________________
T
પ્રવચ- અડતાલીશમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૩ ૦ અંક ૪૦-૪૧ : તા. ૧-૪-૨૦૦૧
G
IT
HHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHI
પ્ર. મરણ શબ્દ "એવો છે કે જેથી ભય લાગે છે | તેનું દુઃખ પણ ન હોય તે આ મનુષ્યજન્મ હારી ગયો ઉ.- આપણા બધા જ શ્રી અરિહન્ત પરમાત્માદિ
કહેવાય ને ? તમારું કુટુંબ તો મરતા સુધી તે મારી પાસે મહા ષો મઝેથી મર્યા છે. મરવાની ખબર પડી છે તો
મજારી કરાવે છે. ઘરડી ઉંમરે પણ વેપારાદિ કરાવે છે. ને શકિત મુજબ અનશન જ કર્યું છે.
કયાં સુધી આ પાપ કરવું છે, ઘર્મ કરો’ તેમ પણ - Jપ્ર.- તેમને ખાત્રી હતી કે મોક્ષમાં જ જવાના છીએ.
કહેનાર કોઈ છે? જેનું કુટુંબ આવું કહેતું ન હ ય તે કુટુંબ
પણ ભયરૂપ થયું ને ? સંસારમાં જ ભટકાવન ૨ કહેવાય Iઉ.- તમને શું ખાત્રી છે ? દુર્ગતિમાં જવાના છો ?
ને ? તમે બધા સંસારની પ્રવૃત્તિ સારામાં સાર, રીતે કરો માટે તરણથી ગભરાવ છો ને?
છો તેમાં મજારી કરીએ તેવું પણ લાગતું નથી. જ્યારે ધર્મ જીિવતાં મઝથી થાય તેટલાં પાપ કર્યા કરે તેવાને તો
તો જેમ તેમ કરો છો, વેઠ ઉતારીને કરો છો. તમારો રસ ભગવાન પણ સુખી કરી શકે નહિ, તેવા તો દુઃખી છે શેમાં છે? સંસારમાં કે ધર્મમાં ? મારે તમને દુનિયાનું સુખ અને દુ:ખી જ રહેવાના છે. કદાચ બહારથી સુખી દેખાતા
અને તેનું સાધન જે સંપત્તિ છે તે બેને ભૂંડાં (.ગાડવાં છે હશે તો પણ અંતરથી દુઃખી, દુઃખીને દુઃખી છે. જે ધર્મ
પણ તમે બીજી બાજુ ભાગે ભાગ કરો છો તો તે કરવું ? પામેલા હશે તે આલોકમાં પણ સુખી, જીવતા પણ સુખી,
સભા : ઉપદેશ તો આપો છો. મરતીય સુખી, પરલોકમાં ય સુખી, મોક્ષે જાય ત્યારે ય સુખી અને મોક્ષમાં ગયા પછી તો સદાય સાચા સુખી, ઉ. - ફળ નથી દેખાતું. સુખી સુખી જ છે ધર્મ પામ્યો એટલે દુઃખ ગયું. આ આજના મોટાભાગને જે ફેંકી દેવા જેવી ચીજ છે લોક બાહ્ય જે દુઃખો આવે તેને પણ સુખ જ માને, ધર્મ તેના ઉપર એટલો બધો ગાઢ રાગ છે કે કોઈ તેને ફેરવી પામે જીવોએ કેવા કેવા ઘોર પરિષહો વેઠયા છે, કેવા | ન શકે. ખુદ ભગવાન પણ નહિ. ભગવાનની. દેશનામાં કેવા ભયંકર, ઉપસર્ગોને પણ મઝથી સહ્યા છે. પોતાના પણ તેવા જીવો આવતા હતા અને ખુદ નગવાનની પાપ જ આવતું દુઃખ મઝથી વેઠે અને દુનિયાનાં સુખ
વાતની પણ મશ્કરી કરતા હતા કે- “પોતે સિંહાસન ઉપર છોડની તાકાત હોય તો સુખ ભોગવે જ નહિ તેનું નામ | બેસે છે, ચામર વીંઝાવે છે, છત્ર ધરાવે છે અને સુખને ઘર્મા, મા !
ખરાબ કહે છે. આવા જીવો અભવ્ય હોય, દુર્મવ્ય હોય આ સમજ્યા પછી પણ દુનિયાનું સુખ ઈચ્છવા જેવું | કાં ભારે કર્મી ભવ્ય પણ હોય. જે જીવનો એક પુદ્ગલ નું લાગે છે ખરું? સંસારના સુખની ઈચ્છા પાપના ઉદયથી | પરાવર્ત કાળથી અધિક સંસાર બાકી ન હોય તે ભવ્ય
થાય છે પૂણ્યના ઉદયથી થાય ? જ્ઞાનિઓ કહે છે કે- જીવ કહેવાય અને જેનો એક પુદ્ગલ પરાવર્ણકાળથી સંસારના સુખની જરૂર પડે છે તે ય પાપનો ઉદય છે. તે | અધિક સંસાર બાકી હોય તે દુર્ભવ્ય કહેવાય તે ભવ્ય સુખ મેળવવાની ઈચ્છા થાય - મન થાય તે પણ પાપના પણ ભારેકર્મી હોય ત્યાં સુધી અભવ્ય અને દુર્ભવ્યના ઉદય જ. તે સુખ મળે પુણ્યથી પણ તે સુખ મળે અને ભાઈ જેવો કહેવાય ! આના થાય તે પાપના ઉદયથી. તે સુખ ભોગવાય
પ્ર.- અમારો નંબર શેમાં છે? પુણ્યોદયથી પણ તે સુખ ભોગવવામાં આનંદ થાય તે પાપ નથી. તે સુખ ચાલ્યું જાય અને રડવું આવે – દુઃખ
ઉ. મારી ઈચ્છા તમે બધા લધુકર્મી વ્ય બની થાય કે ય પાપોદય છે અને તે સુખ મૂકીને મરવું પડે ત્યારે |
જાવ તેવી છે. ય દુઃખ થાય તે ય પાપોદય છે. મરતી વખતે તમને દુઃખ આ બધા સંસારમાં રહ્યા છે તે ન ૬ ટકે, મન શેનું કાય? આ ઘર – બાર કુટુંબ પરિવાર, પૈસા – ટકાદિ વગર. સંસારથી ભાગી છૂટવાની ઈચ્છા છે પણ ભગાતું મૂકી જવું પડે છે તેનું કે આ મનુષ્ય જન્મમાં કરવા જેવું - નથી માટે નથી ભાગતા સંસારનો ડર લાગે છે ? પામવા જેવું ન પામી શકયા તેનું?
સમજવાની શકિત હોવા છતાં ય હજી સુધી એ સંસારનું આ મનુષ્યજન્મમાં પામવા જેવું શું છે ? સાધુપણું | સુખ અને સંપત્તિ મને કેમ ભૂંડા નથી લાગતા તેનું દુઃખ સાધુપણું મરતા સુધી પણ ન પામે, નથી પામ્યા | થાય છે ખરૂ?
ક્રમશ:
LHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHH
, , , E, I - -
- TITL TTTTTTTT
T IT CLICITI T TT TT TT TT TT TT TT TT
1 11 GIGA GAGES, S
TT TT
-
ITE - - -
- - -
CTC TET-1ના TT TT TT TT T TT TT TT TT TT TT TT TT