________________
**************
*
**
*
અને .
::::::::::
*
*
-:::''';** ::
::::
:
સંડાસ એટલે સંયમ જીવનની સ્મશાન યાત્રા શ્રી જૈન શાસન (અઠવાડિક)વર્ષ ૧૩ - અંક ૪૦-૪૧, તા. ૧૨--૨ કીડા - મચ્છરાદિ અનેકા અનેક જીવોની અઘોર હત્યા | બહાર જગ્યા ન મળે - ઉતાવલ થઈ જાય અથ! થશે તેમજ પાણી આદિના જીવોની પણ હિંસા થશે અને | રોગાદિના કારણે વાડામાં ચંડીલ જવું એ અપવાદ છે ભંગીયાઓ :સંડાસ સાફ કરવામાં પાણીની બાલ્ડીઓની | એમાં અતિચાર દોષ લાગે છે એનું પ્રાયશ્ચિત લેવા! બાલ્ડીયો રેડ, નાખશે કાચા પાણીથી ભીના સંડાસમાં હોય છે સંડાસમાં ચંડીલ જવું એ તો અનાચાર! પણ પગ મુકીને જતા પણ કાચા પાણીના જીવોની મહાપાપ છે એ તો મહાવ્રતનો ભંગ કરાવનાર છે કેમ કે વિરાધના થો બહાર યોગ્ય જગ્યામાં ચંડીલ જનારા સંડાસમાં વિષ્ટા-પેશાબ અને પાણી વગેરે જવા ! સાધુ - સાધ્વીઓ ખાવાપીવા વગેરેમાં કંટ્રોલ રાખનારા સીધીજ જીવોની હિંસા થાય છે વાડામાં ચંડીલ જવા હોય છે જો કંટ્રોલ ન રહે તો વારે વારે ચંડીલ બહાર ], સીધીજ જીવોની હિંસા થતી નથી વાડામાં પ્યાલા જવાની તકલીફ વેઠવી પડે જ્યારે ઉપાશ્રયમાં જ વાટકા ઢાકણા અને રાખ વગેરેની સગવડ હોવા ! સંડાસમાં જવાનું હોય તો સાધુ - સાધ્વીઓને ખાવાપીવા. જયણા પળાય છે જયણાના ભાવ ટકી રહે છે અને એ પરનો પણ કંટ્રોલ નહી રહે કેમ કે ખાધા પછી બાજુમાંજ માટે દરેક સ્થળે આવી વ્યવસ્થાની ગોઠવણ જરૂરી હમ સંડાસ છે ચિંd કરવા જેવું નથી.
છે રાખવી જોઈએ અપવાદના સેવનti થુકવા - કફ વગેરે પણ સંડાસમાં નાખવાનું
અનુતાપ-પાશ્ચાતાપ હોવો જ જોઈએ એમ નીશિથચ IT પણ થવાની શકયતા છે સંડાસમાંજ નળો નખાઈ જશે,
નામના અપવાદ ગ્રન્થમાં જણાવ્યું છે “શું કરૂ, શારીરિક સાધુ - સાપ્ત ઓ નળના પાણીનો પણ છૂટથી ઉપયોગ
પરિસ્થિતિ કેવી ઉપસ્થિત થઈ છે કે જેના કારણે મારે કરતા થઈ જશે.
વાડાદિનો દોષ સેવવાનો અવસર આવ્યો છે.'
આ રીતનો અનુતાપ - પશ્ચાતાપ દોષ સેવન સાધુ સાધ્વીજીઓની સંખ્યા વધારે હશે તો એક
વખતે હોવા જોઈએ જો અનુતાપ - પશ્ચાતાપ ન થ મ સંડાસથી નહીં ચાલે અનેક સંડાસ બનાવવા પડશે એમાં
તો એ દોષ સેવન અતિચાર ન બનતા અનાચાર બ ! ઉભા સંડાસ બનશે બેઠા સંડાસ બનશે ઉઘાડા સંડાસ
જાય છે જેના પરિણામ સાધુ સાધ્વી નિર્ધ્વસ પરિણા બનશે અને ઢાકણાવાળા પણ બનશે.
બની જાય છે એના હૈયામાંથી જીવદયાદિના પરિણામ તેમજ મુખ્ય આચાર્યાદિ માટે સ્પેશ્યલ અબ્રામોડર્ન | ખતમ થઈ જાય છે જીવદયાનો પરિણામ ખતમ થઈ ગયો - સંડાસ બનાવડાવશે જેમ વીલચેર વપરાતી થઈ તો પછી સાધુપણામાં શું રહ્યું. સંયમ સળગીને સાફ જ થઈ કેટલાકની જોવા જેવી અફલાતુન વીલચેર બનાવેલી ગયું ને ? હોય છે કેવળ સગવડન અને અનુકુળતાનો રાગ જ વાડામાં જતા સાધુ સાધ્વીને સીધીજ જીવો સાધુ આદિને પોષવાનું પાપ થવાનું છે.
હિંસા ન થતી હોવાના કારણે એના જયણાના . જ્યાં સંડાસની સગવડ નહિ હોય ત્યાં લોકો જતા
જીવદયાના પરિણામ ટકી રહે છે પણ સંડાસમાં ચંડી છે જનરલ સંડાસોમાં પણ સાધુ - સાધ્વી જતા થઈ જવાની
જવાથી સીધીજ ત્રસાદિ જીવોની ઘોર હિંસા થવા ! શકયતા પણ બની શકે.
જીવદયાના જયણાના પરિણામ ખતમ થઈ જાય છે
અને સંડાસમાં જવાનો ઠરાવ કરી દેવાથી તો જીવદયા સંડાસ માં ચંડીલ જવાની આદત પડી ગયા પછી
જયણાના પરિણામ ખતમ થવાની સાથે સંડાસમાં ચંડ લે બહાર યોગ્ય જગ્યા ચંડીલ જવા માટેની મળવા છતા
જતી વખતે કે ગયા પછી પણ અનુતાપ - પશ્ચાતાપ પર સાધુ - સાવીઓ બહાર ચંડીલ નહી જાય સાધુ -
થવાનો નહી. સંડાસમાં ચંડીલ ગયો એ બરોબર ન ની સાધ્વીઓ એકદમ શીથીલ બની જશે.
કર્યું મને મહાદોષ લાગ્યો છે એવો ભાવ પૈદા થવાનો જ - આજે પણ એવું જોવા મળ્યું છે કે માતરૂં પરઠવવા નથી ઉલટાનુ વિપરિત જ પરિણામ પૈદા થવાનો કે માટે બેઘડીમાં સુકાઈ જાય એવી જગ્યા કે વ્યવસ્થા હોવા સંડાસમાં ચંડીલ જવામાં વાંધો નથી – દોષ નથી જેમ છતા સાધુ - આદિ બાથરૂમ કે ગેલેરીમાં જ્યાં નીકાલનો ગર્ભાપાતનો કાયદો થવાથી ગર્ભપાત એ ગુનો લોકન રસ્તો હોય ત્યાજ જાય છે એક દાદરો પણ ઉતરવાની | લાગતો નથી લોકોનાં મનમાં એમજ થઈ ગયું છે કે તસ્દી લેતા નથી. સાધુ - સાધ્વીને ચંડીલ જવા માટે I ગર્ભપાત કરાવવામાં કાંઈ જ વાંધો નથી. ૪... .:::::::::::: :::::: ૧૯ ):x:x
, , , :::::::
, :::::x:x:::::
, ,
:::::::: , , , , ,
:::