SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જ લાલબાગમાં નાણનું મંડાણ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૯ વર્ષ: ૧૩ * અંક ૩૬-૩૭ * તા. ૮-૫-૨૦૦૧ પુગલ વોસિરાવવા અને બારવ્રતાદેિના ઉશ્કરણ માટે લાલબાટામાં બાણશું મંડાણ કાર્તક સુદ ૧૦ ના દિને માધવબાગના વિશાળ | દરેક ક્રિયા પૂ. આ. શ્રી વિજય કીર્તિ શ સૂ. મહારાજ, પટાંગણમાં જ્યારે નાણનું મંડાણ થયું ત્યારે વાતાવરણ વિરતિ || પૂજ્ય આ. શ્રી વિ. ગુણયશ સૂ. મ. સા. ની નિશ્રામાં બુલંદ ધર્મના જયનાદવાળું બનવા પામ્યું. એવા અદ્ભુત માહોલમાં અવાજમાં સમજાવટપૂર્વક કરાવેલ, અપ્રતી ભાવો પ્રગટેલ. ૫૫૦ થીય વધુ ભાઇ-બહેનો-બાળકોએ ચાર કલાક ચાલેલ પુણ્યપ્રકાશના સ્તવનો દ્વારા આરાધનાનો માહોલ આ આત્માને પવિત્ર કરનાર ક્રિયામાં ભાગ લીધો હતો. આ ઉભો કરાયો જેમાં કોકિલકંઠી દક્ષેશભાઇએ જબરો સૂર પૂર્યો | આરાધના માટે મિનિમમ એકાસણું ફરજિયાત હતું છતાં ઘણા હતો. સાડા આઠ વાગે શરૂ થયેલ ક્રિયા )ક એક વાગ્યા ભાવિકોએ આયંબીલ- ઉપવાસ આદિ તપ કર્યો હતો. આસપાસ પૂર્ણ થવા છતાં સૌનો ઉલ્લાસ વધતો જ રહ્યો ઘણાં નાનાં બાળકો સમજણપુર્વક ક્રિયા કરતાં હતો. સૌને સંઘના વિવિધ ભાઇઓ તરફથી. ૧૦૦ - ની જોવાયાં હતા. પ્રભાવના કરાઇ હતી. આ પ્રસંગે સુન્દર જીવદયાની ટીપ પણ | શરૂઆતમાં સવા સેર ચોખા અને રૂપાનાણાનું ચતુર્મુખ થયેલ. ક્રિયા બાદ એકાસણા કરનાર ૪૦૦ થી વધુ ભાવિકોને પ્રભુજી સમક્ષ સમર્પણ કરી ત્રણ પ્રદક્ષિણા આપ્યા બાદ લાલ બાગની વાડીમાં ખૂબ જ ભાવભકિત ર્વક એકાસણું શ્રીફળ અપર્ણ કરી આ ક્રિયા પ્રારંભ કરાય છે. સામાયિકનાં કરાવાયેલ. શ્રી બાબુભાઇ આદિ શ્રાવકોએ ખૂબ જહેમત શુદ્ધ વસ્ત્રો અને ચરવળો મુહપત્તીનો ઉપયોગ થાય છે. બહેનોને લીધી હતી. માટે મર્યાદા સચવાય એવી રીતે સાડી પહેરીને ક્રિયા કરવાની ઘણા નવા ભાવિકોએ ભવોભવનાં ૫ ૫ પુગલોને મનું સૂચના હતી જેનો સુંદર અમલ થયો હતો. વોસિરાવી આત્માને હળવો કર્યો હતો ત્યારે બીજા અનેક I આ ક્રિયા માટે ગોડીજી દહેરાસરની નાણ (ચાંદીનું ભાવિકોએ બાર વ્રતો તેમજ વિવિધ તપોનું ઉચ્ચરાગ કરી વ્ય ત્રિગડું) લાવવામાં આવેલ. જેને સુંદર પુષ્પોથી જીવનને વિરતિમય બનાવ્યું હતું. આ ક્રિયા માટે માધવબાગમાં જાવવામાં આવેલ. ખૂબ જ સારો મંડપ બનાવાયેલ. ' ધર્મની વાતોને ગોરખધંધા કહેનાર જ તેલના મિલમાલિકની કુદરતે અડધી મિનિટમાં સાન ઠેકાણે લાવી દીધી ભૂમ માં એક પ્રતિષ્ઠિત તેલના વેપારી છે. તેમના કહેવા પ્રમાણે તે નાસ્તિક | કહીને મઝાક ઉડાવતા હતા. પણ કુદરતે તેમને દોઢ જ મિા તટમાં પાયમાલ છે ને દાન-ધર્મમાં માનતા નહોતા. ભૂજના સાવ જમીનદોસ્ત થઇ ગયેલ | કરી દીધા. તેઓને પોગરાહત કેમ્પમાં ખીચડી-કઢી ખાવ જવું પડ્યું. ભી જારની બહાર ધૂળ તેમજ શબને કારાગે જીવાણુઓથી બચવા મોં પર આ તેલ મિલના શેઠની શરમીંદગી બેવડાઈકેમકે રવર્ષે તે ઝોળી ૩માં બાંધીને તે લાચાર આંખો સાથે ફરતા હતા. તેના ગોડાઉનમાંથી-૨૬ | લેવા આવતા સંતોને લગભગ ઉતારી પાડતા હોય તેમ કારો આપતા જાનુઆરીએ જ રૂા. ૧૬ લાખના તેલના ડબ્બાઓ લૂંટાઇ ગયા. એક | રહેતા હતા. C ઓફ મીલ સાફ થઇ ગઇ ને આપ્તજનો પણ ગુમાવ્યા છે. તેની નુકશાનીનો પણ તેણે તરત જ તેની આત્મ સુધારણાની તક ઝડપી લેતા કહ્યું કે કુલક પચ્ચીસેક લાખ રૂપિયા છે. સદ્નસીબે એક નાની ઓઇલ મિલ ને તમે જેટલાને રાહત કેમ્પમાં ભોજન આપવું હોય એટલું એ પો. નિયમિત - ગોડીન અકબંધ છે. જ્યારે તેઓ તેલના લાખોના સોદા કરી રાજાપાઠમાં | રીતે હું ૧૨૫ તેલના ડબ્બાઓ મોકલતો રહીશ.” આજે પણ તે તેલનો - હતા ત્યારે એક પાઇનું પણ દાન કરે નહીં. કેટલાક વર્ષોથી દર ૧૩ પૂરવઠો પૂરો પાડે છે ને બીજી શકાય તેટલી મદદ મેળવવા અન્ય મિત્ર જાન્યુઆરીએ આ રીતે સંતો ઝોળી લેવા જાય ત્યારે આ તેલના માલિક વેપારીઓ પાસેઝોળી ફેલાવવાીકળે છે. “મણ કરશો” કહી વિદાય આપતા. બીજે વર્ષે તેના પુત્રએ મઝાક કરતા હોય રા ૧૦ આપ્યા હતા તેમની જાતિ કે અન્ય નાનીમોટી ચેરીકા | ધરતીકંપથી તમામ રીતે નંખાઇ ગયેલા આ શેઠ કહે છે કે હવે કમાઉ ઈ. પણ નહીં. સંતોને ધર્મની વાતોની તેઓ બધા ગોરખધંધાવાળા છે તેમ | તો પણ કોના માટે ? (ગુજરાત સમાચાર). ?
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy