SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાકની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પણ 'તંત્રીઓ : બી. શાસન (અઠવાડિક) પસંદ જી ગઢકા (ઈ) 'મરત સુદાનભાઈ (રાજકોટ) મેનકુમાર મનસુખ મઢ (રાજકોટ) પાનાચંદ પદયથી સામાન) વર્ષ : ૧ ૨) ૨૦૫૫ ભાદરવા વદ ૧૧ મંગળવાર તા.પ-૧૦-૯૯ (અંક :૧/૪) વાર્ષિક રૂા. પ0 આજીવન રૂા. પ00 પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૧OOO (પ. પૂ. આ. શ્રી વિજય લબ્ધિસૂરીશ્વ૨જી મહારાજાના ગુણાનવદી પ્રવચનકાર : પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ! | (વિ. સં. ૨૦૪૨ના મુંબઈ, શેઠ મોતીશા લાલબાગ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ અખા જૈન ઉપાશ્રયમાં, ચાતુર્માસાર્થે બિરાજમાન પરમશાસન સંસારના સઘળાય જીવોને મોક્ષમાં જ મોકલવાની ઈચ્છાથી પ્રભાવન, વ્ય ખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ પ. શ્રી અરિહંત પરમાત્મા થાય છે. આવા શ્રી અરિહંત પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, શ્રાવણ પરમાત્માઓને “નમો અરિહંતાણં' પદથી આપણે મોજ સુદિ- ૫, વિવાર તા. ૧૦-૮-૧૯૮ના શુભ દિવસે નમસ્કાર કરીએ છીએ. તે શ્રી અરિહંત પરમાત્મા કોણ કઈ કવિકુલકિરિટ, વ્યા.વા. પૂ. આ. શ્રી વિ. લબ્ધિસૂરીશ્વરજી શકે? કે જેઓને જગતના સઘળાય જીવોને મોક્ષે મોકલવની મહારાજાની વર્ગતિથિને અનુલક્ષીને, શ્રી જૈન શાસનના ઈચ્છા થાય છે. કારણ કે જગતના જીવો જે સુખને ઈચ્છે તે ‘રાજા'ના સ્થાન સમાન આચાર્યપદ ઉપર આરૂઢ આત્માઓની સુખ, આ સંસારમાં નથી. ભિખારીને રોટલાનો ટૂકડો મળે જોખમદારી અને જવાબદારીનું યથાર્થ દિગ્દર્શન કરાવતું, ને રાજી થાય અને નાચવા માંડે તેમ આ સંસારના જીવો મોડું વર્તમાનની વિ ષમતાઓ ઉપર વેધક પ્રકાશ નાંખતું, આજ્ઞાહીન | સુખ મળે તો ગાંડા થઈ નાચવા માંડે છે અને તે સુપમાં એકતા એ ” અનેકતા અને વિસંવાદનું બીજ છે તેનું | ખામી-વાંધો આવે તો માથાં પછાડે છે. સ્પષ્ટીકરણ ક તું, જે મનનીય પ્રવચન આપેલ તે વાચકોની | જગતના સઘળાય જીવોને એવું સુખ જોઈએ છે કે જાણ માટે અને પ્રગટ કરવામાં આવે છે. ખોટી એકતાનો | જેમાં દુઃખનો લેશ ન હોય, પોતાની પાસે હોય તેથી વ્યામોહ મૂકી તૌ આજ્ઞાના સાચા પ્રેમી અને સન્માર્ગના સાચા અધિક બીજા પાસે ન હોય અને તે સુખ થોડા વખત પછી આરાધક બને વહેલામાં વહેલા મોક્ષપદને પામો તે જ નાશ પામે તેવું ન હોવું જોઈએ; અર્થાત્ દુઃખના નેશ શુભાભિલાષા સહ શ્રી જિનાજ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના | વિનાનું, પરિપૂર્ણ અને સદાકાળ માટે રહે તેવું સુખ જોઈએ આશય વિરુદ્ર કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે | છે. આવું સુખ આ સંસારમાં નથી પણ મોક્ષમાં જ છે. આવું ક્ષમાપના.-અ.). જ્ઞાન શ્રી અરિહંત પરમાત્માના આત્માઓને થાય છે અને (
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy