________________
*********************
સમાચાર સાર
ની નિશ્રામાં પૂ. માતુશ્રી કમલબેન દાતમલજી સાનીગરાના જીવિત મહોત્સવ નિમિત્તે પ છોડ સહીત ચિહ્નકા મહોત્સવ ચૈત્ર વદ ૬ થી ચૈત્ર વદ ૧૦ સુધી ભવ્ય રીતે ઉજવાયો.
*************** ******************
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૩૬/૩૭
અંતરિક્ષજી તીર્થ પૂ. આ. વારિષ્ણસૂરિજી મહારાજ પાંચ પાંડવ મુનિવરો માસર રોડમાં ઉપધાન તથા માલારોપણ પરિકર - પ્રતિષ્ઠા, ૨૫૦ આયંબિલ સાધક નિવજસેનવિજયજી પ્રવતક પદવી સમાર્ચત ૧૯ છોડ જમણું, છપ્પનદિકકુમારી સ્નાત્ર ૬૪ ઈન્દ્ર અભિષેક બિચ શાંતિસ્નાત્ર ૧૦૮ પાર્શ્વનાથ પૂજનો સમુહ ૩૦ એરાણા ૨૫૦ આયંબિલો ૪૦ ચંદનબાળા પાર્શ્વનાથ અઠ્ઠમો અભિનંદન સ્વામિ અમીઝરણા, હકાભ્રમણ ચમત્કારી વછરા તીર્થ ચિંતામણી પાર્શ્વ સંઘ યજ્ઞા, સ્પર્ધાઓ નંદુરબાર અલકાપુરમાં સમુહ સામાયિક આયંબિલો એકાસણા વિવિધ સ્પર્ધાઓ, સંધ્યાભકિત, પ્રાચનો સંઘપૂજનો ભાગ્ય ભકિત ડ્રો, તપસ્વી બહુમાન, કંપ વિશ્વ શાંતિ નિમિત્તે વ્રત તપ જપ અખંડ પાઠ કવવા ખામગાય પધારેલ જેમાં સમુહ નવપદ આયંબિલ ઓળી, કર્ણાટક કેશર આ. ભદ્રંકર સ. મ. પુષ્પત્તિષિ વિર વિમુ જન્મકલ્યાણક પ્રસંગે સિધ્ધચક્ર મહાપૂજન સામાયિક આયંબિલો પારણા બહુમાન થશે. શિરપુર અંતરિક્ષજી તીર્થ વસી તપ પારણા ત્યા સાધ્વી આત્મપ્રભાશ્રીજીની વર્તમાન તપ ૧૦૦ મી ઓળી પારલા ઉત્સવ શાંતિસ્નાત્ર આઈ ઉત્સવ પાર્શ્વનાથ પૂજન સ્વામિવાત્સલ્ય સાથે ઉજવાઈ. વિશ્વ કનિ તપ જો અખંડ પાઠ અભિષેક થશે હિંગોલીમાં શાંતિનાથ જિનાલયે પ્રતિષ્ઠ ઉત્સવ ૧૧-૫-૨૦૦૧ના નવ મધ્યપૂજનો ત્રત્રે સમયની નવકારશી ઓ સાથે ભકિત ભાવથી ઉજવાશે. હાથી, ધોડા, રથ, અશોક બેન્ડ રાજસ્થાનથી આવશે સંગીતકાર મીસીલાલ પાર્ટી વિધિકાર હર્ષદભાઈ રાજાભાઈ, પંત શાંતિભાઈ માલેગાંવ પધારશે સંપૂર્ણ આયોજન મનોજકુમાર શાંતિભાઈ માલેગાંવ પધારશે. સંપૂર્ણ આયોજન . મનોજકુમાર બાબુલાલ હરલ ગોવાવાલાના પ્રયત્નથી થશે અંતરિક્ષજી તીર્થ મરાઠાવાળા પ્રદેશમાં વ, પ્રભાવકો, પૂજ્યોએ ખાસ વિચરણ કરવું જરૂરી છે. કલ્પ સહીને ઈષ્ટ મેળવવું સાધુધર્મ છે.
-
અમદાવાદ, લક્ષ્મીવર્ધક – શ્રી જિનશાસન શણગાર સ્વ પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. ના શિધરત્ન પૂ. મુ. શ્રી પ્રશાન્તદર્શન વિ. મ. ની નિશ્રામાં ચૈત્રી ઓળીની આરાધના શ્રી સંધમાં ઉલ્લાસપૂર્વક થયેલ, ચૈત્ર સુદ ૧૧ નો સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિ.
******************:
૫૭
૮-૫-૨૦૦૧
મહોદયસૂરીશ્વરજી મ. ના આજ્ઞાવર્તિની પૂ. સા. શ્રી નિર્દેદરત્નાશ્રીજી મ. ના શાપુ સા. શ્રી ભકિતદર્શિતાશ્રીજી મ. ના વર્ષીતપની અનુમોદના સૌ. રેખાબેન તથા પ્રજ્ઞા તરફથી ગુરૂપૂજન તથ ૨-૨ રૂા. નું સંઘપૂજન કરાયેલ. પ્રતિક્રમણમાં પા - ૧ રૂા. ની પ્રભાવના થયેલ.
',
તેમજ પૂ. મુ. શ્રી પશાનદર્શન વિ. કે. ના સંસારી માતુશ્રી મંજાલાબેન રમણલાલની વર્ધમાન તપની ૮૯મી ઓળીની મંગલ પૂર્ણાહુતિની અનુમોદનાર્થે . સ. ૧૩ ના વ્યાખ્યાન બાદ ૧-૧ રૂા. સંઘપૂજન તથા “ ાઈ - બેનોના પ્રતિક્રમણમાં પણ ૧-૧ રૂા. પ્રભાવના કરાયેલ તથા ચરમતીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માના બિંબને સુંદર અંગરચના કરાયેલ.
.
જામનગર જીલ્લાનું પ્રાચીન તીર્થ શ્રી મોડપર
તીર્થ
અવશ્ય યાત્રાએ પધારો
જામનગરથી રોડ દ્વારા ૩૫ કિ.મી. પછી ડાબે હાથ ૯ કિ.મી. કુલ ૪૪ કિ. મી. રોડ રસ્તે અને રેલ્વે સ્ટેશન મોડપર છે ત્યાંથી ૧ કિ.મી. આ તીર્થ છે
શેઠ વર્ધમાન હૈ બંધાવેલું શ્રી કે પાર્શ્વનાથ પ્રભુજીનું પ્રાચીન જિન મંદિર છે તેની પાછળ ભવ્ય રંગ મંડપ બનાવી ત્યાં ૯૯ ઈંચના શ્યામ શત્રુ કેશરીયા આદિનાથજીની પ્રતિમાજી છે.
જામનગર ન્યુ જેલ રોડ દિગ્વિજય 1 નોટમાં શ્રી કુંવરબાઈ જૈન ધર્મશાળામાં ઉતરવાની અને ભોજનની સુંદર વ્યવસ્થા છે. (ફોન નં. ૬૭૯૯૧૬)
મોડપર તીર્થમાં ઉપાશ્રયો ધર્મશાળા ન । થયા છે ભોજનશાળા વાવાઝોડામાં ઉડી ગઈ છે તેનું બાં કામ ચાલુ છે ભોજન શાળાનું દાન ટાઈટલનું ાન ટાઈ લનું મળી ગયું છે.
પગા૨ીના ૪ ભાગ છે ૨૫ હજાર નક 1 છે તેમાં એક નામ આવી ગયું છે. રસોઈધરના ૫૧ હજ ૨ અને બે સ્ટોર રૂમના ૨૫-૨૫ હજારનો નકરો છે.
હાઈવે ઉપર આગળ ૧૪ કિ.મી. હ કાર તીર્થ ભવ્ય તોર્થ છે તેની પણ યાત્રાનો લાભ મળે છે.
************
શ્રી સુપાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ C/o. શ્રી વિમલનાથ જૈન દેરાસર, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર. ફોન : ૫૫૨૩૨૪
श्रीमहावीर जैन
***Table*******