SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ > શ્રમણ સંમેલનના કેદારોને સાદર સમર્પણ કકક કકક કકકકકકકકક કકક કકકક કકક્ષ કકકક કકકકક કકક કકકકક કકકક શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ અંક ૩૭/૩૭૦ તા. ૮-૫-૨૦૦૧ શ્રમણ સંમેલનના ઠેકેદારોને સાદર સમર્પણ સંવત ૨૮ ૪૪ માં શ્રમણ સંમેલન થયું જૈનસંઘના ૨૬મી જાન્યુઆરીએ કચ્છ તથા સૌરાષ્ટ્ર મોટાભાગના આ કાર્યોએ ભેગા મળીને જૈનસંઘને ભયંકર વિસ્તારોમાં આવેલા ભયંકર ભૂકંપે વેરેલી તારાજીથી સૌ હાનિકારક એવા ઠરાવો કર્યા. એમાંનો એક ઠરાવ દેવદ્રવ્ય માહિતગાર છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી અંગેનો હતો. ૨ ઠરાવ કેટલો બધો નુકશાનકારક હતો નાસ્તિકોના પણ હૈયા હચમચી જાય તેવો વેરેલો વિનાશ તેનો એ વ’ તે સુવિહિત સિધ્ધાંતપ્રેમી ઘણા | જેણે જોયો કે સાંભળ્યો છે તે સૌ બોલી ચૂકયા છે કે આવો આચાર્યભગવંતો છે અને શાસનપ્રેમ ગૃહસ્થોએ વિરોધ ભૂકંપ અમારી જીંદગીમાં કયારેય જોયો નથી જો કે કર્યો હતો પણ એ વિરોધને કોઈ કાન ધરવા તૈયાર નહોતું આપણા જૈન સંઘે તો કચ્છના ભૂકંપને પણ ટપી જાય જો કે એ ઠરાવનો કયાંય ખાસ અમલ થયો ન હોવાથી | તેવો ભૂકંપ ૨૦૪૪ માં વૈશાખ સુદ ૬ ના રાજનગરની આજે તકલીફ નથી પડી. જો કદાચ વિરોધીઓના | ભૂમિ પર જોયો છે જેના કારણે સમગ્ર જૈનસંઘોની વિરોધને દબાવર | તેનો અમલ કરવા માટે કમર કસીને ઈમારતો હલબલી ઉઠી હતી. ફરજીયાત અમત કરાવ્યો હોત તો આજે લમણે હાથ કચ્છના ભૂકંપે કેટલી માનવ ખુવારી કરી, કેટલું દેવાનો વારો આ યો હોત એમાં બે મત નથી. અને હવે આર્થિક નુકશાન થયું, કેટલા અનાથ થયા, કેટલા મોડે મોડે પણ એ ખ ઉઘડતી હોય તો એવા ઠરાવોને રદ | ઘરવિહોણા બેઘર બની ગયા તેથી તો સમગ્ર ગુજરાત - કરવાનો ઐતિહા એક નિર્ણય સંમેલનના હયાત વકીલો લે હિન્દુસ્તાનના લોકો માહિતગાર છે. પણ કેટલા દેરાસરો તે અતિ અતિ આવશ્યક અને જરૂરી છે. જમીનદોસ્ત થયા, કેટલી મૂર્તિઓને નુકશાન થયું વગેરે " એ ઠરાવ , દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાને અર્થે ઘણી | નુકશાનની જાણકારી તો હવે બહાર આવશે ત્યારે ખબર જાતની બોલીએ નો સમાવેશ કલ્પિત દેવદ્રવ્યમાં કરીને પડશે. સૌરાષ્ટ્રમાં પણ સંખ્યા બંધ જિનમંદિરો, ઉપાશ્રયો દેવદ્રવ્ય કે જે જિર્ણોધ્ધારઆદિમાંજ વાપરવાની શાસ્ત્રીય અને શ્રાવકોના ઘરો તૂટી ગયા છે. મર્યાદા હતી તેન મૂળ પર ઘા મારવા સમાન હતો. પૂ. આશરે સોએક જિનમંદિરોમાંથી મોટોભાગના ૫. ચન્દ્રશેખર વિ. મહારાજે અને તેમના સમુદાયવર્તીઓ જિનમંદિરોને ઘણું નુકશાન થયું છે. અમુક જ દેરાસરો તે આ ઠરાવ અ લ કરાવવા ઘણા ઘણા પ્રયત્નો કર્યા. એવા હશે જેને સામાન્ય મરામત કરાવવાથી ઉપયોગમાં પુસ્તકો સ્પેશ્યલ બહાર પાડયા. ભગવાનનું દ્રવ્ય લઈ શકાશે. બાકી ઘણા દેરાસરો એવા છે કે જેને ફરી ભગવનાની આંગો – પૂજા વગેરેમાં છૂટથી વાપરવા ના, પાયામાંથી જ જિર્ણોધ્ધાર કરવો પડશે. આ બધા મહાપૂજાઓ વગે. રચાવીને દેવદ્રવ્યને પુરૂજ કરી નાખવા જિનમંદિરોનું કોણ ? જે જૈન સંઘ પાસે કરોડો રૂપિયા જાણે વટનો પ્રશ્ન બનાવી દીધો હતો. એક બાજુ આવા | દેવદ્રવ્યના છે તે કોઈએ વ્યકિતગત આપેલી બક્ષીશ નથી. વિચારો જોરશો થી પ્રચારીત કરાયા. બીજી બાજુ, પરાપૂર્વથી ચાલી આવતી સુંદર પ્રાણાલિકા - ચઢાવા, વીસમી સદીના અજોડ શાસન મહાપ્રભાવક બોલાવાની પ્રથા છે તે છે. આપણા પૂર્વકાલીન - સિધ્ધાંત-દેવદ્રવ્ય રક્ષક એવા અણનમ સેનાનીએ આ દીર્ધદ્રષ્ટા એવા જિનશાસનને વરેલા જૈનાચાર્યોએ જે પ્રથા ઠરાવ સામે લાલબત્તી ધરી હતી. આવા વિચારોનું શરૂ કરી તે કેટલી યર્થાથ છે અને ટંકશાળી છે તે આજના) શાસ્ત્રીય રીતે ડન કર્યું હતું. જૈનસંઘને જાગૃત કર્યો સંજોગોમાં દેખાય છે. હતો. દેવદ્રવ્યનું તો રક્ષણ કરી આ નિધિના રોજ દર્શન જો પ્રભુભકિતના નામે મહાપૂજાઓ રચાવી કરવાનું કહેતા. અને આપદ્ સંજોગોમાં જ તેનો ઉપયોગ રચાવીને એ નિધિને ખલાસ કરી નાખી હોત તો આજે કરવાનું કહેતા એ મહાપુરૂષના આવા શાસ્ત્રસંમત એવો કયો જગડુશા જેવો દેનવીર અને ભડવીર છે કે વિચારોને આજે “ટલા બીરદાવીએ તેટલા ઓછા છે. કચ્છના સીત્તેર જેટલા મંદિરોને ૩૫ કરોડ ખર્ચીને ઉભા જ ર ક ક ક ક ક ક કકકક કકક કકક કકક કકક ૫૭૧ કકકકક કકક કકક કકક કકકકકક કકકકક !
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy