________________
વર્ષ-૧૨ ૦ અંક ૧૦થી ૧૩ ૦ તા. ૨૧-૧૨-૯૯
૮૧
ઉન્માર્ગને સન્માર્ગ કહેવાથી સન્માર્ગનો નાશ ન થાય
શ્રી શ્વેત મ્બર મૂર્તિપૂજક જૈન સંઘમાં આ વર્ષે સવંત્સરી ! આ બધું પહેલાં પાનામાં લખી પછી પુસ્તક લખવાની પર્વની આરાધન બે જાદા જાદા દિવસે થશે. એક તિથિ પક્ષ | શરૂઆત થઈ આથી વાંચક વર્ગ સમજી શકે છે કે, આ બધું ષ Iકહેવાઈ છે તે ભ દરવા સુદી ૪ મંગળવારે કલ્પીત કરીને સવંત્સરી | પ્રેરિત બુક બહાર પાડી છે તેમાં સત્યની શું આશા રાખી શકાય ? આરાધના કરશે. બે તિથિ પક્ષ ભાદરવા સુદી ૪ જે દિવસે છે તે જ !
પોતે જ લખે છે કે પર્વ તિથિની આરાધના માટે પ્રધે દિવસે સોમવારે સવંત્સરી જ છે તે આરાધના કરશે.
“જન્મ ભૂમિ પંચાંગ માન્ય રાખ્યું છે. આ મતદમાં સાચું શું છે તે સત્ય પુરાવા. શાસ્ત્ર પાઠો સાથે I 100 વર્ષનો શીલ શીલાબંધ ઈતિહાસ. કોઈપણ પક્ષનો પક્ષ લીધા
(બધા સંઘાડાના સાધુ ભગવંતોએ માન્ય કરેલ છે) પછી વગર તટસ્થતા ! પર્વ તિથિની અન્યની શોધમાં પુસ્તક શ્રી
| ‘જેન્મભૂમિ' પંચાંગમાં તિથિની ક્ષય વૃદ્ધિ જે હોય તેને સંજ્ઞા આપીને સંજય વોરાએ બહાર પાડેલ છે. એમાં ભાદરવા સુદી ૪ ને સોમવારે
ફેરવવાનો શો અર્થ? એમ કરવાથી “જન્મભૂમિ પંચાંગ માન્ય યાં સવંત્સરી પર્વ આ વે છે.
રહયું.! ઠરાવમાં “જન્મભૂમિ' પંચાંગ માન્ય કરેલ છે એટલે એ
પંચાંગમાં ક્ષય વૃદ્ધિ તિથિ થતી હોય તે માન્ય રાખવાની હોય. શા આ તટર થતાથી લખેલ છે કોઈનો પક્ષ લીધો નથી. પછી
આપીને તિથિ ફેરવવાની વાત હોત તો. “જન્મભૂમિ' પંચાંગ માન્ય શાસ્ત્રોકત સત્ય છે તે બહાર પાડેલ છે.
એમ ઠરાવ કરવાની જરૂર હતી નહી. કોઈનો ક્ષ લીધો નથી તેની સાબિતીમાં શ્રી સંજય વોરા સંસ્કૃતિ ધામના વેદ્યાર્થી હતા શ્રી સંસ્કૃતિ ધામના સ્થાપક પૂજ્યશ્રી
પંડિત થઈને એટલું તો સમજવું જોઈ કે “જન્મભૂમિ' પરાગ ચંદ્રશેખર વિજય રુ. મા. સા. ના આ વિષયમાં મંતવ્યથી વિરૂધ્ધ
માન્ય એ ચોખ્ખી વાત થઈ એમાં ફેરફાર ન થાય તટસ્થાથી જે આ વાત થઈ એ પુરવાર કરે છે કે પોતે તટસ્થતાથી સત્ય હતું તે |
કહેવાઈ કે લખાઈ તેમાં સત્યની આશા રખાઈ. આ તો આ.ભ. ન બહાર પાડયું છે.
કીર્તિયશ સૂરીશ્વરજી મ. ની સત્ય કલમ બંધ કરવા પ્રયત્ન થતો. M આની રામે પંડિત રમેશ એલ. હરીયાએ સન્માર્ગ કે
પણ એમ કલમ બંધ થશે એવી આશા પંડિત રાખતા હોય તો ન ઉનમાર્ગ એ ના નું પુસ્તક બહાર પાડેલ છે અને સંજય વોરાથી
નિરાશ થવાનું છે. તિથિ વિષયક સત્ય કોણ છે. એ વિષયે મંચ | વિરૂધ્ધ લખીને સત્ય છે એમ જાહેર કરે છે.
નિમણુંક કરેલ તેમાં સંસ્કૃતના પ્રખ્યાત પ્રોફેસર ડો. પી. એલવિદે
ચુકાદો આપેલ કે આ બાબત આ. ભ. વિજય રામચંદ્રસૂરીજી પંડિત ૨ દેશ એમ હરીયા (મારે) પુસ્તક શું કરવા લખવું
સાચા છે. આ ચુકાદો સંઘપતિ કસ્તરુભાઈ લાલભાઈએ સત્ય ધો પડયું એના સંબંધમાં (પ્રસ્તાવના જેવું) શરૂઆતના પાનામાં લખે છે
છે. એ બધું ખોટું છે. એમ કહેવું છે?) કે શ્રીપાલનગર સી ઓપન પીચ આ. ભ. કીર્તિયશ વિજયજી નેમલતાં આડેધડ કલમ ચાલુ થતાં (હકીકતમાં સત્ય બહાર પડતાં).
| (છેલ્લે આ પુસ્તક “સન્માર્ગ કે ઉન્માર્ગ' ના લેખક શ્રી એ તેથી એની સામે મારે પૂસ્તક બહાર પાડવું પડયું.
પોતાનું સરનામું ન છાપીને તેઓને શોધવાનો પ્રયત્નમાં બને " પ્રથમ દે. માં ચા આવી ત્યારે રેલ્વે સ્ટેશન ઉપર મફત ચા
| ઉન્માર્ગે દોર્યા છે.) પીવા આપતા છી ઘરે ઘરે ચા પીતા થઈ ગયા એમ આ. શ્રી શ્રી પ્રાણલાલ છગનલાલ શેઠ કીર્તિયશ વિજયજીનું સન્માર્ગ પેપર ઘરે ઘરે પહોંચી ગયું, પછી ૧૯- બોમ્બે કંપાઉન્ડ, મલાડ વેસ્ટ, મુંબઈ | લવાજમ રૂા. 100/- રાખ્યું. (હકીકતમાં સત્ય બધા સમજવા લાગ્યા તે દુઃખ થયું.)