SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રીય જૈન ( જવણીનો વિરોધ કેમ? શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩ ૦ અંક ૨૮/૨૯ ૦ તા. ૬-૩-૨૦૧ ન્યાય નહિ આપે. પરંતુ મને કહે કે અમને વિશ્વાસ છે. | તેમનું નિવેદન છાપાઓમાં આવ્યું તે તમે સૌએ વાંચ્યું. પછી મેં કહ્યું, કે તે જે લખે તે અમને બતાવવા તૈયાર | તેમાં તેમને જણાવ્યું કે સરકાર કાંઈ કરતી નથી. સરકાર છો ! એટલે મને કહ્યું કે આપ જેટલો સુધારો કરો તે બીન સાંપ્રદાયિક છે. સરકાર કહે જૈનો તેમની રીતે કરે. સુધારવા પણ તૈયાર છીએ. આ વચનો આપ્યા અને અમે સમિતિમાં રહેલા જાણકાર શ્રદ્ધાળું જૈનોએ ખા અમે ચૂપ રહ્યા. મને મલીને ગયા પછી તરત જ કાગળ કાર્યક્રમ ઘડયો અને સરકારે મંજુર કર્યો. લખ્યો કે પની સાથે જે વાતચીત થઈ તેથી આપનો જૈનો શ્રદ્ધાળુ હોય તો આવો કાર્યક્રમ ઘડે ? વિરોધ હોય તેમ લાગતું નથી. મેં પણ લખ્યું કે તમારી વનસ્થળી તે National Park છે જે સરકારને સાથે જે વાત થઈ એટલે હું વિરોધ નથી કરતો. મને બનાવવાનો જ હતો. તે જૈનો પડી આ કાર્યક્રમ ન મુંબઈ આવતા વાપીમાં મલ્યા. સિદ્ધાંતોને અનુલક્ષી નથી આટલી જાહેરાત કરે છતાં અહિં આવી પત્ર લખ્યો કે પુસ્તકો તપાસવા આપણે બેસી રહીએ તે વ્યાજબી છે? માટે સમય જોઈએ છતાં ઉત્તર ન આપ્યો. બંગાલમાં આ કાર્યક્રમમાં ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા, નાહર નામના રાષ્ટ્રિય કાર્યકર છે મિનીસ્ટર હતા તેમને તીર્થંકર હતા, મોક્ષમાર્ગના સ્થાપક અને પ્રરૂપક હતા, ઘણી યોજનાઓ બહાર પાડેલ. મને લખ્યું કે નાહર ગાંડો સંસાર અસાર કહેનારા હતા એમ દેખાય છે ? માણસ છે તેનું કહેલ કશું નહિ થાય. તેજ અરસામાં નાહરની બીજી યોજના બહાર પડી. મે પૂછાવ્યું કે તમે જે અમે પાલીતાણા હતા. અમૃતસૂરિ મ. (મી રિ જાણતા હો તે જણાવો હજી સુધી જણાવ્યું નથી. તે મ. ના) હયાત હતા. નિર્વાણ કલ્યાણક હતું વરઘોડો ઉતર્યો, વંડામાં બધા ભેગા થયા. જીવાભાઈ મને મલી પછી રાષ્ટ્રપતિ ગિરિ ઉજવણી અંગે બોલ્યાં કે ગયેલા ત્યારે મેં કહ્યું કે આ કામમાં તમે કેમ પડયા? મને ભગવાન મહાવીર અને ગાંધીજી જેવા સુધારક થયા | કહે ઇન્દિરાજીનો પત્ર છે કે તમારે ભેગા ભળવાનું મને નથી. મેં મા બાબતમાં પૂછાવ્યું તો આનો પણ જવાબ કહે હું (જીવાભાઈ) વિરોધ કરું તો રહી શકીએ નહિ. નથી. રાષ્ટ્રિય ઉજવણીનો કાર્યક્રમ બહાર પડયો. મેં લખ્યું કે શાસનથી વિરુદ્ધ થઈ રહ્યું છે એટલે તમારે આ અમારે જે ઉજવણી કરવી તેની સાથે તમારે કેળ વિરોધ કરવો જોઈએ એટલે મને જણાવ્યું કે આપના ! ન થાય. અને અમારા વિચારમાં (અંતર) જાદાપણું હોઈ શકે છે. T: જેને મોક્ષમાં શ્રદ્ધા નથી તેવા લોકો આ કાર્યક્રમ મને એક લેખ બતાવવા મોકલ્યો તેમાં મેં ૩૬ ભૂલ કાઢી | ઘડે તે બરાબર નથી. મેં સભામાં કહેલ કે આ આગેવાન મોકલાવી. મને જણાવ્યું કે સમિતિમાં ઠરાવ કરાવી દીધો અમારું માને તેવા હોય તો કાનપટ્ટી પકડી ઉભા કરીએ. છે કે પુસ્તકો આપને બતાવ્યા વિના છપાવાશે નહિ. આજે કહે કે સરકારે આ કર્યું નથી. સરકાર તો સંપાદક મે ળને પણ લખી મોકલ્યું છે, હવે કહે હજી જનકલ્યાણના કામ કરે. દેવનારનું કતલખાનું સુધી સંપા.ક મંડળ મલ્યુ નથી. પછી પુસ્તક આવ્યા જનકલ્યાણકનું કામ તે મંજાર છે ? હુંડિયામણ મણ નથી અને અમારે તૂટી ગયું. જનકલ્યાણ છે. તેના જનકલ્યાણ કામને સંમતિ ન મેં જણાવ્યું કે અમે કેમ વિરોધ કરતા નથી તેની અપાય. આ આખો ઉજવણીનો કાર્યક્રમ રદ ન થાય ત્યાં જાણ માટે પત્રવ્યવહાર જાહેરમાં મૂકવો જોઈએ. મને | સુધી ભાગ ન લેવાય. કહે બેની મતિ વિના મૂકાય નહિ. પેપરોમાં તો ખોટું ય આજે જૈન શાસનને માનનારા જે જે સાધુઓને આવે તે માની લેવાય નહિ. આ પસંદ નથી તે વિરોધ કરી રહ્યા છે. ' કણાવ્યું બેની સંમતિ નહિ પણ બેની જાણ મૂર્તિપૂજકમાં વિરોધ છે, સ્થાનકવાસીમાંય વિરોધ જોઈએ. રાંઘના હિતની વાત છે. અમે અત્યાર સુધી | છે. તેરાપંથમાં સમજાવવામાં આવે તો વિરોધ કરે તેમ મુંગા કેમ રહ્યા તે જણાવવું જરૂરી છે. ત્યારથી | પત્રવ્યવહાર તૂટ્યો. દિગંબરમાં વિરોધ જણાતો નથી. છેલા મારો પત્રવ્યવહાર પ્રગટ થાય તે પહેલાં ક્રમશ: ૪૬૧ )
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy