________________
आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च
જૈન શાસન (અઠવાડિક)
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાવની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પણ
1061
વર્ષ: ૧૨) ૨૦૫૬ માગસર સુદ ૧૪ વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૂા. ૫૦૦
श्रीकैलाससागरसूरि श्रीमहावीर जैन आरा
જેવી (ચીન) વિ
મંગળવાર તા. ૨૧-૧૨-૧૯૯૯ (અંક : ૧૦૧૩ આજીવન રૂા. ૬,૦૦૦ પરદેશ રૂા. ૩૦૦
પ્રકીર્ણક ધર્મોપદેશ : પ્રવચન - ચોવીસમું
(ગતાંકથી ચાલુ)
સભા ઃ તે મિથ્યાત્ત્વમોહને કાઢવા શું કરવું ?
ઉ. – ભગવાનની વાત માનવી. ભગવાનની આજ્ઞા મુજબ જીવતા અને કહેતા સદ્ગુરુઓની વાત માનવી.
d
તંત્રીઓ :
પ્રેમચંદ મેઘજી ગુઢકા (મો)
ભરત દર્શનભાઈ મહેતા રાજકોટ હેમેન્દ્રકુમાર મનસુબાલારામ (રાજસ્ક્વેટ પાનાચંદ પદમી ગુઢકા નગઢ d
|
પૂ.આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુદ-પ્ર.-૨ તા.૨૭-૭-૮૭, સોમવાર ચંદનબાલા જૈન ઉપાશ્રય, મુંબઈ-૪૦૦૦૦૬.
તે ય કલ્પતરુ જેવો છે એમ કહ્યું છે. પોતાના દોષ ઢાંકવા ગુણિની પણ નિંદા કરે તો તે મહાખતરનાક છે. ચારિત્રહીન બહુ બહુ તો પોતાનું બગાડે જ્યારે ઉત્સૂત્રભાષી તો પોતાનું અને પારકાનું બન્નેનું ય બગાડે.
|
તમે તો બધા ભણેલા-ગણેલા છો એટલે દરેકે દરેક આજ કાળમાં તો સાધુઓએ પણ બહુ સાવધ | વાતમાં અભિપ્રાય આપવાની ટેવ ખરીને ? જે બાબતમાં રહેવાની જરૂ . છે. સાધુઓ પણ જો નીતિની વાત ભૂલશે | આપણે જાણતા ન હોઈએ તે બાબતમાં અભિપ્રાય આપવો તો તેઓ પહેલાં નરકે જશે. ‘આ કાળમાં તો પૈસા વિના ન | નહિ તેવો પણ નિયમ તમારે છે ખરો ? આજના ચાલે માટે ગ ં તે રીતે પણ પૈસા મેળવો. તે માટે ધર્મ ક૨વો | ભેળસેળીયા જમાનામાં તમે કેવી રીતે માલ લાવો છો તમે પડે તો ધર્મ પણ કરો' આમ જો અમે પણ બોલીએ તો જો સત્ય વસ્તુને જાણવાના અર્થી હો તો અનેક અર્થ અમારી નરક પહેલી થાય ! જે જીવ ભગવાનની આજ્ઞા કરનારા તમારી આગળ ચૂપ રહે ! હકીકતમાં તમારે ધર્મ જ મુજબ ન બો તે પણ આજ્ઞાથી વિપરીત એક અક્ષર પણ સમજવો નથી માટે બધા ગોટાળા વાળો છો. બજારમાં તો બોલે તો તેનું ઊંચામાં ઊંચું સાધુપણું, ઊંચામાં ઊંચો તપ કોઈથી છેતરાતા નથી અને ધર્મની બાબતમાં જ અને શું પણ ફોગટ જ ય. ‘પાપ નહિ કોઈ ઉત્સૂત્રભાષણ જિયું.' સમજીએ એમ કહીને ઊભા રહો છો. જ્યાં સુધી સત્ય વસ્તુ બધા પાપમાં ( સૂત્રભાષણનું પાપ વધી જાય છે. સમજાય નહિ ત્યાં સુધી મધ્યસ્થ રહેવું તે ગુણ છે. પણ સાચું-ખોટું સમજ્યા પછી પણ મધ્યસ્થ રહેવું તે સત્યનું ખૂન અને અસત્યનાં પોષણ સમાન છે.
|
|
શાસ્ત્ર શું છે કે – ઉસૂત્રભાષણ જેવું મોટામાં મોટું પાપ એક પણ નથી. ભગવાનની આજ્ઞાથી વિપરીત એક અક્ષર પણ નોલે તો તેને મહામિથ્યાદૃષ્ટિ કહ્યો છે. અવસર આવ્યે પણ સત્યનું પ્રતિપાદન ન કરે તો તે જ્ઞાનિઓએ તે કહ્યું છે કે - કોઈ જીવ ચારિત્રથી હિન હોય | ય સત્યનો પક્ષપાતી નથી પણ અસત્યનો ટેકેદાર છે. એકલા પણ ભગવાનના માર્ગની શ્રદ્ધા બરાબર હોય અને યોગ્ય રહેવું પડે તો એકલા રહીને પણ સત્યનું જ પ્રતિપાદન એવા અર્થી જ વોને ભગવાનનો માર્ગ જેવો છે તેવો કહે તો | કરાય. સાચી વાત કહેવાથી ગાંડા લોકો આઘા-પાછા થતા