________________
-
શ્રી જૈન શાસન (અઠવાડિક)
હજાર
છે કે દરરોજ થઇ રહી
| સર્ગ પરિવાર સફળ થયો એ દરેક રોજના ૫૦ શ્લોક | સન્માર્ગ પરિવાર કોતો. બે ભાઈઓ એક સાથે કોતરે, તેને એક ભાઈ વાંચીને
શ્રી સન્માર્ગ પરિવારે ઉપાડેલા આ કુતરક્ષાસંવર્ધન ગ્રંથસંભળાવે. બીજા બે ભાઈ પ્રફ વાંચી જાય એન છેવટે ચાર | અભિયાનમાં અનેક સંઘોએ જ્ઞાનદ્રવ્યમાંથી સુંદરતમ લાભ જણની ટુકડી ફરીથી એકડે એક પ્રફ વાંચી ગ્રંથને ઝીણવટથી લીધો છે. શ્રી શ્રીપાલનગર સંઘતો ખૂબ જ મોટી કહી શકાય તપસી જાય. આ રીતે તપાસી તૈયાર થયેલો ગ્રંથ મુંબઈ આવે એવી રકમ ફાળવી આ મહાકાર્યમાં સિંહભાગ - સહભાગ અને ચંદ્રશેખરભાઈ તથા ચિંતનભાઇ દ્વારા એનું રેન્ડમ ચેકીંગ | લીધો છે. અનેક પુણ્યાત્માઓ સ્વદ્રવ્યના લાખો રૂપિયા આ થાય આ રીતે ગ્રંથ જૈન સંઘની મૂડી બની જાય. આજના | શ્રુતસંરક્ષણ યજ્ઞમાં રેડી રહ્યા છે. કોઈ એક ગ્રંથ લખાવે છે તો દિવસે રોજના ૩૦૦૦ શ્લોક લખાય છે. મહિને ૯૦,૦૦૦ કોઇ પાંચ, કોઇ અગ્યાર અંગ મૂળ લખાવે છે કે કોઇ સટીક, શ્લોક અને વર્ષે ૧૦,૮૦,000 શ્લોકોનું લખાણ થાય છે. | કેટલાકને તો ૪૫ એ ૪૫ આગમ લખાવવાના કોડ જાગ્યા છે. આ તા વર્ષે કેળવણી વર્ગમાંથી બીજા ૩૫/૪૦ લહીયાઓ, છેવટે હજાર શ્લોક લખાવીને સામાન્યમાં પણ સામાન્ય તૈયાર થશે. તે પછી આ શ્લોક સંખ્યા બમણી થઈ જશે. આ શ્રાવકો આનો લાભ લેવા પડાપડી કરી રહ્યા છે તાડપત્રો મેળવવાની અને તેને કેળવવાની પણ અનેરી રીત | શ્રી સન્માર્ગ પરિવારે સર્વસામાન્ય જન પણ આ રસો છે. વર્ષના દરેક મહિનાઓમાં તાડપત્ર મળતા નથી. | યોજનામાં લાભ લઇ શકે એ આશયથી એક હજાર શ્લોક ચોમાસા બાદના ત્રણેક મહિનાઓમાં જ એ ભેગા કરી લેવાનું કોતરાવવાના રૂપિયા માત્ર ૨૫00 ના નકરો રાખ્યો છે. પડે છે. બંગાળથી લઈને આંધ્રપ્રદેશના પૂર્વભારતીય સમુદ્ર
સન્માર્યપ્રકાશન Mકિનારાના પટ્ટામાં જ આવા તાડવૃક્ષો ઉપલબ્ધ છે કે, જેનાં| ઠે. આરાધના ભવન, પાછીયા પોળ, રિલીફ રોડ, અમદાવાદ.
પત્ર લખાણ-કોતરણમાં કામે લઇ શકાય. ખરતાડ હોય તો તાડકક્ષ જ પણ એનાં પાદડા રફ હોવાથી લખવા - કોતરવા
વરસને વેરાન બરણ માનકામા હોય છે. શ્રીલંકા બાજુ શ્રીતાડ પણ હોય છે. એની છા ઉપર પણ ગ્રંથ લખી શકાય તેમ હોય છે.
એક સરસ પર્વત હતો. તેમાંથી અનેક ઝરણાં નીકળતા કેવી રીતે
હતાં જંગલના પ્રાણીઓ આ ઝરણાનું પાણી પીતા અને
પાણીમાં મસ્તી કરતા. એક દિવસની વાત છે. એક નાનકડાં ઝાડ પરથી ખરી પેલા તાડપત્રો ભેગા કરી એને
* | ઝરણાં આગળ એક વડું પાણી પીતું હતું. આ વખતે સહેજ એક ચોક્કસ સાઇઝમાં કાપી લેવાય છે. ત્યારબાદ એને
દૂર નીચે એક ઘેટાનુ બચ્ચું પણ પાણી પીતું હતું. ચોક્કસ વનસ્પતિના રસમાં ઉકાળાવામાં આવે છે. એ રીતે |
- ઘેટાંના બચ્ચાંને જોઇને વરૂના મોંમાં પાણી આવી ગયું. તૈયાર થયેલા પત્રને ઉધઇ કે અન્ય જીવાત નુકશાન કરી તેને થયું લાવ આ ઘેટાનો શિકાર કરી તેના માંસ ની મઝા માણું. શકતી નથી.
| આવું વિચારી તે ઘેટાના બચ્ચાની નજીક ગયું અને ગુસ્સે થઇ | ધાતુના ૯ - ૧૦” જેટલી લાંબી કલમથી પત્રો કોતરાય | કહેવા માંડયું, “કેમ તું આજે મારૂ પાણી બગાડે છે?” બિચારૂ છે. કલમનો એક ભાગ જાડો હોય, બીજો સોય જેવો | ઘેટું તો ગભરાઈ ગયું. “અરે વરૂભાઇ હું તમારૂ પાણી કેવી અહિયાળો હોય છે.
રીતે બગાડું? પાણી તો ઉપરથી નીચે આવે છે એટલે
તમારૂં બગાડેલું પાણી તો હું પીઉં છું.” IT તાડપત્ર પર કોતરણ થયા બાદ એના ઉપર તાડપત્ર
- “ચાલ તો પછી તે મને ગયા વર્ષે ગાળો કેમ ભાંડેલી ?” માટેની ચોક્કસ પ્રકારની સ્યાહી લગાડી સૂકવી પછી
વરૂ કહે. | એની ઉપર ભીનું કપડું ફેરવી દેવાય છે. જેથી ખાડામાં
એવું કેવી રીતે બને? મારો તો ગયા વર્ષે જન્મ પણ (કોમરણમાં) જ રંગ રહી જાય છે. જેથી વાચન સુલભ
|નો’ તો થયો.” ઘેટાંએ કહ્યું. “તો પછી એ તારો બાપ હશે.” બને તાડપત્ર ઉપર લખાણ કરવા માટે ખાસ અલગ જ|ી તો છેના બને ળી નાખ્યું
કહી વરૂએ ઘેટાંના બચ્ચાને પીંખી નાખ્યું. ફોર્મલાથી શાહી બનાવવામાં આવે છે, જે સંપૂર્ણ પણે નાશક
બોધપાઠ: બળીયા સાથે દલીલ કરવાથી જીંદગી રયણમુકત હોય છે.
| ખોવાનો વારો આવી જાય.
(ગુ.સ.) ooooooooooooooooooooooooooooooooo/S
જ
હોય, બીજો સોય જેવો
બગાડું? પાણી તો ઉર