SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ ) પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્રા તંત્રીઓ: પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ) મંગળવાર તા. ૧૭-૭-૨૦૦૧ (અંક : ૪૪૭ પરદેશ રૂા. પ૦૦ આજીવન રૂા. ૬૦૦ છે. (અઠવાડિક) વર્ષ : ૧૩) સંવત ૨૦૫૭ અષાડ વદ ૧૧ વાર્ષિક રૂ. ૧૦૦ આજીવન રૂ. ૧૦૦૦ :1:{ts + 1 + + !! II :: 'ના , મ મ ાં . તivity શાન પ્રવાહકો તાજેતરમાં જૈનશાસન પ્રભાવના કરવાના સંયોગો | નનામી પત્રિકાઓ લખીને પોતની પાપી જાન ઉત્તમ છે. અને જૈન ધર્મ જગતમાં જયવંતો બને તે માટે | છૂપાવીને કોઈ ઉપર ઘા કરવા તે જૈન શાસન ઉપર મા શકિત સંપન્ન મહાત્માઓ પણ છે. કરવા તુલ્ય છે. મહારાષ્ટ્રમાં ૫૦ વર્ષ પૂર્વે ૫. પૂ. અ. તેથી ન શાસનનો જય ધ્વજ ફરકાવવો તે આજે ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, ૫. પૂ. અ. સુલભ છે. જે ન શાસનમાં તીર્થકરોના નિર્વાણ પછી શ્રી શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ખૂબ વિચH | ગણધર ભગ તો, શ્રી મુનિ ભગવંતો દ્વારા જૈન શાસન અને અજબ જૈન શાસનની પ્રભાવના કરી મહાર જયવંતુ છે. ધર્મના હિલોળે ચડયું અને પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજને મહારાષ્ટ્ર દેશોદ્ધક તેમાં થી સમ્યગુ જ્ઞાન દર્શન અને ચારિત્ર મુખ્ય બિરૂદ મલ્યું અને પૂ. આ. શ્રી વિજય યશવ કારણ છે. જગત અનારીથી ઘેરાયેલું છે. તેમાં શ્રી સૂરીશ્વરજી મહારાજને મહારાષ્ટ્ર કેશરી બિરૂદ મળ્યું જિનેશ્વર દેવો જ્ઞાન પ્રકાશ પાથરે છે. અને તે તેમના અને તે રીતે મહારાષ્ટ્રની શાણી અને શ્રદ્ધાળુ પ્રભુનું શાસન સુધી રહે છે. તેવી રીતે અરિહંત શાસનની શ્રદ્ધા એ દર્શન છે તેમાં શ્રી જિનેશ્વર દેવોએ કહેલું સાચું છે પાલન થયા કરતું હતું. અને શંકા - ગરનું છે આવી અટલ શ્રદ્ધા તે દર્શન છે. હાલમાં તે વાત સહન ન થવાથી અને જૈનમાં ભગવાન જિનેશ્વર દેવોએ કહેલા શ્રી સર્વ વિરતિ રૂપ મૃતિ કોઈકને ન હોવાથી આ મહાન કાર્ય કરનારા. સંયમ એ ધર્મનું અને ધર્મની પ્રભાવનાનું અંગ છે. આ આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સન સમ્યગુજ્ઞાન, ધર્મ, દર્શન, ચારિત્રની ઉપેક્ષા એ ધર્મ મહારાષ્ટ્ર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજય રામચન્દ્ર તીર્થની ઉપેક્ષા છે અને તેની મલિનતા તે શ્રી જૈન સૂરીશ્વરજી મ. ના પ્રભાવને ન તોડી શકનારા તકવો શાસનની મ લેનતા છે. દ્વારા “રામચન્દ્રગચ્છ' જેવા શબ્દો દ્વારા મહારાષ્ટ્રમાં પ્રવેશ ન મળવો જોઈએ તેવી વાતો કરીને પ્રસાર - આ વાત એટલા માટે જરૂરી છે કે સમ્યગ્રજ્ઞાન કરનારા છે. પરંતુ તેમને ખ્યાલ નથી તમારી વતો દર્શન ચાત્રિનો માર્ગ છોડીને આ લોકના માત્ર મોરની કલા જેવી છે આગળ સારો લાગે છે અને મહત્ત્વથી ઉન શાસનને માપવાની, સ્થાપવાની પ્રવૃત્તિ પાછળ નાગો લાગે છે. એ જૈનધર્મી પ્રવૃત્તિ નથી. lessed as s૮૯Oધી રોડ જ ન દો,
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy