SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ geid SIGUI I GJIGJILI GJIGOVI GUMIGIJILICE I COMUNICACIJ OMMMM તે આત્મ રિણતિ આદરો, પરપરિણતિ ટાળો શ્રી જૈન શાસન (અઠવાડિક) જ વર્ષ ૧૩ : અંક ૩૮/ ૩૯ * તા. ૨૨-૫-૨0૧ ર શ્રી નવપદના ધ્યાનને પણ દુર્જય એવા મનનો જય | સ્ત્રીઓને, મહાપુરૂષોને શા માટે આપણે ‘ભર સર.' ની કરવા શ્રેષ્ઠ આલંબન કહ્યું. કોઇપણ પદાર્થનું સાચું સ્વરૂપ સઝાયમાં યાદ કરીએ ! ધર્મ ખાતર પ્રાણ આપ્યા પણ પ્રાણ સમય તો સ્થિરતા જરૂર આવે. તે માટે જ્ઞાન ખૂબ જ જરૂરી બચાવવા ધર્મ ન જ છોડયો. ઇતિહાસ પણ મહારાણા છે. વનના તો એટલા બધા ગુણો કહ્યા છે કે વર્ણન ન થાય. પ્રતાપની ટેક - અણનમતાને આજે પણ ગૌરવથી ઉન્નતમસ્તકે કહ્યું પણ છે કે - “ગંગાની રેતીને માપી શકે અને કેમ યાદ કરે છે - તે સમજાય તો આ વાત સમજવી અઘરી હથેલીખોબાથી સમુદ્રને ઉલેચી શકે તે જ્ઞાનના ગુણો જાણી નથી. સ્ત્રીને અલગ શૈયા તે તેનો અશસ્ત્ર વધ કહેવાય જે મરણ શકે. છતાં પણ જ્ઞાનના ત્રણ પ્રધાન ગુણ કહ્યા કે- “પાપથી કરતાં પણ વધુ દુ:ખદ લાગે. શાસનની રક્ષા ખાતર ફના થનારા નિવૃ, કુશલ-આત્મહિતકર માર્ગમાં પ્રવૃત્તિ અને વિનયની . મહાપુરૂષોનો યશ આજે પણ ગવાય છે. બાહ્ય આક્રમણોના પ્રતિતિ સ્વીકાર.' સમયે પોતાના જાનની પણ પરવા કર્યા વિના જિનબિંબ અને “વાઉ વિણિવિની, તણા પવિત્તી ય કુસલ ધમ્મસ ! જિનાગમનું રક્ષણ કરનારા પુણ્યવાનોથી જૈનશાસનનો વિણસ ય પડિવત્તી, તિત્રિ વિ નાણસ્સ કજ્જાઈ જયવંતો ઉજવલ ઇતિહાસ ભર્યો પડયો છે. જે આપણામાં / સંવેગ રંગશાળા, ૭૮૧૭.. પણ સાચી શાસન દાઝ, અનેરી ખમીરી-ખુમારી પેદા કરે છે. જેમ માંકડું દોરડા વિના સ્થિર રહી શકતું નથી તેમ મન વર્તમાન જગતમાં આવા જ મહાપુરૂષ એટલે પરમ રાધ્ધપાદ તે રૂપી મકડાને સમ્યજ્ઞાન રૂપી રસ્સીથી બાંધવામાં આવે તો તે પરમોપકારી પરમતારક પરમગુરૂદેવેશ પૂ. આ. શ્રી વિ રામચન્દ્ર સ્થિરાય છેઅર્થાત્ દુર્જય - અતિચંચલ એવું મન પણ જીતાય સૂ. મ. સા. ! શરીરનો નાશ તે મૃત્યુ નથી તે તો જન્મ તાને માટે તેણું છે. મજીને તેણે સઘળું જીતી લીધું. માટે જ શ્રી ઉત્તરાધ્યયન પરિવર્તન છે પણ યશનો નાશ તે જ વાસ્તવમાં મૃત્યુ છે. ગ્રહણ સૂત્રમાં શ્રી કેશી ગૌતમીય અધ્યયનમાં પણ કહ્યું કે- “એક મનને કરેલી પ્રતિજ્ઞાનો ભંગ તે જ યશનાશ છે. મરવું સારું પણ ગૃહીત જીતવા ની ચાર કષાય જીતાયા. તે ચારને જીતવાથી પાંચે | વ્રત-નિયમ-પચ્ચકખાણ - પ્રતિજ્ઞાનો લોપ-ભંગ કર વો સારો ઇન્દ્રિય જીતાઇ અને આમ દશને જીતવાથી બધા શત્રુઓ નહિ. સાજે - માંજે છૂટ રાખી નિયમ લેનારા આપ મને આ 3 જીતાય માટે મનને જીતવા પ્રયત્ન કરવો જરૂરી છે. દુનિયામાં શું વાત હજી નહિ સમજાય. ધર્મ જ પ્રાણત્રાણ - આધાર સર્વસ્વ જ્યાં નું શાન દેખાય છે ત્યાં મન નથી જ જતું. સાપ ગમે તેટલો | લાગે, 'પ્રાણેભ્યોડપિ ગુરુધર્મ:' આ ભાવના રોમ રોમમાં સુંવાળી સુકોમલ પણ કોઇ સ્પર્શ કરવા નથી જતું તેમ અહીં | પરિણામ પામે તો જ આ વાત આપણા જીવનમાં અાવે. યશ કરીશું અમન જીતાશે જ. તેવો પ્રયત્ન કરીએ તે જ ભાવના. | નાશ પછી માત્ર માણસ નહિ શબ જીવે છે. જૈન થઈને ‘હું (૩૩) કુતિ. ડસ્તિ?યશો નાશ', રાતે ખાઉં જ નહિ, અભક્ષ્યભણ. અપયપાન તો કરું ૦૮ નહિ, રણ શું છે? યશનો નાશ છે. ' જીવનમાં અનીતિ-અન્યાય-બેઇમાની કરું નહિ, ઇ-કમટેક્ષ યુ શબ્દનો અર્થ સૌ જાણે છે. જીવન-આયુષ્ય પૂરું આદિની ચોરી કરું જ નહિ'. ‘જે ભગવાનની આ માથે થાય અને શરીરમાંથી આત્મા ચાલ્યો જાય તેને સૌ મરણ કહે ચઢાવું, જે ભગવાનના-સદ્ગુર્યાદિના ગુણગાન જે મોં ગાઉં, એ છે. જલાનો નાશ નિયત છે .આવા તો મરણ આપણે સૌએ જે હાથે ભગવાનની પૂજા કરું તો જીવનમાં અનીતિ આદિ કાળાં અનાઈિ કાળમાં અનંતીવાર અનુભવ્યા છે. જ્ઞાનિઓ ગંભીર | કામો કઇ રીતના થાય?’ આવી જો ખુમારી આવે તો જ જૈનત્વ થી બની વાત આપણને સમજાવી રહ્યા છે તે પર ગંભીરતાથી પ્રગટે, ટકે અને ખીલે. ધર્મપણું પણ તો જ દેદીપ્યમ ન બને વિચાર કરીશું તો આપણને તે વાત યથાર્થ લાગશે. યશનો નાશ આવું ધર્મીપણું પેદા કરી સાચા યશના ભાજન રૂપ માપણો એ જ મરણ છે. વ્યવહારમાં પણ આબરૂ ખાતર પ્રાણ આત્મા ‘નમોસિધ્ધાણં' પદને પ્રાપ્ત કરનારો થાય અને સૌને આપના ઇતિહાસમાં અમર બની ગયા છે. જૈન માત્રને જૈન આવું સૌભાગ્ય - સામર્થ્ય મળો તે જ મંગલ કામના. છે પણાનું ધર્મી માત્ર ને ધર્મપણાનું ગૌરવ હોય અને તેને (૩૪) : શો: ? પૃયાસુતા'. 8 કલંકિત ખંડિત કરીને જીવે તો તે જીવતો પણ મૂએલો જ છે શોક શું ? હયાલુપણું' તેમ દુનિયામાં પણ કહેવાય છે. આબરૂ ખાતર શહાદતને મહામહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી ગણીવરે 8છે વહોરન કોનો તોટો નથી પણ ધર્મ ખાતર ફના થનારા ! સતી | જગતના જીવોને સાચા સુખ-દુ:ખનો માર્ગ બનાવતાં
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy