________________
T૮દ |
CS
શ્રી જૈન શાસન (અઠવાડિક)
કથાહીક
| ખૂનખાર યુદ્ધ કરતાં દ્રાવિડ રાજા એકવાર પરિવાર દ્રાવિડ રાજા સફાળો જાગૃત થયો વિવેક દ્રષ્ટિ ખૂલી શ્રી, સાથે વનનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યાં. સાથે વિમલબુદ્ધિ સુિવલ્ય તાપસનો ખૂબ ખૂબ આભાર માનવા લાગ્યો. મીસ્વર પણ હતા. તેઓની સુચના મુજબ આખો કાફલો | ત્યાંથી જ દ્રાવિડ રાજાએ પોતાના નાનાભાઈ શ્રી સુવલ્યુ નામના તાપસના આશ્રમમાં જઈ પહોચ્યો. સૌ|વારિખિલ્લની ક્ષમાપના માનવા માટે પગ ઉપાડયો. આતાપસને નમન કર્યા. તાપસને વીંટળાઈ સૌ બેઠાં. વાયુવેગે વારિખિલ્લ રાજાને આ સમાચાર મળ્યા. કાંઈ જાર્ણવાની ઈચ્છા જણાતા તાપસે ઉપદેશ આપવાનું મોટાભાઈ ક્ષમાપના કરવા આવે છે તો મારે પણ ક્ષમાપના શ કર્યું.
કરવી જોઈએ. વારિખિલ્લજી દોડતાં મોટાભાઈની સન્મુખ
આવે છે. રસ્તામાં બીને ભેગા થયાં. સા સામી સાચા આ સંસાર સમુદ્ર કામ-ક્રોધ-માન-માયા-લોભાદિ |
દિલે ક્ષમાપના કરી. બન્ને એકી સાથે બોલી ઊઠ્યા ભાઈ ! જીજંતુઓથી ભરેલો છે. તેની હિંસાદિ પાપોમાં લપટાયેલો
તમે રાજ્ય સંભાળો. મારે રાજ્ય કરવું નથી હું આત્માનું જીગનરકાદિ દુર્ગતિઓમાં મહા દુઃખ ભોગવે છે. રાજ્યના
કલ્યાણ કરવા ઈચ્છું છું. આત્મ કલ્યાણ માર્ગે જાઉં છું. લોથી વશ થયેલાં જીવો ભયંકર યુદ્ધ કરીને નરકના દુઃખો ભોવવા ચાલ્યા જાય છે. યુગાદિ દેવના પુત્રો છો આપસ
બંનેમાંથી કોઈએ રાજ્ય લીધું નહિ પોતાના પુત્રોને આસમાં લડીને શા માટે પોતાની શક્તિનો ક્ષય કરો છો?
રાજ્ય સંપત્તિ સોપી બન્ને દિક્ષીત થયા. શું રાજ્ય તમારું થશે? શું તમારી કીર્તિ કાયમ રહેશે ?'' | | ઈષ્યની આગથી મોટા વૈર ઉત્પન્ન થાય છે અને તે
આગને ક્ષમાનું પાણી મળી જાય તો તે આગ કાયમ માટે - Tમાટે સમજી જાવ. પાંચ પચ્ચીસ જીંદગી ફોગટ ગુમાવી નહિ. તાપસના વચનથી અજ્ઞાન નિંદ્રામાં સુતેલો
બુઝાય જાય છે.
વિસેના..
• પૂણ્ય ૦
ગુણથી
ન્યાયથી મેળવેલી લક્ષ્મી શીલથી ઉત્તમ
રી ભરેલો મિત્રા ભકતથી ભીંજતો
પુરા | રોગ
હિત શરીર | આ પાંચેય પૂણ્ય પ્રભાવથી મળે છે.
વસુમતી..
સજજન માણસ આવું ન કરે
શું તમે આવું કરશો...? ગમે તેવા કડવા પ્રસંગો આવે તો ક્રોધ કરશો ? ગંભીર ભૂલ થઈ જાય તો પણ જૂઠ બોલશો?
હોટલની ચીજ વસ્તુઓ ખાશો? મસાલેદાર, ચટાકેદાર ચીજ ખાવાનો શોખ રાખશો ? ક્રીકેટ, નાટક, સિનેમા, ટી.વી. સીરીયલ જોશો ? નોવેલ કે અશ્લીલ વાંચનની આદત રાખશો ?
ના, ના આવું કાંઈ કરતાં નહિ. જો આવું કરશો તો જીવન બરબાદ થઈ જશે મળેલું જીવન સાર્થક કરવા માટે સુગુરૂઓના પડખા સેવવા શરૂ કરો
રરિમ....