SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ - ૬૮ શ્રી જૈન શાસન (અઠવાડિક) = = = = = = = = સંયમ જ જેઓનો આદર્શ હોય છે, એવા | | “કે-જે રામાયણના વીરપાત્ર “જટાયુ એ એક સહેલાત મોરો સહેલગાહ માટે તીર્થો પર ત્રાટકે એ પૂર્ણતઃ | પામરાત્માની ઓકાતી વૃત્તિઓને વેતરવા બલિદાનને ! નિરધિક ચેષ્ટા ગણાય, કે જેને કુકૃત્ય જ લેખવું પડે.” વહાલસોયું કર્યું હતું. પાંખોથી કપાઈ જઈ, પ્રાણોથી કચડાઈ ૫ “તીર્થો એ વિકારોના વિશોધનનું ‘વિજ્ઞાનસદન” | જઈને પણ જેણે આ ભારતવર્ષમાં પોતાનું મંગલ અભિધાન હોય છે કે જેમાં ધર્માર્થી નરે પોતાના મનની શુધ્ધિ કરી | (નામ) આદર્શોના અમર ગીતો સાથે અજરામર કરી દીધું..” ( વિકૃતિનું વમન કરવાનું રહે.” પણ...અફસોસ...! વિલાસ અને વિકાસની કૃત્રિમ ‘અલબત્ત ! ખૂલ્લા કાને સાંભળી ગળું ઘસાય, ત્યાં | કલ્પનાઓની “ઈન્દ્રજાળ'માં ગૂંચવાયેલા આપણે, આપણી સુધી ગો Aતાં રહેજો, કે તીર્થો, વિનોદ કે ઉન્મત્ત વિલાસનું ! સામે વછૂટતા તાતા-તીરોથી પણ અણજાણ છીએ.. . પરીણામે છે તાંડવ ખેલવાના “અભ્યારણ્ય' તો નથી. નથી, ને નથી જ. બેહાલ બની વીંધાઈ મરીએ છીએ. રોપ-વે પવિત્રતાને પેટમાં પધરાવી જનારો, ડાકલા બસ ! આથી જ.. આજે જ... ધૂણાવતો પિશાચસાબીત થયા વિના નહિ રહે.' રોપ-વે'ને રોકવો અને રોધવો-રૂંધવો એ શિષ્ટ ન ચ પિશાચના ડાકલાના ઘોષો આપણી કર્મેન્દ્રિય સુધી | સમાજનું સહીયારૂ અને સર્વતો અગ્રીમ કર્તવ્ય છે. ગુંજારવ કરવા લાગ્યા છે. જેથી, જરૂરથી ભોગવાદ પરસ્ત પાશ્ચાત્ય સંસ્કૃતિના ! સાવધાન ! તેને પડકાર ફેંકી ઉઠતા જ તે સ્વરને રૂંધી ઝેરીલા પ્રચારને, પ્રચારકોને અને પ્રચાર માધ્યમો ને “રકાસ' ! નહિ ના હીએ તો, આ રોપ-વે' નામક પિશાચ એકી સાથે રટવાનો વારો આવશે. અને જો રોપ-વે'ના કવિત રાક્ષસે હજારોની આસ્થાઓના રકત ચૂંસી જશે; કારણ કે તે ખરેખર ધરાવરોહણ કર્યું..તો? તો...? આસ્થાન ઉપવન સમા તીર્થની “જીવા દોરી' સ્વરૂપ પવિત્રતા ૧. ગીરનારના ગીરની ગરિમાવંતી ગૌરી ગાથાના જ પહેલ સ્વાહા થઈ ગઈ હશે.' ચીર એક ઝાટકે ચીરાઈ જશે. ગીરનાર “ગરિમા' નહિ, મોપ-વે'ની સ્થાપના સાથે જ જે સપ્ત વ્યસનોને | “ગણિકા'ઓનું પ્રદર્શન સ્થળ બનશે. આર્યાવ ની આ ભૂમિ પર તસુભાર પણ હિસ્સો પૂર્વે નહોતો ૨. પવિત્ર શ્રી ગીરનાર, શ્રધ્ધા-આસ્થાનું કેન્દ્ર નહિ ! ફાળવવા માં આવ્યો, તે સપ્તવ્યસનો “નાયગરાના ધોધ' બની રહયા. તે સહેલગાહ અને શોખોનું માદક મીશન બ ની બેસશે. પોતાના “ઘોડાપૂરમાં સારાય તીર્થના આન્તર-બાર્ચ | ૩. પછી, પવિત્ર શ્રી ગીરનારના મંદિરોમાંથી સૌન્દર્યનતારાજ કરી નાંખશે..” પૂજન-પઠન ભૂંસાઈ જશે. પ્રવાસો તથા પાપાચારો ના પાતાળ ‘બેશક ! રોપ-વે' એ પાશ્ચાત્યવાદના પોયઝન | ત્યાં પોતાના તળ ઉંડા ઉતારશે. પી-પીને તગડો થયેલો ભોગવાદનો ભસ્માપુર છે” આ વાત - ૪. પ્રાન્ત, તીર્થ શિરમોર શ્રી ગીરનાર મુક્તિના વજની તક્તી પર કોતરી લઈએ. વિશોધનનું ભાવાત્મક કેન્દ્ર મટી વિલાસ અને વાસનાની એિ મહાદૈત્ય જ્યારે મર્યાદાઓની સાતેય માઝા | સળગતી સગડીનું ઈધણ બની જશે. વટાવી નાશી વિલાસોનું વ્યાભિચારી અભિનય નાટક રજૂ ના... ના... ના... ના... ના... કરશે; તારે તો આપણે પૂરા લૂંટાઈ ગયાં હશું. ત્યારે કદાચ એ ધડ ધરી દઈને... * ગિરિની પવિત્રતાના ઉર ને રક્ષવા છાંતી એ ચાંપી રખાય તેવું ગળું ઘૂંટી નાંખીને... પણ ગીરનાર અ, સાથે જ ! ઝાડનું એકાદ પાન પણ નહિ જડે...” ગીરનારની ગૌરવવંતી ગરિમાને અક્ષત-અ નંગ-અખંડ છે ચબર જાગો ! ઉઠો ! સૈકાઓથી જેના નસકોરા | રાખીને જ ઝંપ લઈશું... આપણને સદી ગયાં છે, તે “કુમ્ભકર્ણ'ની નીંદરને ત્યજી હવે, આ રોવે હટાવવા, ગિરનારની ગુણ ગંભીર ગરિમાની તા.૨૪-૭-૯૯ શનિવાર અ.સુ.૧૧-૨૦૧૫ સાવરકુંડલા લાજ બનાવવા, પવિત્રતાના ચીરના સાંધા સાચવી રાખવા, (હાલ મુલત્વી રહેલ આ કાર્ય પાછું કયારે ઉપડે તે કહેવાય કમસેકમ આપણે જટાયું” પણ બનવું જ પડશે. નહિ માટે સૌએ સાવધ રહેવાની જરૂર છે.) . www .jamara Mahesana #AASAAAA sawaawaani જળવાઇ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy