________________
Eી ૨૬ - વન ત્યા વિરોઘ
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩૦ અંક ૪૮ ૦ તા. ૩.-૭-૨૦૦૧ करन उनकी महिमा को घटाना है | यह कदम कदापि विशेष निवेदन ) નદી વહિw |
यदि. सरकार महावीर जन्म कल्याणक वर्ष में कुछ T(૧૦) માવાન મહાવીર નન્મસ્થત “વૈશાક્તી’ करना ही चाहती है तो वो नए कत्लखाने बनाने - कार्वागीक विकास करना अनुचित है क्योकि- भगवान बनवाने वालो को केद करे और पुराने भी बंद कराने महावीर का जन्म स्थल वैशाली नहीं है बल्कि क्षत्रिय | का प्रयत्न करे । गायो की हत्या बन्द करवायं । विदेशो
को पशु अथवा उसका मांस - भेजना - बंद करवाये - I(99) ઊી છY હિન્દી ભાતો. થનો. | ગીર ઘણા પ્રવાર ? વિશ્વ ધ% છે જ વ્યo उद्यागी, पार्को, क्रिडा-स्थानों आदि पर भगवान महावीर | पशुकाटने, मछलिए पकडने, मांस, मदिरा खाने पीने, का नाम अंकित करना उचित नहीं है, क्योकि भगवान
| बेचने, और बेचने या खाने का त्याग करे क्योकि इससे महावारने अपरिग्रह का उपदेश दिया है एवं ये कार्य
बडा पाप कोई नही है और पाप से बचना प्रयेक व्यक्ति परिग्रहयो के है, ताकि अपरिग्रहीयों के ऐसे स्थानो पर હા હૃર્તવ્ય હૈ |
Sdमहावार का नाम देना भगवान महावीर की आज्ञाओ की
- B.A. LL.B. D.P.L. S.G. अवहेलना है।
B-61, સેટી શ્રોતોની, નયપુર-રૂ૦૨ ૦૦ (THસ્થાન)
સંકલિકા : અ.સૌ. અનિતા આર. પટણી – માલેગાંવ
મનન મોતી.
આત્મિક સુખ મોક્ષને માટે જ કરેલો ધર્મ નિર્મલ કહેવાય. સંસારની સુખ સામગ્રી માટેનો ધર્મ તે મલીન ધર્મ કહેવાય. શરીરને જ નિર્મલ રાખ્યા કરે તે આત્માને મલીન કરે છે. શરીરની ચિંતા છોડી આત્માની ચિંતા કરે તનું શરીર મલીન હશે પણ આત્મા નિર્મલ કરે છે. સંસારના સુખ માત્રનો રંગ સાધુ થઈને લગાવે તે સાધુપણાને લજવનારો કહેવાય. ભગવાન શ્રી જિનેશ્વર દેવના સાધુની આબરૂ એ છે કે કોઈની પાસે પણ સંસારના સુખની વાત કરે નહિ, તે માટેના મંત્ર આપે નહિ. તે તો માત્ર આત્માની, આત્મકલ્યાણની, આત્મકલ્યાણ માટે
સાધુપણાની જ વાત કરે. ૦ પારકી વસ્તુને પોતાની માનવી તે આત્માના રોગનું
લક્ષણ છે ! • ધર્મ આત્માના હિત માટે છે નહિ કે સંસારના સુખ
મેળવવા-ભોગવવા માટે.
દુનિયાના સુખ માટે જ ધર્મ કરવો એટ૮, આત્મા ધર્મ ન પામે તેવી ગોઠવણ કરવી. દુનિયાના સુખોની ઈચ્છા એટલે સણો દેશવટો અને દુર્ગુણોને આમંત્રણ !. સુખ અને સુખનું સાધન પૈસો આત્મધર્મને હણનારા વિષ જેવા છે. દુનિયાની અનુકૂળતામાં સમાધિ માનવી ને સમાધિ નથી પણ રાગનું નાટક છે, સમાધિ શબ્દનો દુર ઉપયોગ છે. અનુકૂળતા ગમી અને સારી લાગી.' પ્રતિકૂળતા ન ગમી ખરાબ લાગી તેનું નામ જ અસમાધિ ! અનુકૂળતામાં પ્રીતિ અને પ્રતિકૂળતામાં અપ્રીતિ તે પણ અસમાધિ. હૈયામાં આત્મસાતુ થયેલ, રૂચેલું બીજાને રામજાવવું તે ઉપદેશ, તે સિવાયનું “લેકચર' ! રાગની સામગ્રીમાં રાગની વચ્ચે રહેવા છતાં પણ આ સારું થતું નથી, આનાથી છૂટવા જેવું છે આવી જે વિચારણા તેનું નામ જ વિરાગ !