SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ T૭૨ ] શ્રી જૈન શાસન (બઠવાડિક) પલા ગુણઠાણાથી ધર્મ બતાવ્યો છે. તો ચોથા-પાંચમા | કજીયા થાય. ધર્મના સ્થાનો બગડે અને બુદ્રિ પણ ખરાબ ગુઠાણાવાળા જીવો તો કેવો હોય ? તેની પાસે થાય. આજે તો વહીવટદારો પણ સારા નથી, રડ્યા. જેવી આ જીવિકાનું સાધન હોય તો તે બજારમાં મળે ? તેવા જીવો | રીતે મંદિર-ઉપાશ્રયાદિ ધર્મસ્થાનોનો વહીવટ કરે છે તેવી પા છે આજીવિકાનું સાધન હોય તો બજારમાં મરી જાય પણ રીતે ઘર-પેઢીનો વહીવટ કરે તો ચાલે ? આજે ધર્મ જ નહિ. આજનું બજાર જવા જેવું છે ખરું? |જોખમમાં છે. માટે તમે બધા સમજા અને ડોહચા થાવ તો ધર્મ કરવામાં મોટામાં મોટો ભય મોહનો છે. મોહમાં આ સામગ્રી સફળ થશે. મિ માત્વમોહનો ખૂબ ભય છે. તે મિથ્યાત્વ એવું છે કે જે “આ સંસાર છોડવા જેવો છે, મોક્ષ જ મેળવવા જેવો થી પાને પાપ જ ન માનવા દે. પાપ મઝથી કરે તે ગમે તેટલો છે. આ સંસારનું સુખ મઝથી ભોગવવા જેવું નથી, સંપત્તિ E ધ કરે તો પણ તેની સદ્ગતિ ન થાય. ધર્મ દેખાવ માટે કરે પણ છોડવા જેવી છે.” આવું જે માને તે અનીતિ ન કરે. અને સંસારમાં જે કરવાનું હોય તે કરવું જ જોઈએ તેમ માને | સંતોષથી જીવે તેને અનીતિ કરવી પણ ન પડે. તેવો જીવ ન તેની સગતિ થાય ? અધર્મને ઢાંકવા, પુષ્ટ કરવા ધર્મ કરે | ધર્મ પામવા લાયક છે. ધર્મીને ભય હોય તો મિથ્યાત્વનો જ તો તે ધર્મી ખોટો જ કહેવાય ને? છે. તે મિથ્યાત્ત્વ મોહથી જ ગભરાતો હોય. મિથ્યાન્વી જીવ સભાઃ તે પુરુષાર્થ તો ખરો ને? જેટલો વધારે સુખી હોય તેટલો વધારે પાપી હોય કેમ કે તે | પાપને પાપ પણ માનતો નથી. જે જીવ પાપને પાપ પણ ન ઉ. - તેને સાચો પુરૂષાર્થ ન કહેવાય. જેમ અર્થ અને | માને તે ધર્મી કહેવાય ખરો? કા નામના પુરુષાર્થ છે, નુકશાન કરનાર છે તેમ અર્થ અને કાને માટે કરાતો ધર્મ પણ નામનો ધર્મ છે, સાચો ધર્મ સાધુ પહેલા નંબરના ધર્મી છે. શ્રાવ બીજે નંબરે નથી તે ધર્મ પણ નુકશાન કરનાર છે. ધર્મી છે. સમકિતી ત્રીજે નંબરે ધર્મી છે. તેના દેવ વીતરાગ જ, ગુરુ નિર્ચન્થ જ અને ધર્મ અહિંસામય હોય તે જ | અર્થ અને કામને ધર્મી જીવ સારા બનાવે તે જાદી “અરિહંતો મહ દેવો, જાવજજીવં સુસાહુણો ગુસ્સો, Mવા પણ તે બેને સારા ન કહેવાય. પૈસાના લોભી નરકે જ | જિણપન્નત્ત તત્ત ઈએ સમત્ત મએ ગતિએ' આમ રોજ જમ. મમ્મણ શેઠ પાસે કેટલા પૈસા હતા? તે કયાં ગયો? બોલો છો તો આવું સમ્યક્ત્વ તમારી પાસે છે ? આવું અને સાતમી નરકમાં છે. માનનારો ધર્મી એક પણ દોષ મઝથી કરે ખરો ? કર્મ | સભા : અનીતિ ન કરીએ તો અહીં ન રહી શકીએ | આત્મામાં પડયા છે તેને કાઢશો તો કામ થશે. ય તો ગામડે જઈએ ? | તે માટે પુણ્યથી મળેલું પણ સંસારનું સુબ છોડવા જેવું I . . નરકમાં જવું તેના કરતાં ગામડે જઈને રહેવું શું લાગશે તો ધર્મ આત્મામાં આવશે. તે પછી તમે સારા થશો. Mખદ છે ? તમારી અનીતિમાં અમે સંમતિ આપીએ તો તે સુખ ભૂંડું લગાડવા શું કરવું તે હવે પછી.... અમારા જેવા મૂરખ કોણ ? જ્ઞાનિઓએ તેને મહામૂરખ કયા છે. તેવા મહામૂરખને બોલવાની પણ મના કરી છે. હાસ્યહોજ : તે બોલવા માંડે તો ગપ્પા જ મારે. છે જ્યોતિષી : તમને ગ્રહો નડે છે. ગ્રહશાંતિ કરવી 1 આવી સગતિ મળી છે તો તેને સફળ કરવા પ્રયત્ન પડશે. તેને માટે ૫૦૦ રૂા. નો ખર્ચ થશે. ૬ ભાઈ : એટલી રકમ મારી પાસે નથી રકઝક કરવો જોઈએ. વહેલા મોક્ષે જવું છે ને ? મારે મારા ચાલુ થઈ છેવટે જીવનમાં અનીતિ આદિ પાપો કરવાં જ નથી આવા કે જ્યોતિષી : ચાલો રૂા. ૧૦ આપો તમારી સઘળી વિ મારવાળો જીવ ધર્મી કહેવાય. આવો નિર્ણય નહિ થાય , નડતર કાઢી નાખું. તો તમારો નંબર ધર્મીપણામાં નહિ આવે. કે ભાઈ : મારી પાસે રૂા. ૧૦ પણ નથી માટે ગ્રહો મઝથી અનીતિ કરવી, ટેક્ષની ચોરી કરવી તે બે | પણ મારૂ કાંઈ બગાડતા નથી મો ટામાં મોટાં પાપ છે. તેવાનો પૈસો ધર્મમાં જાય તો ત્યાંય | વિનલ....
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy