________________
૮૨ ]
શ્રી જૈન શાસન (અઠવાડિક)
લુપ્તપ્રાય થયેલ તાડપત્રીય ગ્રંથાલેખન પૂ. પાદ આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મ. ના સદુપદેશ અને શાસ્ત્રીય માર્ગદર્શનથી પુનર્જીવિત થયું
પ્રભુ શ્રી મહાવીર પરમાત્માના શ્રીમુખે ત્રિપદી પામી એક દિ' મહારાજા કામના નિરીક્ષણાર્થે આવ્યા. Hબી અદ્ધિના ધણી શ્રી ગણધર ભગવંતોએ દ્વાદશાંગી - | લેખશાળામાં લેખનકાર્ય કાગળ પર ચાલતું જ યું મહારાજા
ચૌદ પૂર્વની અંતર્મુહૂર્ત માત્રામાં રચના કરી. ભગવાને કેવળ | આશ્ચર્યચકિત બન્યા. પૂછયું કેમ કાગળ ઉપર ? તાડપત્ર કયાં I જ્ઞાનના પ્રકાશમાં એને જોઇ એના પર સત્યતાની મહોરછાપ | ગયાં? જવાબ મળ્યો, “કયાંય તાડપત્ર મળતાં નથી તેથી !” ન લગાવી આપી. શ્રમણ ભગવંતોએ અથાક પ્રયાસ કરી એ | મહારાજે વિચાર કર્યો. “કાગળ તો વધુમાં વધુ ૩૦૦-૪૦૦ વારસાને મુખગત રાખ્યો.
વર્ષ ટકશે. આ રીતે તો આગમાદિ જ્ઞાનનિધિન વહેલો નાશ કાળના ક્રમે, અવસર્પિણી મળતા પ્રભાવે ઉપરાઉપર | થશે. હું રાજા હોઉં, ૧૮-૧૮ દેશ મારા તાબામાં અને મને પડત દુકાળ, રાજકીય અસ્થિરતા, યુધ્ધો, વિગ્રહ વગેરેના
તાડપત્ર ન મળે. હું જ્ઞાનની ભકિત ન કરી શકું તો કામનું મારું કારણ સાધુ ભગવંતોની સ્મરણ શકિત ઘટી. ક્રમશઃ પૂર્વાના
રાજ્ય ? આમ વિચારીને એમણે સંકલ્પ કરી લીધો. “જ્યાં જ્ઞાનનો નાશ થતો ગયો. ત્યારે નષ્ટ થતાં જ્ઞાનવારસાને |
સુધી ગ્રંથાલેખ માટે તાડપત્ર નહી મળે ? ત્યાં સુધી ચારે Iબચાવી લેવા માટે શ્રી દેવદ્વિગણી ક્ષમાશ્રમણે ૫૦૦-૫૦૦
આહારનો ત્યાગ !' નિયમ લેવા ગુરૂ ભ. પાસે ગયા. સૂરિષ્ઠોને એકઠા કરી સૌને જે પણ જ્ઞાનવારસો કંઠસ્થ હતો
| કલિકાલસર્વજ્ઞ ભગવંતશ્રીએ પૂછયું - “રાજન ! આજે કોઇ તેને મવસ્થીત કરી પુસ્તકારૂઢ કર્યો.
તિથિ નથી ને ચોવિહાર ઉપવાસ કેમ?' રાજાએ વાત જણાવી. તે સમય ગ્રંથલેખન માટે કાગળ કરતાં તાડપત્રો વધુ
ગુરૂ ભગવંતે પણ નિયમ આપ્યો. સત્ત્વશાળી આ માના શાસન
ખાતર સમર્પણના પ્રભાવે દેવો દોડતા આવ્યા ને રાજાના લટકતી અને સ્વાભાવિક મળતાં. તાડના ઝાડના પાંદડા ઉપર |
ઉદ્યાનમાં રહેલાં દરેક ખડતાલ વૃક્ષો તાડપત્રો થઇ ગયા વિશે પ્રકારે બનાવેલી શાહીની અથવા તો ધાતુની કલમથી અક્ષરો કોતરીને ગ્રંથો લખાતા. આ પ્રસંગ બન્યો શ્રી
અને પૂ. આ. શ્રી હેમચંદ્રાચાર્યજીનો જ્ઞાનવારસો બાપણા સુધી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૯૮૦ વર્ષે. ત્યારબાદ
પહોંચવાનું માધ્યમ જીવતું રહ્યું. ત્યાર બાદ બસં -ત્રણસો વર્ષ આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, આચાર્યશ્રી
સુધી તાડપત્રો મળતા રહ્યા, લખાણ થતું રહ્યું આજેય એ
સમયની તાડપત્રીય પત્રો મળી આવે છે. પરંતુ સંઘના અલ્પ હેમકસૂરીશ્વરજી મહારાજા આદિ અનેકાનેક મહાપુરૂષોના
| પુણ્યોદય તાડપત્રો મળવાના બંધ થયાં. રાજકીય અસ્થિરતા જીવનકાળ દરમિયાન શ્રીસંઘમાં આ રીતે તાડપત્ર પર આગમાદિ ગ્રંથો લખવા - કોતરવાનું કાર્ય અવિરત ચાલતુ
દુ૨ - સુદુરવર્તી દેશોનો અસપંર્ક, સુયોગ્ય વ્યવસ્થાઓનો
અભાવ, સાધુ સંસ્થામાં વ્યાપેલી ઉપેક્ષા, શ્રાવકવર્ગનું રહ્યું. Hડપત્ર જો સારી રીતે સાચવવામાં આવે તો હજાર - બાર વર્ષ સુધી મજેથી ટકી જાય છે. આજે પણ હજાર
| ધર્મવિષયક અજ્ઞાનઃ આ અને આવાં કૈક કારણોથી તાડપત્રની વર્ષ ૨ની તાડપત્ર પર લખેલી પ્રતો સારી અવસ્થામાં જોવા
પ્રાપ્તિ અવરોધાઇ. પરિણામે અલ્પજીવ કાગળ પર જ ગ્રંથો મળે છે.
લખવા લાગ્યા.
વેચાણ કાલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીજીના સદુઉદેશથી ૧૮ દેશના રાજવી કુમારપાળે ૭૦૦-૭૦૦
કાળની પૂરઝડપમાં, વાતાવરણના પરિવર્તનમાં લહિયાઓ રોકાયા હતા. એ બધા ગ્રંથો રચ્ચે જાય ને તાલપત્ર
ધીમેધીમે ગ્રંથરાશિ નાશ પામવા લાગી. અનેક મહત્ત્વના લહિ ઓ લખે જાય. રોજનો આ ક્રમ ઉપર દેખરેખ કરતા.
આગમ ગ્રંથો, પ્રકરણ ગ્રંથો, ખગોળ - ભૂગોળ, વૈદ્યક, અવારનવાર આવી કામની તપાસ કરતા. ગ્રંથો તૈયાર થયે | મંત્ર-તંત્ર તેમજ સર્વાંગિણ સાહિત્યના ગ્રં યો કાળની દેશોના ભંડારોમાં એ ગ્રંથો મુકાતા હતા.
ગર્તામાં લુપ્ત થયા. કેટલાય ઉધઇનો ભોગ બન્યા. કેટલાય