SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ જાતને જે તાં શીખો * શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ ૧૩ : અંક ૪૮૦ તા. ૩૧-૭- ૮૧ . આત્મ પ્રબોધક પ્રસંગો જાતને જોતાં શીખો | - પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. માપૂણ્યોદયે આવી ધર્મસામગ્રી સંપન્ન મનુષ્યભવને | તેણી જાતની સાથે જે વિચારણા કરતી તેને શ્રી પામેલા દ ર્માત્માઓએ આત્માભિમુખ બનવું ખૂબ જ જરૂરી ઉત્તરાધ્યયન સૂત્રમાં ટીકાકાર પરમર્ષિ પૂ. ભાવવિજયજી છે. આજે પ્રાપ્ત સારી એવી પણ સામગ્રી સફળ થવાને બદલે | મહારાજાએ તે વિચારણાને જણાવતાં કહ્યું કે- હે જીવ! નિષ્ફળ થતી દેખાય છે. તેનું કારણ આત્માભિમુખતા નથી. | આવી રાજસુખ - સંપત્તિ – સાહ્યબી - સમૃદ્ધિ પામી છે તો જગતને જોનારા તો સૌ કોઈ છે પણ જાતને જોનારા વિરલ | તેનો મદ ના કરતી, આ બધી ઋદ્ધિનો ગર્વ ના કરતી. હશે ? ૬ મંત્મા અને જાતને ન જૂએ તે ‘ન ભૂતો ન | આવી સંપત્તિ પામવા છતાં પણ તું તારી પૂર્વની અવ થાને ભવિષ્યતિ જેવી વાત છે પણ આજે ! કયારે ય ના ભૂલતી કે ગમે તેમ પણ તું ચિત્રકારની પુત્રી એ રાજાએ એક ચિત્રકારની પુત્રીની હોંશિયારી, છે. પૂણ્યકર્મે આજે તને રાજ સિંહાસન પર બેસાડી. કાલે ચતુરાઈ રમાદિ ગુણોથી આકર્ષાઈ, પોતાની પત્ની બનાવી. ઉઠાડી પણ મૂકે. તાંબા પિત્તલમય અલંકારો અને જીર્ણ ચાલાકીથી રોજ ભીન્ન કથાઓ દ્વારા રાજાના મનને ખુશ વસ્ત્રો જ તારા છે, બાકી બીજાં બધું રાજાએ આપેલું છે. કર્યું અને રાજા તેની સાથે જ રહેવા લાગ્યો. તેથી રાજાની માટે હે આત્મન્ ! કર્મે આપેલી મજા રૂપ સંપત્તિમાં જરા બીજી અન્ય રાણીઓને ઈર્ષા થઈ. ખરેખર ઈર્ષા, પણ ગર્વ ન કરીશ પારકી ચીજ કયારે પડી જાય તે કવાય અદેખાઈ, વહેમ એવા રોગો છે કે જેને કબજો જમાવ્યા નહિ માટે અભિમાનનો ત્યાગ કરી શાંત - સ્વસ્થ મનમાળી પછી જવા મુશ્કેલ - અસાધ્ય બને છે. સંસારી જીવોની વાત થજે. કર્મના નાચ મુજબ નાચતી નહિ. નહિ તો પછી ઠીક છે પણ સારા સારા ગણાતા, સારા પદ પર રડવાનો – પસ્તાવાનો વખત આવશે. કર્મને ઊંચે ચઢાવતા બિરાજમા ( પણ આ રોગથી મુકત નથી તે એક અજાયબી અને નીચે પછાડતા પણ વાર નહિ. ઘડીમાં હસાવે અને છે ! આ ચત્રકારની પુત્રી અત્યંત મેધાવી અને વિચક્ષણા પછી લાંબો કાળ રોવરાવે. માટે પરચીજમાં મજા નીશ હતી. તે ર મજતી કે રાજા રીઝે ત્યાં સુધી ઠીક છે પણ બીજે નહિ, તેનો મદ કરીશ નહિ. જેથી તું ખરેખરચી બ. તો ખાનાખરાબી કરતાં પણ વાર નહિ તેથી પોતાની જાતને સંપત્તિની સ્વામિની બનીશ. પુણ્ય પરવો તો સુંદર રાજ ઋદ્ધિ - સમૃદ્ધિથી અલગ રાખવા, રોજ એકાંતમાં જઈ પણ તને ગળામાંથી પકડી કોહવાલો નારીની જેમ પોતાની ભૂતપૂર્વ અવસ્થાને યાદ કરતી અને રાજાના માન ઘરમાંથી બહાર નાખી આવશે તો આ હની - સન્માન માં લેપાઈ ન જવાય, છકી ન જવાય તેને માટે વિચારણા જાણી રાજા અત્યંત નંક્તિ શી અને મિલ આત્મનિર ક્ષણ કરતી ઈર્ષાલુ રાણીઓને લાગ્યું કે આ મતિવાળી, સ્ફટિકની જેમૂ સ્વ યવાળી કરીને કાંઈ કામ કરે છે અને રાજાને પોતાને વશ રાખે છે. તેથી રાજાએ પટરાણી બનાવી. એ બીજી રાણીઓએ રાજાને ચેતવવા પોતાના મનની વાત મોક્ષ સાધક ધર્મની આરાધના કરનારા આપણે કરી. રાજાએ પણ કુતૂહલવશ આ શું કરે તે જોવાનો બધાએ આ પ્રસંગનો પરમાર્થ સમજી આપણી ભૂતનું નિર્ણય કર્યું. જેના પેટમાં પાપ હોય તે બધાથી ડરે. જે નિરીક્ષણ કરવાની તાતી જરૂર છે. ધર્મના નામે જા હૈયાના નિખાલસ અને સરળ હોય તેને કોઈનો કયારે કે કરનારી હું ખરેખર ધર્મ કરું છું કે ધર્મના નામે ધરી કશાથી કય ય પણ ભય હોય નહિ. ખાઉં છું.’ ‘મારો ધર્મ સારા દેખાવાનો છે કે સારા બનાનો છે ?' ધર્મથી પ્રાપ્ત બધા માન - સં માન - સુખ સાહ્યી – આ રોજના ક્રમ મુજબ એકાંત રૂમમાં જઈ, રાજાએ એશ આરામ ભોગવનારો હું તેવા પ્રકારના ધર્મને ક છું આપેલા સ્ત્રાલંકારનો ત્યાગ કરી, પોતાના પિતાએ ખરો ? માત્ર વાતોડિયો બન્યો છું કે ખરેખર જીવનમાં આપેલા ઃ સ્ત્રાલંકારને પહેરી પોતાની જાત સાથે વાત અમલ પણ કરું છું ?' જો આ રીતના આપણે બધા તને કરતી, પોતાની જાતને સમજાવતી. આખા ગામની પંચાત જોઈશું તો આ કાળમાં પણ આપણા માટે કલાણ કરનારા પારકી પટલાઈમાં મજા માનનારાને આ વાત ન સુનિશ્ચિત છે. અને માત્ર વાતોના વડા કરીશું તો શું થાય તે ગમે તે સ જ છે. જેને આત્મકલ્યાણ કરવું હશે તેમને આ ‘વયં ન જાનીમહે' ! બાજી હાથમાં છે... શું કરવું તે વાત ખૂબ ૪ રૂચિકર અને કલ્યાણકર લાગશે. વિચારી લે...! :::::::::::::::::
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy