SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ######### શ્રી જૈન શાસન (અઠવાડિક) મૈં વર્ષ ૧૩ * અંક૪૨ ૪૩ * તા. ૧૯-૬-૨૦૦૧ પીંડવાડા : પૂ. આયાર્યદેવ શ્રીમદ્ વિજય વયક્ષણ સૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આયાર્ય દેવ શ્રીમરૂ વિજય મલરાસૂરીશ્વરજી મ. સા. આદિની શુભ નિશ્રા માં વિક્મ સંવત ૨૦૫૯ વૈશાખ વદ ૧૧ગુરૂ દિ. ૩-૫-૬ ૦૦૧) સિદ્ધાંત મહોદધિ પૂ. આયાર્યદેવ શ્રીમદ્ િજયપ્રેમ સૂરીશ્વરજી મહારાજાની સ્વર્ગતિથિની ઉજવાતી ભવ્ય રીતે ઉજ્જાયેલ. સમાચા સાર વિનંતથી પૂ. આ. શ્રી વિજ્ય ગુણરત્ન સૂરીશ્વરજી મ. ના શિષ્ય પૂ. શ્રી યરણગુણ વિજયજી મ. શું યાતુર્માસ ન થયું. ગોપી પુરા – સુરત : અત્રે શ્રી રામયંદ્ર સૂ. આરાધના ભવન ખાતે શ્રીમતી અર્પણાબેન હિંમાથુભાઇપ્રવીણચંદ્રની દીક્ષા પૂ. આ. શ્રી વિજય ગુણયા સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિ કીર્તિયા સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ભવ્ય મહોત્સવ પૂર્વક ભવ્ય રીતે વૈ. વદ ૬ ના થઇ. પૂ. સા. શ્રી આત્માં ભશ્રીજી મ. નામ રાખીને તેમના માતુશ્રી ાિરંભશ્રીજી મ. ના શિષ્યા બનાવાયા. ભીવંડી : અત્રે ઓસવાળ પાર્ક જૈન દેરાસરમાં શ્રી અભિાવતીર્થમંદ્રપ્રભાસધામમાં પૂ.આ. શ્રી વિજ્યઘોષ સૂરીજી મ. આદિ ૨૦૦ સાધુ - સાધ્વીજીની નિશ્રામાં વૈ. વ૦) બુધવારથી જેઠસુદ ૬ સુધી ભવ્યરીતે અંા શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજ્વાયો. ભાભરતીર્થ: અત્રે પૂ. આ. શ્રી વિજ્ય સોમયંદસૂરીશ્વરજી મ. પૂ આ. શ્રી વિજય જિનભદ્રસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં શ્રીહિાયંમાઇશ્રીમતી શાંતાબેનના જીવનના મુક્ત અનુમોદનાથૅતથા તેમના પુત્ર ટાટામાર, પુત્રવધૂ અલાબેન, હસુમતીબેન, પૌત્રી શીતલબેનની નવપદજી ઓળીની પૂર્ણાહુતિ નિમિત્તે જિજ્વેન્દ્ર ભક્તિ મહોત્સવ. વદ જા થી થૈ. વદ ૧૩ સુધી ભવ્ય રીતે ઉજ્વાયો. વીસનગર : સિદ્ધહસ્ત લેખકપૂ. આ.શ્રી પૂર્ણયન્ત્ર સૂરિજી મ. દિઠાણા ૯ ડીસાથી વિહાર ટી વીંસનગર પધારશે. જેન્ડર ૧૦ થી જેઠસુદ૧૪ સુધીના પંયાહિનઠમહોત્સવ પ્રસં નિશ્રાપ્રદાન કરો. જેઠ વદમાં મહેસાણા શહેરમાં સ્થિતા કરશે. યાતુર્માસ વીસનગર મુકામે નક્કી હોઇ અષાઢ સુદમાં યાતુર્માસ પ્રવેશ કરો. વીસનગરમાં જેઠસુદ ૧૦ તેમજઠસુદ ૧૪ ના બે ાિલયની સાલગિરિ પ્રસંગ નિમિ પ્રભુભક્તિ પેપાંય દિવસનો મહોત્સવ ઉજ્વવામાં આવાર છે. વલ્લમીપુર : અત્રે પૂ. મુ. શ્રી હિતરુયિ વિજ્યજી મ. ના સંયમ જીવનને ૧૦ વર્ષ થયા. તેમની નિશ્રામાં વૈશાખ વદ-૫ ના પ્રભુજીને ભવ્ય આં ગી રયાઇ તથા તેમના પિતાની પ્રેમચંદ‰લાલ તરફ્થી સાધર્મિકભક્તિ તથા તેમન સંસારી બહેનો તરફથી સમગ્ર સંઘમાં કાંસાના લાર્ણ ની લહી કરવામાં આવી હતી. {\ \ \ \ D\ મલાડ(ઈસ્ટ) : અત્રે રત્નપુરી નગરે પૂ. મુ.શ્ર જ્યભદ્ર વિજ્યજી મ. વર્ધમાન તપની ૧૦૦ ઓળીની ચૂર્ણાહુતિ પ્રસંગે પૂ. ગણિવર્યશ્રી રત્નસેન વિજ્યજી મ. ની નિશ્રામાં જેઠ સુદ ૯ થી જેઠ સુદ ૧૩ સુધી સાયી યાં દિઠ ૧ ૩ છોડ સાથે રત્નપુરી આરાધકો તરફથી ભવ્ય મહો લ્ઝવ રીતે ઉજ્વાયો. ૬૬૪ નંદુરબાર સ્ટેશને ઉકાળેલું પાણી ‘“બલસાણા તીર્થોદ્ધારક પ. પૂ. આયાર્યશ્રીવિદ્યાનંદ સૂરિજી મ. પ્રેરિત ‘શ્રી નવકાર જૈન સેવા કેન્દ્ર નં રબાર તરફથી તું દુરબાર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં. ૧ ઉપર ઉકાળેલા ઠંડા પાણીની સગવડરાખી છે. તો કાળેલા પાણીનોલાભ આપશો. :: સંપર્ક સૂત્ર :: નવકાર જૈન સેવા કેન્દ્ર ગણપતિયોક, ભૈરવ ભુવન, નંદુરબાર - ૪૫ ૪૧૨. ફોન:૦૨૫૬૪/૨૨૪૩૧- ૨૧૫૭૯, ૩૨૩૪૨, ફેક્સ નં.૦૨૫૬૪- ૨૩૦૦૧. અસાવતા સુરેખા હલ્લો ડોકટર, મારા પતિ રાત્રે મો ખુલ્લું રાખીને સુતા હતા. ત્યારે એઉદર ગીગયા. તમેજલીઆવો. ડોક્ટર અત્યારે હું, ખૈમરજન્સી એટેન્ડકરી રહ્યો છું એટલેતરતનીંઆવી શકું તેદરમિયાનતમે એક કામ કરો, ઉંદરની પાછળ બિલાડીને મોટી આપો.
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy