SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ : અંક ૧૦ થી ૧૩ ૦ તા. ૨૧-૧૨-૯૯ ૮૩ | ગ્રંથો વહીવટદારોની બેદરકારીથી ખવાઈ ગયા, સડી | સંઘના સદ્ભાગ્યે એ પળનો ઉદય થયો. મુંબઈ - વાલકેશર | ગયા અને લોભિયા સાધુવંશધારી યતિઓએ વેત વેત| ભે. ક. કોઠારી રીલી. ટ્રસ્ટના પૂ. આ. શ્રી વિજય માપીને વિદેશીઓને વેચી દીધા. પૂ. આ. શ્રી| રામચંદ્રસુરીશ્વરજી આરાધના ભવનના આંગણે વિ. H. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના બનાવેલ ૧૪૪૪ ગ્રંથો | ૨૦૫૩ની સાલમાં જ્યારે પૂજ્યશ્રી એ ચાતુર્માસ કર્યું ત્યારે પૈકી માંડ ૫૦ ૦ ગ્રંથો આજે મળે છે. પૂ. શ્રી ઉમાસ્વાતિજી ત્યાંના રહીશ સુશ્રાવક ચંદ્રશેખરભાઈ શાહને પણ વાત મહારાજના બનાવેલ ૫૦૦ ગ્રંથો પૈકી માંડ ૪/૫ જ ગ્રંથો | સાંભળી આવા જ પુણ્ય મનોરથ પ્રગટેલા તેને અમ કમી આજે પ્રાપ્ય છે. બનાવવા તેમણે જ્યાં સુધી ૭૦ લહીયાઓ તૈયાર થઇ કાર્યરત સાડા ત્રણ કરોડ શ્લોક ન થાય, ત્યાં સુધી બધી જ મિઠાઇનો ત્યાગ કરીને પૂજ્યશ્રીના કૃપાશીર્વાદ મેળવી પુરૂષાર્થ પ્રારંભ્યો. સંઘસન્માર્ગદકિ ' પૂ. આ. શ્રી હેમચંદ્રાચાર્યજીના બનાવેલા સાડાત્રણ કરોડ શ્લોકો મ = ૯૦૦ વર્ષના ગાળામાં કયાં ગયા, કોઇને પરમતારક ગુરૂદેવ પૂજ્યપાદના દે. શ્રી વિશ્વ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની દિવ્યકૃપાથી તે | પતો નથી. આજે માત્ર સવાલાખ શ્લોક પ્રમાણ ગ્રંથ મળે સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ. દેવ શ્રીમદ્ વિમ છે. પૂ. ઉપાધ્યાયશ્રીજી યશોવિજયજી મહારાજાના બનાવેલ | મહોદયસૂરીશ્વરજી મ. સા. ના પરમ આશીર્વાદથી ત: | સેંકડો ગ્રંથોના ઉલ્લેખો મળે છે. પણ ગ્રંથો તો માત્ર વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આ. દે. શ્રી વિ. ગુણયશ ગણ્યાગાંઠયા જ ઉપલબ્ધ રહ્યા. માત્ર ૩૦૦ વર્ષ જેટલા ટૂંકા મ.સા.ની પાવન પ્રેરણાથી એમાં સફળતા મળી અનેક ગાળામાં આવો વિનાશ સર્જાયો એનું કારણ જ્ઞાનની ઉપેક્ષા મેળાઓ, સેમિનારો, પ્રદર્શનો ફરી વળ્યા અને એમની વેધક અને કાળનો પ્રભાવ જ કે બીજું કાંઈ? નજરે એક કારીગરને પકડી પાડયો. તાડપત્ર ઉપર આર્ટવી જ્ઞાન સંગ્રહ કેલેન્ડર - વલહેન્ગીજ બનાવનાર એ ભાઇ દુર - સુ. છતાં આપણા પ્રબળ પુણ્યોદય ભાંગ્યું તોય ભરૂચના | દેશના વતની હતા. તૂટી - ફૂટી હિંદીના અને અંગ્રેજી) ન્યાયે બચ્યું છે તે પણ એટલું બધું અઢળક છે કે એનો | માધ્યમે તેની સાથે વાતચીત કરી. એની કળાના નમુનાઓ લઇ આ અભ્યાસ કરીએ વાંચીએ તો આપણું જીવન પુરૂં થઈ જાય| આવ્યા. પૂજ્યોને બતાવ્યા. આગળ વાત વધારી. માણ પણ ગ્રંથ પુરા ન થાય, એટલો મોટો જ્ઞાનસાગર આજેય લેખનનું કાર્ય કરવા તૈયાર ન થયો. કારણ પૂછયું. એક કે I મોજુદ છે. જા યા ત્યારથી સવાર કરી એને બચાવવા, | જવાબ. આ કામમાં મને શું મળે? અમારો નુકશાનીનો ધંધો સુરક્ષિત કરવા, સંવર્ધિત કરવા અને આવનારી ભાવિ | થઇ જાય. અમારા આર્ટવર્કમાં અમને પૂરતા પૈસા મળે છે પેઢીઓના આસહિત કાજે એ વારસોને અવિરત વહેતું | હાથમાં આવેલ કારીગરને મૂકવો પાલવે તેમ ન હતું મો માંગ્ય રાખવાનું કામ શ્રીસંઘ જરૂર કરી શકે. જો થોડું આયોજનપૂર્વક| દામ આપ્યા, પૂરતું પ્રોત્સાહ આપ્યું. જૈન ગ્રંથોનો પરિચય આ અંગે કાર્ય કરાતો! કરાવ્યો, લેખન પદ્ધતિના સિદ્ધાંતો સમજાવ્યા, જરૂરી સાધન - પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ ઉપલબ્ધ કરાવી આપ્યા. ત્યારે માંડ માંડ એણે આ કામ વિજય કીર્તિયશર સુરીશ્વરજી મહારાજના પ્રવચનોમાં આવતા ઉપાડ્યું હતું, પાર્ટ ટાઇમ માટે જ! કામ કર્યું, ઘણી ભૂલો હતી એક યા અનેક રૂપે અનેકવાર અવસર પામીને રજુ કરાતી મરોડ સારા ન હતા. હિંદી લીપી ફાવે તેમ ન હતી. શું કરવું અનેક પુણ્યશાળ ઓના કાને આ વાત પડતી હોય ભાવ પણ પરીક્ષાનો સમય હતો, આ સમયે ચંદ્રશેખરભાઇએ હિંમત થતો તન, મન, ધનથી કાંઇક કરવાનો પણ યોગ્ય દિશા પ્રાપ્ત છોડી, અને કેળવ્યે રાખ્યું. ધીમેધીમે વર્ષની મહેનતના આ થતી ન હતી. એ બરોબર કેળવાયો. એના હાથના કોતરેલા ગ્રંથો મજા | તાડપત્ર. લાગવા લાગ્યા; પણ એક માણસ વધુમાં વધુ કેટલું લખી ને કોતરી શકે? ગ્રંથો અઢળક છે ને લખનકી જ કે લીવઈ, . પાલડી, અમદાવાદના ચાતુર્માસમાં મેળ ખાય? દિવસના માંડ ૪૦ - ૫૦ શ્લોકકોતરીશ'Eી જૈનનગરવાળા રાજેનભાઈ શાહે ચોક્કસ ત્યાંગના એમાં એને આગળ કરી લહીયાઓનો કેળવણી વર્ગ ચાલુ કરી આભગ્રહપૂર્વક બથાક મહેનત ઉઠાવા સિલોન - Aલિકા | જૈન લેખ પદ્ધતિની પદ્ધતિસરની ટ્રેનીંગ શરૂ થઈ અને બીજી સંપર્કો કેળવી તાડપત્રોનો સ્ત્રોત શોધી કાઢયો. પણ એ પછી 1 વર્ષના અંતે ૪૦ લહીયાઓનો ફાલ તૈયાર કરવામાં
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy