SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ અંક ૧ થી ૪: તા. ૫-૧૦-૯૯ મરીને દુર્ગતિમાં જવાના છે. તમારો કોઈ જ સંબંધી તમારી | તેને ચલાવનારા શ્રી આચાર્ય ભગવંતો પણ વિદ્યમા જ છે ! { સાથે નહિ અ વે. અહીં ગમે તેટલું મળ્યું હશે કે તમે મેળવ્યું હશે | હોય છે. જેમ આ સંસાર અનાદિનો છે, સંસારનો વાહ પણ એક રાતી પાઈ પણ સાથે લઈ જઈ શકાશે નહિ, પારકી | અનાદિનો છે. સંસારમાં ભટકનારા જીવો પણ અનાદિ છે વસ્તુને “માર” “મારી’ માની, તેને મેળવવા જે રીતે દોડાદોડ | તેવી જ રીતે શ્રી અરિહંત પરમાત્માઓ પણ અનાદિ છે, કરી રહ્યા છે તે જોઈ ધર્મ પામેલા કોઈપણ જીવને તેની દયા તે પરમતારકોએ સ્થાપેલું મોક્ષમાર્ગ સ્વરૂપ શાસન પણ આવે. અનાદિનું છે, આ શાસનની યથાર્થ સંપૂર્ણ આરાધના કરી ૬ શ્રી અરિહંત પરમાત્માઓની ગેરહાજરીમાં આ | કરીને મોક્ષે જનારા જીવોનો પ્રવાહ પણ અનાદિથી ચાલુ ? મોક્ષમાર્ગ સ્વરૂપ શાસન ચલાવવાનું કામ ધર્માચાર્યોનું છે, તે | છે-તે કામ બરાબર ચાલે છે. માત્ર આપણે જ એવી આ પણ નામના ધર્માચાર્યોનું નહિ. તે ધર્માચાર્યો તો શાસ્ત્રને જ | દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં જન્મ્યા છીએ જ્યાં વીસ કોકોડિ આધીન જોઇ એ, મરજી મુજબ ચાલે તેવા ય નહિ. તેવાઓનું સાગરોપમમાંથી માત્ર બે જ કોડાકોડિ સાગરોપમ પ્રમાણે જ તો આ શાસનમાં કાંઈ જ સ્થાન નથી, ફુટી કોડીની કિંમત શ્રી તીર્થંકર દેવો હોય છે, બાકીના અઢાર કોકોડિ નથી. મોટામાં મોટો સુપ્રીમ કોર્ટનો ય જજ, નિર્ણય આપે તો સાગરોપમ કાળમાં તે તારકો હોતા નથી. (આ જ રીતના મેં તેને ય કાયદ ની કલમ ટાંકવી પડે ને? મરજી આવે તેમ કહી | બાકીના ચાર ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં સમજી શકે નહિ ને? લેવું.) જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં તો સદાય માટે કોઈને કોઈ વિજયમાં શ્રી અરિહંત પરમાત્મા હોય છે, બ ય પ્ર.- દેશ-કાળને અનુરૂપ ફેર કરે ને? ભગવાનનું મોક્ષમાર્ગ સ્વરૂપ શાસન પણ હોય છે તે ઉ.- દેશ-કાળને અનુરૂપ તે જ કહેવાય જેમાં કોઈને ય શાસનને આરાધનારા અને મોક્ષે જનારા જીવો પણ ચાલુ ભૂરું થાય નહિ અને બધાનું સારું થાય. ધર્મને સારી રીતે કરવા હોય છે. આ જ વાત શ્રી અરિહંત પરમાત્માઓએ જાતને દેશકાળ જોવાનો છે પણ દેશકાળના નામે ઘર્મ મૂકી દેવાનો જણાવી છે અને તેમના શાસનના સારને પામેલા શ્રી નથી. આચાર્ય ભગવંતો જણાવી રડ્યાં છે. મોટામાં મોટો વકીલ કે બેરીસ્ટર ગમે તેટલી લાંબી લાંબી - શ્રી અરિહંત પરમાત્માઓ કેવળજ્ઞાનને પામ્યા પછી દલીલો કરે તો પણ તેને કાયદામાં રહીને જ કરવી પડે ને ? જ્યારે શાસનની સ્થાપના કરે છે ત્યારે ત્યાં જ (તે જરાય આડો અવળો જવા પ્રયત્ન કરે તો જજ તેની પાસે સમવસરણ ભૂમિમાં) હાજર રહેલા અને પ્રતિબોધ પામેલા કાયદાની કલમ માગે ને? તમે આ ય ભણ્યા નથી ? શ્રી ગણધર ભગવંતના આત્માઓ, ભગવાનને પૂછે ધકે - પ્ર.- જરૂર પડે નવી કલમ ઉમેરે છે ને? ‘હિં તત્ત્વમ્' - તત્ત્વ શું છે?” ભગવાન કહે છે - “3નેઃ ઉ.- જે ખૂટતી હોય તેને વધુ સ્પષ્ટ કરવા ઉમેરે. વા -વસ્તુમાત્રમાં ઉત્પન્ન થવાનો ગુણ છે.” તે સા મળ્યા સુધારો કુધારો ન હોવો જોઈએ. સુધારો પણ સુધારો જ હોવો પછી ફરી બીજો પ્રશ્ન પૂછે છે કે – 'વિરું તત્ત્વમ્ ' ? ત્યારે જોઈએ. ભગવાન કહે છે કે – ‘વિરામે વ - ઉત્પન્ન થયેલી વસ્તુ વિનાશ પણ પામે છે.' હજી અધુરૂં લાગતાં ત્રીજો પ્રશ્ન પૂછે માટે સમજો કે, આ જગત ઉપર કોઈનો પણ સાચો છે કે – ‘ િતત્ત્વમ્ ?' ત્યારે ભગવાન કહે છે કે – ‘ઘુ વા ઉપકાર હોય તો તે શ્રી અરિહંત પરમાત્માઓનો જ છે. તે શ્રી - મૂળ વસ્તુ કાયમને કાયમ રહે છે.' ‘ઉપૂઈ વા વિવેઈ અરિહંત પરમાત્મા જગતમાં કદી પણ ન હોય તેમ બનતું જ | વા ધુવેઈ વા’ - આ ત્રણપદ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના નથી, તેવી રીતે ભગવાનનો મોક્ષમાર્ગ પણ ચાલુ ન હોય તેમ | શ્રી મુખેથી સાંભળીને, તે શ્રી ગણધરભગવંતના આત્માઓ પણ બનતું જ નથી. કોઈને કોઈ ક્ષેત્રમાં શ્રી અરિહંત પરમાત્મા | માત્ર અંતર્મુહૂર્તમાં જ આખી દ્વાદશાંગીની રચના કરે છે. જે વિચરતા જ હોય છે, મોક્ષમાર્ગ રૂપ શાસન પણ ચાલુ હોય છે, | દ્વાદશાંગીમાં મોક્ષમાર્ગનું નિરૂપણ છે, સંસારનું ખંડ છે,
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy