________________
૨ ,
શ્રી જૈન શારાન (અઠવાડિક) છે { તે સુખના અર્થી છતાં દુઃખમાં રિબાતા સઘળાય જીવોને | જેવો જ નથી. મોક્ષ જ મેળવવા જેવો છે. તેના માટે સંયમ ? જો -જાણી, તેઓ એમ વિચારે છે કે - “મારામાં જો તાકાત | વિના બીજો કોઈ જ ઉપાય નથી.' આવું તારક શાસન
અ છે તો આ સઘળાય જીવોનો હૈયામાંથી સંસારનો રસ કાઢી સ્થાપ્યા પછી તેને ચલાવે છે કોણ? શ્રી ગણધર ભગવંતાદિ નામીને ભગવાનના શાસનનો રસ ભરી દઉં, જેના પ્રતાપે | માર્ગસ્થ આચાર્ય ભગવંતો. શનની સંપૂર્ણ આરાધના કરીને સૌ વહેલામાં વહેલા મોક્ષને
શ્રી અરિહંત પરમાત્મા શાસનની સ્થાપના કરે છે તે પા.” આવી ઉત્કૃષ્ટ ભાવદયાના પરિણામે એ પરમતારકો
વખતે શ્રી ગણધર ભગવંતોના આત્માઓ તયાં હાજર હોય | શ્રી તીર્થંકર નામકર્મની નિકાચના કરે છે અને શ્રી અરિહંત
છે. શ્રી ગણધર ભગવંતો ત્યાં જ હોય તો દાદશાંગીને રચે પરમાત્મા થાય છે.
કોણ ? તેઓ પૂર્વભવમાં એવી અનુપમ આરાધના કરીને સંસારના સુખના જ અર્થી જીવો દુઃખમાં રિબાય છે અને | આવ્યા હોય છે કે, ભગવાનની પહેલી જ દેશનામાં કેવી રીતે દુઃખી થાય છે તે સૌના અનુભવમાં છે ! દુનિયામાં | પ્રતિબોધ પામી, ત્રણ પ્રશ્ન પૂછે છે અને ભગવાન પણ તેના ડે નજર કરશો તોય તમને દેખાશે કે – આજનો કોટિપતિ પણ ત્રણ જ ઉત્તર આપે છે અને તેમાંથી અખિી દ્વાદશાંગી
હૈયથી સુખી નથી. ગમે તેટલી સુખ-સાહચબી હોય તો પણ રચવાની શકિત તે પુણ્યાત્માઓમાં આવી જાય છે. તે આત્માને શાંતિ નથી. આવા બધા જીવો ઉપર એ
પ્ર. શ્રી તીર્થંકર નામકર્મની નિકાચનાની જેમ શ્રી પરમતારકોના આત્માને દયા આવે છે.
ગણધર નામકર્મની પણ નિકાચના હોય ખરી ? શાસ્ત્ર, કર્મ બાંધવાની ના પાડી છે પણ શ્રી તીર્થંકર
ઉ. - શ્રી ગણધર નામકર્મની પણ નિમચના થઈ શકે ના કર્મ બાંધવાની આજ્ઞા કરી છે. તેના માટે શ્રી વીશ સ્થાનક
છે. કોને થાય? શ્રી અરિહંત પરમાત્માઓના આત્માઓને તબતાવ્યો છે. આ તપની વિધિપૂર્વક જે જીવ આરાધના કરે
જેમ જગતના સઘળાય જીવોના ઉધ્ધાની - મોક્ષે { તે મી તીર્થંકર નામકર્મ બાંધે. આજે આ તપ કરનારા ઘણા
મોકલવાની - ઈચ્છા થાય છે. તેમ જેઓને પોતાના આખા 3 ભ યશાલીઓ છે પણ તે શા માટે કરવાનો છે તેની જ
કુટુંબને મોક્ષે મોકલવાની તીવ્ર ઈચ્છા થાય, તેઓ શ્રી મોટાભાગને ખબર નથી. આ તપ કરતાં કરતાં એવો ભાવ
ગણધર નામકર્મની નિકાચના કરી શકે છે. આવા આત્માને પે થાય છે કે, બધાને હું શાસનના રસિયા બનાવી દઉં.
પોતાના કુટુંબનો એક આદમી પણ જો ધર્મહીન હોય તો તે શમનના રસિયા શા માટે બનાવાવા છે? શાસનનો રસ જાગે
સહન ન થાય. ન તો મોક્ષ મળે નહિ. શાસનના રસિયા બનાવવા કે મોલે મોકલવા તે બે એક જ વાત છે.
આજે આ વાતમાં તમારામાં તો મીડું જ છે ને?
તમારું તો વર્ણન થાય તેવું નથી. તમારા કુટુંબમાં તમે સુખી આવા શ્રી અરિહંત પરમાત્માઓ આજ સુધીમાં અનંતા
હો તો તમારા બધા જ કુટુંબીઓ સુખી થાય તેવી પણ થઈ ગયા. તેઓ દરેકે પોતે આ શાસનની આરાધના કરી, શ્રી
માન્યતા તમારી છે ખરી? તમને તો તમારી જાત પણ ધર્મ અરિહંત પરમાત્મા થઈ, જગતના ભવ્ય જીવોના કલ્યાણને
ન કરતી હોય તો તેની ય દયા નથી આવતી જ્ઞાનીઓ કહે મઈ આ મોક્ષમાર્ગ રૂપ શાસન સ્થાપી, મચારી અને મોક્ષે જાય
છે કે, જેને મોકો જવાનું મન ન થાય તે માટે ઘર્મ કરવાનું છે. મોક્ષમાર્ગ કહો કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને મન ન થાય તો તે પોતાની જાતનો ઘાતક” છે. પોતાનું સ મફચારિત્ર રૂપ રત્નત્રયી કહો; તે બે એક જ છે. તે ભે પોતે જ કરે છે. સંસારમાં ખૂબ ખૂબ મજા કરનારા પર મતારકોના આત્માઓ આવું અનુપમ શાસન સ્થાપી પોતાનું ભૂંડું કરી રહ્યા છે. જ્ઞાનીની આ વાત પણ તમને ગમે અ કષ્ય હોય ત્યાં સુધી શ્રી તીર્થંકર નામકર્મ ખપે ત્યાં સુધી - | તેવી છે ખરી ? તમે બધા મઝથી ખાવ-પીરસો, હરો-ફરો, રોસ બે પ્રહરની દેશના આપતા હતા અને રોજ આ જ વાત | મોજ-મઝા કરો તેની જ્ઞાનીને દયા આવે છે કે, આ બધા સર જાવતા હતા કે - ““સુખમય એવો પણ આ સંસાર રહેવા બિચારા જાતે જ દુઃખી થવાની મહેનત કરી રહ્યા છે અને