SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ તા. ૨૧-૧૨-૯૯ વર્ષ-૧૨૦ અંક ૧૦થી ૧૩ સ્વામિ ભગવાનની પાટ છે. આ પાટ ઉપર બેસી |શાસ્ત્ર વાંચીને વિચારીને તૈયાર થઈને આવવું પડે, ભગવાનની બાજ્ઞાથી વિપરીત બોલે તે બધા આ પાટને છાપાં વાંચે કામ ન થાય ! તમને ખબર પડે કે આ સાધુ અભડાવનારા છે. ‘આ કાળમાં તો અનીતિ પણ ચાલે, “ શાસ્ત્રથી વિપરીત ગમે તેમ બોલે છે તો ખરો શ્રાવક તેની શ્રાવકોએ ગતે રીતે આગળ આવવું જોઈએ' આવું સાધુ | પાસે જાય નહિ તેને સાંભળે નહિ, તેને મોંઢામોઢ કહી પણ જો બોલે અને તમે લોકો ઊભા થઈએ ચાલતા ન થાવ | દે કે - આ ખોટું કરો છો તો તે શ્રાવક ગુનેગાર નથી પણ તો માનું કે બધા મૂરખા છે. આવાની આગળ ઉપદેશ કરવો | સારો છે. મારે તમને બધાને આવા શ્રાવક બનાવવા છે. એટલે અમારૢ સાધુપણું ગુમાવવા જેવું છે. આજે ઘણા શ્રાવકોએ જ સાધુઓને બગાડયા છે. આજે આ પાટ ઉપર બેસનારા સાધુઓ પણ જો સાવધ નહિ હોય તો આ શ્રોતાઓ જ તમને ખરાબ કરવાના છે. શ્રોતાને ગમે તેવું બોલાય તેવુ માનનારા સાધુએ આ પાટ ઉપર બેસવું જોઈએ નહિ. શ્રી જૈન શાસનમાં ઉત્સૂત્ર ભાષણ સમાન કોઈ પાપ નથી. એક ઉ સૂત્ર ભાષણ ક૨ના૨ મોટા મોટા ગીતાર્થોને પણ શ્રી સંધે રથ બહાર મૂકયા છે. નિષ્નવો જેટલા પાકયા તે આમાંથી પાકયા છે. આજના તો બધા નિહ્નવોને વટલાવે તેવા પાકયા છે. સભા : આજે પણ આવું થઈ શકે ? ઉ. – હ . શું કામ ન થાય ? શાસ્ત્ર મુજબ જીવનારા સંખ્યામાં થોડા રહે તેથી ગભરાવવાનું નહિ. શાસ્ત્ર મુજબ ચાલનારો એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા હોય તો પણ તેને સંઘ કહä છે, બાકીનાને હાડકાનો માળો કહ્યો છે. ટોળાથી કામ ન ચાલે. જગતમાં સુખી કેટલા મળે પુણ્યવાન હોય તેટલા. જૂઠ, ચોરી, પ્રપંચ કરે તે સુખી થાય ? જગતનો મોટો ભાગ દુઃખી હોય, સુખી તો પુણ્ય હોય તે હોય. તેમ ધર્મ જીવતો હોય તો તે કામ કરી શકે, ટોળાની કોઈ કિંમત નથી. અમારે તો શાસ્ત્રે કહ્યું તેમ જીવવાનું છે, તેમ બોલવાનું છે. વ્યાખ્યાન વાંચવું હોય તો ? આજે તમે બધા અનીતિ ન કરો.તો જીવી જ નાકો ? અમે અનીતિ કરી કમાઈએ તે ખોટું છે, લોલના કરીએ છીએ તેમ પણ માનો છો? આજે તમે લોભ છોડી દો અને સંતોષી બની જાવ તો સારા જાવ. અનીતિને ખરાબ માનતા થાવ તો ય તમારું તેવું છે માર્યા ખોટો થઈ સભા : બધામાં આપના જેવી શક્તિ કયાંથી હોય ? માર્ગાનુસારી જીવ પોતાની મૂડીનો અડધો કે ત્રીજો ઉ. - હું વાઓએ શાસ્ત્રમાં જે લખ્યું હોય તે જ વાંચ્યા | ભાગ ધર્મ ખાતે રાખી મૂકે. બાકીનો જે ભાગ રહે તેના મણ કરવું, શાસ્ત્ર ! વાતથી જરાપણ આઘાપાછા ન થવું. જાના ભાગ કરે. તેમાંથી એક ભાગ જમીનમાં દાટે, એક ભાગ સાધુઓ ઝાઝું ભણેલા ન હતા તો પણ શાસ્ત્રમાં જેમ | વેપારમાં રાખે, એક ભાગથી આજીવિકા ચલાવે. આમળ લખેલું તે મુજ્બ વાંચ્યા કરતા હતા. શાસ્ત્રથી જરાય | જેની પાસે મૂડી ન હોય તે પેઢી કરતો નહિ, મજારી કરીને ખાય. આજે મોટાભાગે મોટા વેપારી પારકે પૈસે પેઢી કરે છે. તે દેવાળું ફૂંકશે તો તેના ઘી-કેળાં ઊભા રહેશે અને ધી૨નાર રોશે. આજે આવું જાણવા છતાં ય તમે તેનો મક્ષ કરો ને ? તમારે પણ તેમના જેવા જ થવું છે ને ? આડા-અવળા જતા ન હતા. સભા : ધર્મ કરવો એટલે શું કરવું ? જીવન ફરી જાય. ઉ. - ધર્મ તો ભગવાને સાધુપણાને જ કહ્યો છે. તેવી રીતે સાધુપણું પામવાની શકિત મેળવવા માટે શ્રાવકપણું પાળે, સમક્તિ ઉચ્ચરે, માર્ગાનુસારિપણું જીવે તેને પણ ધર્મ કહ્યો છે. સામાન્ય રીતે ભગવાનની ભક્તિ કરવી, સાધુની સેવા કરવી, આજીવિકાનું સાધન હોય તો પૈસા કમાવા જવું નહિ, પૈસા કમાવા જવું પડે તેવું હોય તો કદી અનીતિ કરવી નહિ. પુણ્ય મુજબ જે મળે તેમાં સંતોષથી જીવવું, લુખ્ખું મળે તો ચોપડયું ખાવાય અતિ કરવી નહિ, સંતાડી શકાય કે કહી ન શકાય તેવી એક ચાજ પોતાની પાસે ન હોય તેમ જીવવુંઃ આનું નામ જ ધર્મ કરવો તે. આગળના વેપારીને ત્યાં જે ચોપડે ન હોય તે ઘરપેઢીમાં પણ ન હોય. આજે તમારે ત્યાં શું છે ? ભગવાને
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy