________________
T
૭
શ્રી જૈન શાસન ( નઠવાડિક) હોય તો પણ સાચી વાત અવશ્ય કહેવાય. ગાઢ અંધકાર આપણી વાત અનીતિની ચાલે છે. મ ઝેથી અનીતિ હોય અને જેની પાસે બેટરી હોય તે પ્રકાશ વાવે તો તે કરે તે ધર્મી જ નહિ. પહેલે ગુણઠાણે રહેલો માર્ગાનુસારી કેવું કહેવાય? ભગવાન શ્રી મહાવીર પર નિર્વાણ જી પણ અતિ ન કરે તો શ્રાવક અનીતિ રે ? આજના પામ્યા ત્યારે શ્રી ગૌતમ મહારાજાએ વિલ રતાં કરતાં 'કળમાં તો અનીતિ કરીએ તો વાંધો નહિ મ બોલનારા કહી કે- “આ ભરતની શોભા નાશ પામી કુતીર્થી રૂપીધિઈ છે મઢે તમારાથી તો બહુ સાવચેત રહેવ ની જરૂર છે. કૌકો જાગશે, મહા મિથ્યાત્વ ફેલાવશે.'
જે સાધુઓ અનીતિને ખોટી નહિ કહે, કરતા શે તેને ના ય I ભગવાને જ્યારે ધર્મ સ્થાપ્યો ત્યારે બીજા નહિ કહે તો તે સાધુને પકડવા પોલીસ અ વશે તો તમે દર્શhવાળા ઊંચા-નીચા થઈ ગયા. ભગવાને બીજા બધાં લક
લોકો કહેશો કે- મહારાજે બોલવામાં કાળજી રાખવી દશમને મિથ્યાદર્શન કહયાં તે તમારા મતે ભલ કરીને |જોઈએ. આવું બન્યું છે. સાધુને બોલ્યા પછી ફરી જવું. ભગવાન ડાહડ્યા કે તમે ડાહડ્યા? ભગવાને ગોશાળાને પણ પડયું ! અનીતિને તો શ્રાવક પણ સારી ન કહે તો સાધુ મોંમોંઢ કહયું હતું કે - “આંગળી આડી કરે તેજ ન કહે ? કોઈપણ કાળમાં અનીતિ સારી કહેવાય જ નહિ. જે ઢંકામ, છાબડીથી સુર્ય ન ઢંકાય, તું જ તે ગોશાળો છે. | સાધુ અનીતિને ખરાબ નહિ કહે તો તેના સા ાપણામાં પણ આ સત્યવાનનું શું પરિણામ આવશે તે જાણવા છતાં ય માલ નહિ રહે, જે પોતે સ્વયે ધર્મ કરે અને નાજાની પાસે ભવાને સત્ય વાત કહી ને? તે “સંઘર્ષ કર્યો કહેવાય? |પણ સમજાવી સમજાવીને કરાવે તેનું નામ સ ધ છે. તમને
અમે સારા કહીએ તે પણ ભગવાનની થોડે પણ આજ્ઞા 1 “આ ધર્મ છે. આ અધર્મ છે' તે કહેવા અમે પાટે
K] પાળો માટે. ભગવાનની આજ્ઞા ન પાળો તો સારા ન બેસીએ છીએ કે “બધું ય સાચું' તે કહેવા બેસીએ છીએ ? | શાર માં ય સાચાં-ખોટાનું પ્રતિપાદન છે. “આ સાચું-આ | ખો. આવી સાચા-ખોટાની ભાંજગડથી જ શાસ્ત્રો ભરેલાં, આજે અનીતિ અને રાજ્યના ટેક્ષની ૨ રી કરનારા છે.ખા કાળમાં ધર્મ સાચવવો હશે તો ખોટાંને ખોટાં જાહેર) અમે ખોટું કરીએ છીએ તેમ માને છે ? જેનું ચાલે ત્યાં સુધી T કરવું જ પડશે. મહાપુરુષોએ જેટલા લોકો ખોટી રીતે ન કરે, કરવી પડે તો પણ દુ:ખી હૈયે કરે તે જ વે હજી બચી જાપડયા તો તેમને જાદા પડવા દીધા પણ ખોટી એકતા જશે પણ જે મઝથી અનીતિ આદિ કરતા હશે તે સંસારમાં ન ી તે ન જ કરી, માટે જેટલી ખોટી વાતો ચાલતી હોય ઉખડી જશે. શાહ કહેવરાવી ચોરી કરે, શેઠ તણાઈ શઠતા તેને ખોટી કહેવી જ પડે, તેનું ખંડન પણ કરવું જ પડે અને કરે, અનેકનું ભલું કરી શકે તેવી તાકાતવાળો પણ અનેકનું સાચી વાત બતાવવી જ પડે. અમે ય ખોટું કહેતા હોઈએ ભૂંડું કરે તો ત૨૬ સારી ગતિ થાય? અનતમે જાણવા છતાં ય સાચું ન કહો તો તેવા ભકતોથી
સભા : આ કાળમાં નીતિનું ધન મુશ્કેલ છે. . પણ સાવધ રહેવું પડે ! ભગવાનને માને-પૂજે પણ ભગવાનની આજ્ઞા ન માને તો તેને સારા મનાય નહિ.|
ઉ. - આવું ધર્માત્મા કહે ? અનીતિના ધનથી મઝા ચોપડાની રકમ ન માને તેને શાહકાર કહેવાય ખરો ? માટે કરતા હોય, અનીતિની ધનને ખોટું ન માને કે તે ધર્મી ન જ શા કહયું હોય તે મુજબ જ આપણે જીવવાનું છે. આનું કહેવાય પણ મહામિથ્યાષ્ટિ કહેવાય. તેનો ધર્મ પણ તેને
કાળ માં શાસ્ત્રની વાતો ન ચાલે એમ બોલાય નહિ. આવું દુગતિમાં જતા રોકી ન શકે. A બોલે તને તો સંઘ બહાર મૂકવા પડે.
મિથ્યાત્વ કાઢવાનો એક જ ઉપાય છે કે ભગવાનની T સભા : શાસ્ત્ર મુજબ જીવવા માટે દ્રવ્ય-ક્ષેત્રાદિ આજ્ઞા માનવી તે. અમે કે તમે ભગવાનની આજ્ઞા ન A જોવના ને?
માનીએ, આજ્ઞા ઉપર બહુમાન ન હોય, નાજ્ઞા મુજબ
જીવવાનો પ્રયત્ન પણ ન હોય, આજ્ઞા મુજબ જીવી ન Iઉ. - ધમને જીવવા માટે વ્ય-લત્રાદિ જાવાના છ| શકાય તેનું દુ:ખ પણ ન હોય તો અમે સાધુ નથી, તમે પણ અધર્મ કરવા માટે તે દ્રવ્ય-ક્ષેત્રાદિ જોવાના નથી. તમે|
શ્રાવક પણ નથી. શાસ્ત્ર ના કડ્યું હોય તેવું પણ જે બોલે તે તો ધર્મની પુષ્ટિ માટે તે જોવાના કહો છો તે ચાલે?
| આ પાટ ઉપર બેસવા પણ લાયક નથી. આ શ્રી મહાવીર