________________
‘મોક્ષ લક્ષ્યના ધ્રુવઉદ્દગાતા’
સ્વર્ગા પૂજ્યપાદ આચાર્ય ભગવાન્
શ્રીમદ્ વિજય રામયસૂરીશ્વરજી મહારાજાની
તુજ
તુજ
રક્ષા
સૂરિરામ !
ગુરુ ગુણ સ્તવના રાગ (હરિગીત છન્દ)
જસ
જસ
જસ
શ્રી
આંખના
નાડના છલકારમાં વેગો
ભણી રગ
‘ભકતજનોના પ્રાણવિધાતા
હે !
પલકારમાં અમૃતભર્યા
જિનઆણના જિનવાણના;
ઘસ્યા
રંગ મહિ તજો ધગ્યાં સિદ્ધાંતના, સ્વીકારજે મમ કોટિ કોટિ વન્દનાં...૧
દેહના પડછાયમાં પડઘમ સર્યા સંયમતણા કંઠના લલકારમાં ગીતો સ્ફૂર્યા સત્યો તણાં; હૃદયના ધબકારમાં પ્રાણો વહચા શાસન તણા, રામચન્દ્ર સૂરીન્દ્રને ભાવે સમર્પ વન્દેનાં...૨ તુજ શબ્દ શબ્દ છે પ્રકાશ્યાં શાસ્ત્રના પરમાર્થ બહુ, તુજ નામમાં નિવસ્યાં દીસે મંત્રો તણા પદ સાર્થ સહુ; તુજ પ્રવચને પ્રતિબદ્ધતા નિવાર્ણ ની તેથી કહ્યું. સૂરિામ ! તારા રાહ પર અવિચલ-અખણ્ડિત હું રહું...3 વરસી હતી આશીષધારા બેધાર-માં બ્રાહ્મી તણી, જસ મસ્તકે ઠલવી રહી સુ૨ અપ્સરા લલિતા ઘણી; જસ પદ પદે નવનિધિ લહી પરિચારિકા લક્ષ્મી બની. સૂરિરામ તુજ અન્તરમહીં છોડો ૨મે શિવની વળી...ક તુજ બુન્દ બુન્દે રૂધિરના કૌવત' તણી ઝરતી ઝડી, અંગના પ્રત્યંગમાં પોકારતી પ્રતિભા છડી; શ્રદ્ધા ચિરાગો તિમ વળી, સૂરિરામ ! તવ મૂર્તિ સદા મુજ મન છબિએ છે મઢી...પ
તુજ
તુજ રોમ રોમે પ્રજવળ્યાં
(અનુસંધાન ટાઈટ૧-૩)