SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 7 વર્ષ-૧૨ અંક ૧૦થી ૧૩ ૦ તા. ૨૧-૧૨-૯૯ ૮૫. બાલ વાટિકા : વિ શિશુ પ્યારા ભૂલકાઓ, | લવીંગથી થોડી કડવાશ ઉભી થતી દેખાશે. પણ તે કેન્મો જન્મના દુઃખોથી છોડાવશે. નાનપણમાં આપણ સૌને પાનના બીડા ખાવાનો શોખ હોય છે તે બીડાની વચ્ચે ખોસેલું લવીંગ પાનને છૂટું કરતું નથી - આ સત્યવાણી રૂપી પાનમાં ખુચેલું લવીંગ સુરઓ તેમાં રહેલો અન્ય મસાલો જ્યાં છે ત્યાં જ રહેવા દે છે. | પાસેથી મળે છે તો ચાલો... સુગુરુ પાસે જઈએ.Jઅને Mલવીંગના કારણે પાનનું બીડું શોભે છે. તેને મોઢામાં મુકવાથી | સત્યવાણી રૂપ લવીંગ આરોગી, આત્મામાં રહેલા ના મોઢાનો સ્વાદ સારો થાય છે. સ્વાદને તતડાવી બહાર કાઢી આત્માને શુદ્ધ બનાવીએ.. | તેમ શર્મરૂપી પાનના બીડામાં રહેલી સત્યવાણી લવીંગનું કામ કરે છે ધર્મરૂપી પાનમાં ખુપેલું લવીંગ ક્ષમારૂપી વીકારશો અજમીટના લનું કામ કરે છે. તેનાથી ઠંડક અનુભવાય છે. /પુષ્પ પાસેથી સુગંધતા સ્વીકારશો ? | આ ક્ષમાના કારણે દયા-રૂપી એલચી આદિ વસ્તુઓ બરાબર / પુષ્પ પાસેથી કોમળતા સ્વીકારશો ? ) બંધાયેલી રહે છે. સત્યવાણી રૂપ લવીંગના કારણે ધર્મરૂપી | ચંદ્ર પાસેથી શીતલતા સ્વીકારશો ? પાનનું બીડું હોભે છે. તેના આચરણને કારણે મન અને બુદ્ધિ શુદ્ધ અને સારો રહે છે. સુર્ય પાસેથી તેજસ્વીતા સ્વીકારશો ?) પાનમાં રહેલું લવીંગ તીખું હોવાથી જીભ ચચરે છે. સાગર પાસેથી ગંભીરતા સ્વીકારશો મોટું એકદમ સાફ થઈ જાય છે. ખાધેલા ખોરાકનો સ્વાદ દૂર પર્વત પાસેથી સ્થિરતા સ્વીકારશો થાય છે બીજે ખોરાક ખાવાની રૂચી જાગે છે. ગગન પાસેથી વિશાળતા સ્વીકારશો | આજ અવસ્થા સત્યરૂપી લવીંગની વાણીમાં જોવા મળે પૃથ્વી પાસેથી સહનશીલતા સ્વીકારશો છે સત્ય બધ ને કડવું લાગે છે ચચરે છે સત્યવાદીની વાણીથી કલ્પવૃક્ષ પાસેથી ઉદારતા સ્વીકારશો જન સમુદાય નારાજ થાય છે. વિરોધી બને છે પરંતુ સત્યવાદી વિરાગા પાસેથી રાગ છોડવાનું સ્વીકારશો ? તેઓને વિચ.૨ કરતો નથી સત્યવાણી રૂપ લવીંગ ખાવાથી અને ખવડાવવાથી સ્વ પરના આત્માનું હીત થાય છે. વધુને બાલવાટિકા પાસેથી સુસંસ્કાર સ્વીકારશો ? વધુ સત્યવાણી સાંભળવાનું મન થાય છે. જૈન શાસન પાસેથી શું સ્વીકારશો ? , શરીરના એક ભાગમાં વાગેલી ગોળી હોશીયાર ડોકટર રમિકા......As/ તાત્કાલિક ખોપરેશન કરીને બહાર કાઢે છે, છેદ કરે છે. ઓપરેશનને અસહ્ય પીડા પણ થાય છે તેમ કુમાર્ગે ચાલનારા ને આ સત્યવાણી રૂપ લવીંગ કડવું લાગે છે પરંતુ પહેલો : બહાર ધૂળ ઉડે છે. કુમાર્ગે ચાલનારાઓના હૃદયમાં રહેલા કષાય રૂપી વિષને બીજો : તે કદી અંદર ધૂળ ઉડતી જોઈ છે? બહાર કાઢવા માટે સત્યવાણી રૂપ લવીંગનું અમીપાન કરાવવું પડે જ તે વાણી કષાયોના થરોને છેદે છે. ઉલેચી ઉલેચી બહાર મનીયો : માડી માડી, બહાર અધધધ વરસાદ પડે છે. કાઢે છે જો તેને સત્યવાણી રૂપ લવીંગનો ઉપયોગ ન કરાવીએ મા : મનીયા, જો જે હમણાં અંદર પણ વરસાદ પશે. તો કષાય પી વિષ તેને અનેકવાર દુર્ગતિમાં પછાડશે. તેને (છત કાણી છે.) અનેક અસહ્ય દુઃખો સહન કરવા પડે છે. માટે સત્યવાણી રૂપ મનોજ બી. શાહ.. Uારા દાદા કીરિરરર
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy