SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ જે ૨૬૦૦ * રાષ્ટ્રીય ઉજવણી એટલે જૈન સિદ્ધાંત ઉપર વજપાત શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ અંક ૩૪ ૩૫ તા. ૧-૪-૨૦૧ ? જ દુર્ભાવનો જવાળામુખીશું નહિં જાગી જાય? પૂરી સંભાવના (૧૧– શું સરકાર ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચશ3 છે એની, એમ થતાં જૈનો એક વિશાળવર્ગની વૈરભાવનાના ખરી? શિકાર બની જશે. ૧. ના, સ્વતંત્ર ભારત વર્ષના ૫૦વર્ષનો ઇતિહાસલ્લી આંખે 3 ૫. કેદીઓને મુકિત અપાવવાની ચેષ્ટાના જો વિપરીત જોનારો માનવી હૃદય પર હાથ મૂકીને કહી દેશી પ્રત્યાઘાતો પડ્યા તો જૈનોના મિત્ર જેવી દેશની વિરાટ ભગવાન મહાવીરના ૨૬૦૮ માં જન્મ કયાણકની હિન્દુ કોમને જેના માટે દેષ નહિ જાગે ? વિચારજો. ઉજવણી માટે સરકારે ૧૦૦ કરોડના ખર્ચની કરે ની જાહેરાત (૧૦-- શું વનસ્થલીઓના વિકાસનો કાર્યક્રમો એ નર્યો દંભ છે. રાજકીય લાભ ખાટવા માટેની ફક્ત આ જાહેરાત છે. યોગ્ય છે ? આ ૧૦૦ કરોડની મુડીમાંથી કેટલાય ભ્રષ્ટા મારીઓના ૧. ના યાદ રહે ! શ્રમણ ભગવાન્ મહાવીર દેવે પૃથ્વી, પાણી, ખિસ્સા ભરાશે. ન જાણે? મૂળ રકમના કેટલા ભાગનો અગ્નિ, વાયુ અને વનસ્પતિ વિશ્વના આ પાંચે ય સુક્ષ્મ પણ સવ્યય થશે? તવોમાં જીવતત્ત્વનું પ્રતિપાદન કર્યું છે. ભગવાને વિના | ૩. ભૂકંપ, ચક્રવાત અને દુષ્કાળ જેવા આપત્તિ સમયમાં કા ણે વનસ્પતિને સ્પર્શવાની પણ ના કહી છે. ત્યારે વનો ગાંઠના કરોડો રૂપીયા ખરચીને દાનેશ્વરીઓ | અગ્રેસર વિકસાવવાની વાત, એય ભગવાનના જન્મકલ્યાણકની રહેનારો જૈન સમાજ એકાએક શું દીનહીન બની ગયો?કે ઉજવણીના પ્રસંગ પર, શું વ્યાજબી કહેવાય? સરકાર પાસેતે ૧૦ કરોડની માંગણી કરે? સર રીરકમમાં ૨. યાદ રહે ! ભગવાન મહાવીરદેવ પર્યાવરણવાદી ન હતા. તે લલચાય જાય ? ૪. આઝાદ ભારતના ૫૦ વર્ષમાં જૈન સમાજે સરકાર ને ચૂકવેલા છે તેઓ હતા પરમપદવાદી ! તેમને અંજલિ આપવાના નામે કરવેરાનો ૧0 મો હિસ્સો પણ થાય ખરો ? આ ૧૦ વૃક્ષો રોપવા, પર્યાવરણ રક્ષાની વાતો કરવી એ અતિશય કરોડ રૂપિયા? વિચારજો ? અનુચિત વસ્તુ છે. પરમાત્માના ધર્મને ભારે અન્યાય સરકારે જૈનોનું સન્માન કર્યું કે જૈનો સામે ટૂકડો ક્યો? ગુનરનારૂ આ કૃત્ય છે. ૫. વિત્ત અને સર્વ વિત્તિ મૂત્ર ૧ ૩. વાસ્થળીઓના વિકાસ કાર્યક્રમ દ્વારા વનસ્પતિકાયના આ ૧૦૦ કરોડ રૂપિયા ભગવાન્ મહાવીરના મર્મ પ્રચાર અસંખ્ય જીવોનું નિકંદન નીકળી જશે. પાછળ નહિ ખરચાય. જૈનોના પણ અનેક સંપદાયો અને રડતી આંખે શાકભાજી સમારનારો જૈન, જે હરગીજ ગચ્છોના સાધુઓને તેમના પ્રોજેકસમાં નાના નાના ટુકડા - ચલાવી નહિ લે. જેવી રકમો આપીને તેમના મોં સીલ કરી દેવાશે. પરિણામે વન સ્થળીઓનો વિકાસ કરીને એના મળી શકનારા સાધુસંઘનો એક વર્ગ સત્વહીન અને વધુને વધુ શિથિલાચારી લાકડાની ય કેટલાંય લાંચિયા માનવો દાણચોરી કરશે. જેનું બનતો જશે. કલંક વનસ્થળી વિકાસને સમર્થન આપનારા જૈનોનાં [૧૨– શું ફાઇવસ્ટાર હોટેલોમાં નોનવેજ સાથે કપ ળે ચોંટશે. ' જેનવેજ પીરસાય? વનસ્થળીઓને વિકસાવવી, એ દેશરક્ષાનું અને ૧. ના. આ કલ્પના જ ધરાર જૂઠી છે. સમાજરક્ષાનું કૃત્ય હોઈ શકે. અલબત્ત એ ધર્મનું કૃત્ય તો પહેલા નંબરની વાત તો એ કે જૈનો હોટેલો કે રેસોરન્ટોના નર્થ જ. સામાજિક કાર્યોને ધાર્મિક કૃત્યો સાથે કયારે ય 1 પગથીયા પણ ચડી શકતા નથી. ત્યાં પંચતારક હોટેલોમાં ભેળવી દેવાય નહિ. આથી ભગવાનું મહાવીર દેવના જન્મ જવાની વાત જ ક્યાં આવી ? મૂરું નાતિ વત: IITI કલ્યાણકની ઉજવણીના ઉપલક્ષ્યમાં વનસ્થળીઓ | ૨. પંચતારક હોટલોમાં નોનવેજ ની વાનગીઓ બે આવનારા રે વિકસાવવાની ઉક્ત યોજના ભગવાનના નામે હોય નહિ. રસોઇઆઓ જ જૈનવેજની વાનગીઓ બનાવશે શું તેઓ = = HIM IP
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy