________________
S
આણંસી સિધ્ધગિરી મહાતીર્થ યાત્રા સંઘ શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૩ - અંક ૪૨-૪૩ ૦ તા. ૧૯ ૬-૨૦૦૧ | * બોરસદના તીર્થસ્વરૂપ જિનાલયે અતિ આકર્ષક | * નદીના પટની બે બાજુ વસેલા 6 ગામ - અંગરીનાથી શોભિત શ્રી આદિશ્વર પ્રભુ સમક્ષ થયેલી | તરકપૂર અને કામાતળાવના રહેવાસી 2 મજનોની સંધ્યાબકિત એક સંભારણું બની ગઈ
આસ્થા અને ભકિત નિહાળીને સૌ દંગ રહી છે યા હતા. _F બોરસદ પછી રાસ પછી પુનઃ તીર્થભૂમિનો સ્પર્શ || બંને ગામમાં થયેલા સ્વાગતનાં દ્રશ્યોને યાત્રિકો કદી થયો. પૂ. આ. ભ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ. સા. ! ભુલી નહી શકે ગામના એકેએક ઘરઆંગણે પૂજ્ય જેવા મજાદાર મહાત્માઓએ જ્યાં ચાતુર્માસ કર્યા છે તે ગુરૂદેવોને અક્ષતોથી વધાવાયા, શ્રી સંઘને વધાવવા લોકો વટાદર તીર્થે સંઘનું સુંદર સ્વાગત થયું. શ્રી ગોડીજી ગુલાબના હાર અને પાંદડીઓનો ઢગ લઈને તૈયાર હતા. પાર્શ્વના દર્શન પૂજન કરી સૌ કૃતાર્થ થયા.
કેટલાક ઘરઆંગણે કુમકુમના સ્વસ્તિકો રચાયા હતા; તો આણંદનગરમાં છેલ્લા પચાસ વર્ષથી
કયાંક ગુલાબ ઉગાડાતો હતો. ઢોલના ધબકારે ધરતીપુત્રો બિરાજમાન સમ્રાટ સંપતિકાલીન અતિપ્રાચીન શ્રી |
મન મૂકીને નાચતા હતા... પાણીની તંગીના દિવસોમાં
લોકો સામેથી બોલાવીને યાત્રિકોને પોતાના દરે સ્નાન શાંતિનાથ પ્રભુના જિનાલયના સુવર્ણમહોત્સવ વર્ષ નિમિતે શ્રી ઉપધાન અને શ્રી શત્રુંજય છ'રી પાલક
માટે તેડી જતા હતા, અરે મસ્તકે મસાજ અને પગે ચંપી યાત્રાધના મહત્વપૂર્ણ આયોજન થયાં હતાં... આ શ્રી
કરી આપતા હતા આ સેવા કરવાનો તેઓને ખૂબજ શાંતિનાથપ્રભુ આણંદનગરમાં શ્રી સ્તંભનતીર્થથી પધાર્યા
આનંદ અને ઉત્સાહ હતો. કોઈપણ પ્રકારની દેખીતી ને ! હતા.આ સ્તંભનતીર્થની સ્પર્શના આજે થઈ.. આ એક
અપેક્ષા વગર ગામલોકોએ આપેલો સાચુકલો સોહ, કોઈ ને
વિસરી નહીં શકે. વિશિપ યોગાનુયોગ હત. 1 સ્થંભણ પાર્શ્વપ્રભુ આદિ અગણિત
* તરકપૂરના જુવાનિયાઓએ પ્રભુજીના રથને પ્રભુપ્રીમાઓથી મંડિત સ્તષ્ણનતીર્થમાં સંઘનો મુકામ બે
અજીબ ઉત્સાહથી ઊંચકીને સાબરમતી નદી પાર કરાવી દિવસનો હતો. પહેલે દિવસે હરખભર્યું સામૈયું અને બીજે
એ અદ્દભુત દ્રશ્ય યાદ આવતાં આજેય આંખો ૨ મકી ઉઠે દિવસે ખંભાતનાં પ્રાચીન ઐતિહાસીક અને પાવનકારી
છે. હાઈ-વેથી દૂર અંતરિયાળ ગામોમાં અકબંધ સચવાઈ જિનાલમની વાજતે ગાજતે ચૈત્યપરિપાટી ! તપગચ્છ | રહેલી ભાવુકતા, સરળતા અને આસ્થાએ સૌને વેચારતા અમર જન શાળા સંઘે સંઘભકિત કરી. સંઘપતિઓનાં | કરી મૂકયો... સુવિધાઓ વધવાથી માણસ સંતોષી સન્માન કર્યા. બંને દિવસ પ્રવચનોમાં જૈનશાળાનો | થવાને બદલે વધુ સ્વાર્થી થયો છે. - ઓછી જરૂડિયાતોથી વિશાલીહોલ ખીચોખીચ ભરાયો હતો. ગઈ સાલે ૨૭૬ જીવતા માણસો સમૃધ્ધિ વગર પણ સંતોષનું સુ ને માણી આરાધકોનાં ઉપધાન (૨૩૭ માળ અને ૯૮ બાલક રહ્યા છે. અને હૈયાની સરળતાને સુપેરે સાચવી રહ્યા છે. બાલિકાઓ) રાળજ - વટાદરાનાં ઝમકદાર સંઘો, * મોતીશા શેઠના મુનિમજીએ બંધાવેલા ભવ્ય વિક્રમસર્જક અહૂઠમો અને ઇતિહાસ સર્જક શત્રુંજય છ'રી જિનાલયથી શોભાયમાન ઘોલેરા તીર્થની સાર્શનાથી પાલક માત્રા સંઘથી અવિસ્મરણીય બનેલા ચાતુર્માસના સૌએ ધન્યતા અનુભવી. બ્દયંગમ સંસ્મરણોથી ખંભાતના સંઘે રોમાંચ અનુભવ્યો.
* ઘોલેરા પછી હબતપર મુકામે પૂ. આ. ભ. શ્રી દિન 1 ખંભાતથી સાબરમતી નદી ઓળંગીને ચોથા
વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો દીક્ષાગૃતિદિન મુકામે કોલેરા જવાય છે. સંઘના રૂટ મુજબ પો. સુ.-૧૧ અને પૂ. મુ. શ્રી તત્ત્વદર્શનવિજયજી મ. સા. નો એ નદી ઓળંગવાની હતી. તેથી મા. સુ. ૧૧ એ નદીમાં દીક્ષાદિન પોષ સુદ ૧૩/૧૪ ભવ્યતાપૂર્વક ઊજવાયો. દરીયાન ભરતીનું પાણી કેટલું આવે છે, તેની તપાસ ગુણાનુવાદ પ્રવચનો પછી ૫૪ રૂ. નું સંઘપૂજન થયું. ખાસ કાઈ હતી પાણી વગરનો સાવ કોરીધાકોર નદીનો વડોદરાના શ્રી જયેશભાઈ ચૂડગરે ગુરૂગુણગીત ખૂબ પટ જોને રૂટ ફિકસ કરાયો હતો. બારસે પાણી આવે છે. સુંદર રીતે ગાયું અને સભા પાસે ઝીલાવ્યું.. હરરોજ એવું ગ્રામજનોનું કહેવું હતું. આમ છતાં નદીમાં જરાક ગિરિવરનો મહિમા સાંભળતા યાત્રિકો આજે 5 રૂવરનો પાણી આવ્યું હતું. ખૂબજ સરળતા પૂર્વક નદી પાર કરીને | પરિચય પામીને ધન્ય બન્યા. સંઘ આગળના મુકામે કાનાતળાવ ગામે પહોંચ્યો હતો.
* * વલ્લભીપુર તીર્થની સ્પર્શના કરીને યાત્રા સંઘ = “અર7 ૫૪UNews
- ૨