SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કર કર કડક કકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકક કકકકકક કકક 1.3ષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ? શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩ ૦ અંક ૩૭ ૩૭ તા. ૮-૫-૨૦૦૧ ગયા ! સામે રાજ છે એટલે ગભરાઈને કંઈ આપણા | સાંભળવા મુજબ કેટલાંક સમય પહેલાં ગોડીજી ભગવાનની આશાતના થવા ન દેવાય. ઉપાશ્રયમાં સ્લાઈડો બતાવવાના હતા અને નાટકો L' જાઓ ! આજે તો સરકાર કતલખાના ચલાવવા ભજવવાની હતા. પરંતુ ત્યાં ચાતુર્માસ સ્થિત ડહેલાવાળા તને લોક કલ્યાણના કાર્ય તરીકે ગણાવે છે.. આપણાથી આચાર્ય શ્રી રામસૂરિજીએ જોરદાર વિરોધ કર્યો એટલે તેમાં સંમતિ અપાય ? વર્તમાન રાજ્યની સ્થિતિ બહુ બધું અટકી ગયું. તે વખતે મેં આ. શ્રી. રામસૂરિજીને વિચિત્ર છે. આપણે તો આપણી સાચી વાત કોઈપણ હૈયાથી ધન્યવાદ અને અંતરથી અભિનંદન આપ્યા હતા રીતે વિરોધની સહીઓ - ઠરાવો આદિથી તેમને અને એક ભાઈ સાથે મોઢેથી પણ અનુમોદના જણાવેલ. જણાવવી છે. કોઈપણ વિરોધીઓ જો મારી પાસે બુધ્ધની ફીલ્મ ઉતારવા સામે બૌદ્ધો વિરોધ કરે. સમજવા આવે તો તેને સમજાવવા હું તૈયાર છું. મહમદ પયગમ્બરની ફીલ્મ ઉતારવા સ મે મુસલમાનો પાદ્રષ્ટિનો સ્વીકાર - લૌકિક દ્રષ્ટિનો ત્યાગ અને | વિરોધ કરે. ગાંધીજીની ફીલ્મ ઉતારવા સામે નહેરૂએ સરકારથી કરવાનું નહિ ? પણ વિરોધ કરેલ અને એ બધી ફીલ્મો અટકી જાય અને | એક ભાઈ થોડાં સમય પહેલાં મારી પાસે આવેલ. જૈનોને ભગવાનની ફીલ્મ ઉતરે તેમાં જરાયે દુઃખ કે | કે મને કહે સાહેબ ! આપ અને અન્ય આચાર્યો ભેગા આઘાત ન થાય ? જો અમે બધા સાધુઓએ એક થઈ કલી આપણી રીત મુજબ ઉજવણી કરવા અંગે નિર્ણય શાસ્ત્ર ચક્ષુને સ્વીકારી લીધી હોત તો આ ગરબડ ઉભી કરીને તે મુજબ કરો અને તે માટે આપ બધા ભેગા જ ન થાત ! બાકી ઘોર હિંસા કરનારી કતલખાનાને ધાઓ ! પણ લોકકલ્યાણનું કારણ ગણાવનારી અ. લોકકલ્યાણને નામે લોકોનો નાશ થાય તેવા કાર્યો કરન રી આ સરકાર મેં કહ્યું જાઓ ! ભેગા મલીએ પણ આ ત્રણ વાતો તો ભગવાનનું નામ લેવા માટે પણ શી રીતે લાયક ધ્યાનમાં રાખવાની. સરકારે નીમેલ રાષ્ટ્રીય સમિતિ, ગણાય ? માંસ ખાનાર પણ માંસ ખાવું એ પાપ છે એમ ભારત જૈન મહા. મંડળના આશ્રયે રચાયેલ નિર્વાણ માનતો હોય તો તે પણ ભગવાનનું નામ લેવા લાયક છે. સમિતિ અને સુ. કસ્તુરભાઈ આ ત્રણનો અવસર આવે જો સરકારને ખરેખર ભગવાન ઉપર બહુમાન જાગ્યું વિરોધ કરવાની તૈયારી હોય તો હું બધા સાથે ભેગો બેસવા તૈયાર છું. ત્યારે તે ભાઈ મને કહે- સાહેબ ! હોય તો પાપના કાર્યોને પાપ માની હિંસામાં શકય ઘટાડો કરી ભગવાન પ્રત્યે બહુમાન પ્રગટ કરે. બાકી અત્યારે જે આપે તો તલસ્પર્શી વાત કહી. હું બધાને મળી આપની રીતે ઉજવણીની તૈયારી થઈ રહી છે તેનો તો જોરદાર વાત જણાવું છું. એમ કહીને તે ભાઈ ગયા. લગભગ વિરોધ કરવો જ પડે તેમ છે. ૧૦ માસ થઈ ગયા તે વાતને ફરી એ ભાઈ મારી પાસે આવ્યા નથી.' કાઠીયાવાડમાંથી રાજકોટ - જામનગર આદિ મોટા ગામોના સ્થાનકવાસી, સંઘોએ પણ વિરોધના અમારી તો એક જ વાત છે. કોઈ સાથે ભળવા - ઠરાવો કરીને સરકારને મોકલેલ છે. અમારા બધા સાધુ મળવા – વિચારણા કરવા કોઈપણ સમયે અમે તૈયાર જ - સાધ્વીઓની પણ વિરોધની સહીઓ કરાવીને અમે છીએ. માત્ર એક જ વાત ધ્યાનમાં રાખવાની કે- બધું મોકલવાના છીએ. તમો પણ બધા વિરોધની સહીઓ શાસ્ત્રને આગળ રાખીને કરવાનું છે. શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને મોકલો. આ લડત છેવટના પરિણામ સુધી ચાલુ વિચારણા કરવાની - લૌકિક દ્રષ્ટિએ નહિ અને રહેવાની છે. ભગવાનના શાસનની આશાતના રોકવા સરકારથી ગભરાઈને પણ નહિ. આ વાત ન ભૂલાવી અને ભગવાનના શાસનની શકય પ્રભાવનાદિ કરવા જોઈએ. આપણે જે કાંઈપણ કરીશું તેમાં આપણા આત્માને તો 1 સભા : સાહેબ ! ભગવાનની ફીલ્મ ઉતરવાની છે એકાંતે લાભ જ છે. તમો સૌ સાચી હકીકત સમજી એમાંથી અમુક ભાગ તો ઉતરી પણ ગયો છે. સત્યનો સ્વીકાર અને વિપરીતનો ત્યાગ કરનારા બની 1 ઉત્તર : મને બધી ખબર છે. હમણાં આપણે આત્મકલ્યાણ સાધો એ જ શુભાભિલાષા. આપણો વિરોધ જોરદાર બનાવીએ. એ બધું અટકાવશું. કકક કકક કકક કકકકક કકકક કકક કકકક કકકર ૫૫ કકક કકકક કકક કકક કકકકકકક કકકક
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy