SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ની રાષ્ટ્રીય ઉજવણી એટલે જૈન સિદ્ધાંત ઉપર વજપાત શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩ : અંક ૩૪/ ૩૫ - તા. ૧૭-૪-૨૦૦૧ ? નીવડશે. દેશી-વિદેશી સહેલાણીઓ આ ક્ષેત્રોમાં ખેંચાઇ | () ૧૦ લાખથી વધુ ઇન્કમ ધરાવનારા ધાર્મિક કે 3 આવશે. તે તીર્થોને સાધનાનું સ્થળ નહિ રહેવા દે. અફસોસ ! અધાર્મિક તમામ ટ્રસ્ટોએ તેમના હિસાબ દૈનિક સહેલગાહનું સ્થળ બનાવી દેશે. પત્રોમાં જાહેર કરવા પડશે. તીર્થક્ષેત્રોને પવિત્રક્ષેત્ર' જાહેર કરાવવા માત્રથી સંતોષ (૧) જમા થયેલી રકમ પર પણ ૧૦ વર્ષ સુધી જે ટેક્ષ અનુભવનારો વર્ગ ઝાંઝવાના નીરની ઝંખનામાં રાચે છે. નહતો લાગતો તે હવે ૫ વર્ષથી લાગુ પડશે. વસ્તુત: તીર્થોની આધ્યાત્મિકતાના જતન માટે - જૈન (૧૯– સ્પેશ્યલ ટ્રેનો દોડાવાશે - પણો શ્રમણો સાથે પરામર્શ કરીને એક પારદર્શી કાર્યક્રમ અમલમાં જેનોના જ પૈસા મૂકવો જોઇએ. ૧. ટિકિટભાડું જૈનોનું તમામ ખર્ચા જૈનોના અને છતાં જૈનો (૧- શું કેટલાક તીર્થોના વિકાસ માટે સરકારી માટે સ્પેશ્યલ ટ્રેનો દોડશે. તો ગર્વ અનુભવશે આ ૨૬૦ | બોર્ડોની આવશ્યકતા ખરી ? ની ઉજવણીના જૈન ફિરસ્તાઓ ! ધન્યવાદ છે તેમની . કોઇ કરતાં કોઇ જ નહિ. કશી જ નહિ. બુધ્ધિને ! જેનો શું કાયર બની ગયા? નિર્બળ - નિધન બની ગયા? | ૨. શું જૈન તીર્થો ભણીની સ્પેશ્યલ ટ્રેનો સર કાર મફતમાં 2 શું તેઓને પોતાના તીર્થોના વિકાસ માટેય પરાવલંબી બનવું દોડાવશે ? કે તેમાં ય ખિસ્સા ભરતી જશે ! પડશે? કે સરકારી બોર્ડોની સ્થાપનાની માંગણી કરવી પડે!' ૩. શું દોડનારી સ્પેશ્યલ ટ્રેનોમાં અભક્ષ્ય ખાનપાન નહિ જ છે ૨. ન તીર્થોના વિકાસ માટે સરકારી બોર્ડોની સ્થાપના પીરસાય ? રાત્રિભોજન નહિ કરવા દેવાય ? કોઇ ખાત્રી કરાવવી એટલે તીર્થોની માલિકીમાં સરકારના હસ્તક્ષેપને મળી છે ખરી? આમંત્રણ પત્રિકા લખવી! શું સરકારના હસ્તક્ષેપને નોતરવા | ૪. આવી સ્પેશ્યલ ટ્રેનો પર પણ ભગવાન મહાવીર તીર્થ વિકાસના બોડ બનાવવાના ? એક્ષપ્રેસ' જેવા નામો લખાશે! જે ૩. પ્રરકારી બોડૅના સભ્યો અને અધ્યક્ષો એવા માનવો બનશે, છ એ જીવનિકાયોની ઘોર હિંસા દ્વારા ચાલી શકતી ટ્રેનો જે માનવો નાસ્તિક હશે ! અનાત્મવાદી હશે ! તેઓ પર પરમાત્માનું નામકરણ કરવું તસુભાર પણ યોગ્ય નથી. કર્થોનો વિકાસ કરશે કે વેપાર ? આવી સ્પેશ્યલ ટ્રેનો શું માત્ર જૈન તીર્થભૂમિઓની જ યાત્રા | તીર્થભૂમિઓનો વેપાર કરવા માટે તીર્થ વિકાસના બોડૅ રાવશે? કે પછી પર્યટન સ્થળોની પણ મુસાફરી કરાવશે ? થાપાવવા ? આમાં યાત્રિકોની આધ્યાત્મિક ભાવનાઓનો મૃત્યુઘંટ ન તીર્થોના વિકાસ માટે જો સરકારી બોર્ડોની સ્થાપનાને વાગી જશે. વીકારી લેશો, તો તીર્થની એકે કે ધાર્મિક બાબતમાં જૈનો, પોતાના લોકોત્તર ધર્મ માટે આત્મ ગૌરવની ભાવના સરકારની દખલગીરી પ્રવેશતી જશે. જૈન તીર્થોની કરોડોની ખોઇ બેઠા છે. જૈનોનું આત્મ ગૌરવ જલ્દીથી cજાગર થાય વિદ્રવ્યની અકસ્માતો તરફ આ બોર્ડની નજર બગડશે. એ માટે ભગીરથ પુરૂષાર્થ જરૂરી છે. બાકી આગેવાનો પણ આ માટે તીર્થના વિકાસ બોર્ડો બનાવવાના? શેહ શરમ માનપાન અને લાઇટમાં આવવા શું કરશે તે પ્રશ્ન છે ૫. સરકારની નજર દેવદ્રવ્યના કરોડો રૂપીયા પર પડી છે. ટ્રસ્ટ છે. તેમને જે શ્રદ્ધા થઈ જાય તો આ જૈન સંઘ અને જૈન રકટનો કાયદો ઘડીને એક ઝાટકે એ રકમ જપ્ત કરી લેશે. | સિદ્ધાંત ઉપર આક્રમણ ન આવે. અર્થના વિકાસ માટેના બોર્ડો બનાવવાની જાહેરાત આ| ૨૦- ભગવાન્ મહાવીરને “વિશ્વપુરુષ' ગણવાની) માટેની જ એક ભેદી ચાલ છે. આજીજી કરવા શું યુનેસ્કો પાસે ઘૂંટણિયા| આ દિશામાં સરકારે પા-પા પગલી ભરવાની શરૂઆત કરી દીધી છે. ટેકવવા જરૂરી છે ? ભારત સરકારના વિત્ત મંત્રી શ્રી યશવંત સિંહાએ ૧. માનો યા ના માનો. પરમાત્મા વિશ્વમાત્રના નાયક છે. જે ૦૧-૨૦૦૨ના બજેટમાં આનું સૂચન કરે તેવા પ્રસ્તાવો સ્વામી છે. પરમ ગુરુ છે. વિશ્વપુરુષ નહિ, બ્રહ્માંડપુરૂષ છે. 3 ખલ કરી દીધાં છે. wwજી ૫૪૦
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy