SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુ બોધ કથા - મનન મોતી xa क - જજ લઘુ બોધ કથા ચેતન! મોહનિદ્રાનો ત્યાગ કર | સંગ્રાહક: અ.સૌ. અનિતા આર. શાહ - માલેગાંવ પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. - જીવનમાં સાચાં સુખ - શાંતિ - સમાધિનો અનુભવ કરવો હોય તો સદાચારી આત્માઓની સોબત કરવી, વિચ પણ જન્મ સાથે મરણ નિયત છે. જન્મેલાએ અવશ્ય પુરૂષોની વાતો કરવી અને નિસ્પૃહ આત્માઓની પ્રીતિ કરવી. મરવાનું છે. મ ણ કયારે આવે તે ખબર નથી, મરણને વય સાથે આશ્રવથી છોડાવી સંવરમાં જોડે તે સુસાધુ ! સંવરથી ખડી કોઈ જ સંબંધ નથી. તેમ સાચી સમજવાળાને વૈરાગ્ય પામવા ધર્મના નામે ય આશ્રવમાં જોડે તે કુસાધુ! વય સાથે પણ ! ઈ સંબંધ નથી. જે આત્મા જાગી ઊઠે તેને માટે | - અર્થીપણાના અભાવથી આત્મા બાહ્યા પદાર્થો - સુખોમાં અટકે વૈરાગ્ય સહજ છે. માટે કયારેય એવો વિચાર કરવો નહિ કે છે, ફાંફા મારે છે, મુંઝાય છે. મળે તો નાચે, ન મળે તો વ. - શ્રાવક ફુલોમાં અર્થ-કામની ચિંતા પ્રધાન ન હોય પણ મો અને 'અમારું આયુ ય લાંબું છે. હમણા તો ખાઈ-પી મોજમજા કરી | માટેના ધર્મની જ ચિંતા પ્રધાન હોય. લો પછી બુઢાપ માં ધર્મ કરીશું.” એકવાર એક નાનો બાળક - અગવડમાં સગવડ માને તે સાધુ! તા દોડતો - દોડત ગુરૂ નાનક દેવની પાસે આવ્યો અને તેમના - આપત્તિને સંપત્તિ માને તે ધર્માત્મા ! ખોળામાં બેસી ગંભીરતા - પ્રૌઢતાથી કહેવા લાગ્યો કે -| - મોક્ષને જે હણે તેનું નામ મોહ ! ‘ગુરૂદેવ! મા તમારી દીક્ષા આપો અને તમારો શિષ્ય | - તત્ત્વજ્ઞાનની પરિણતિ તેનું નામ તપ ! બનાવો.'' ના બાળકની આ વાત સાંભળી આશ્ચર્ય પામેલા| ભગવાનને સ્વામી તરીકે સ્વીકારે તેને બીજો સ્વામી કવો ન પડે. ' તેમને કહયું કે- ‘આટલી નાની ઉમરમાં હે બેટા ! તને સંસાર - મોહ - અજ્ઞાનથી ઇચ્છા થાય. મોહજન્ય ઇચ્છાઓ. ત્યાગ કરવાની ભાવના કેમ થઇ ?' ત્યારે બાળકે જે માર્મિક કામનાઓ સઘળાય દુઃખની જનની છે. જવાબ આપ્યો સૌ સમજુ અને વિચારકોની આંખ ખૂલે તેવો | -દુ:ખનો ઉદ્વેગ, સંસારિક સુખોની સ્પૃહા, વિષયોની લાલરા, અપયશાદિનો ભય, અનિષ્ટાદિ દુ:ખો, આત્મિક આનંમાં તે બાળ ક- “ગુરૂજી ! આજે મારી મા ચૂલા ઉપર દાળ અતંરાય કરે છે. સ્વ પ્રશંસા અને પરનિંદા આત્માના પતન અને અધોગીિનું બનાવી રહી હતી. તે વખતે ચૂલામાં સળગતી લાકડીઓ પર કારણ છે. વિશ્વની મૂચ્છની જેમ સારા પણ મનુષ્યને મારી અચાનક - જર ગઈ અને મેં જોયું કે નાની નાની લાકડીઓ વિવેકહીન બનાવે છે. જલ્દી સળગી ગઈ અને મોટી મોટી લાકડીઓ ધીમેથી સળગતી - રાગાદિથી સંકિલષ્ટ ચિત્તવાળાનો ધર્મ નિષ્ફળ છે, નિલ | હતી. તેથી મને વેચાર આવ્યો કે હું પણ નાનો છું. આ નાની| ચિત્તવાળાનો ધર્મ સફળ બને છે. લાકડી સમાન કે મારે મહાકાલ મૃત્યુ રૂપી અગ્નિમાં બળી જાઉ - બીજાના ગુણોમાં મત્સર-ઈષ્ય ભાવ, પોતાના જ ગુણોની તો મારું શું થાય? તો જલ્દી દિક્ષા લઇ ગુરૂ નિશ્રામાં આત્મકલ્યાણ પ્રશંસા સ્પૃહાલતા અને અવિનીતપણું મોટાને પણ વધુ કરે છે. કેમ ન કરૂં ?'' નાના બાળકની આ તાત્ત્વિક વાત સાંભળી - બીજાની નિંદા માત્રનો ત્યાગ, સ્વ પ્રશંસાથી લજ્જા પામી | ગુરૂનાનક અને ત્યાં બેઠેલા સૌ તાજુબ થઇ ગયા. આનો સાર નિસ્પૃહપણું અને સુવિનીતપણું લધુ-નાનાને પણ ગુરૂ - મોર સારી રીતના સમજી શકાય છે કે “સમય ગોયમ ! મા પમાયમ્'' બનાવે છે. મળેલી પુણ્યક્ષણ નો સધર્મમાં સદુપયોગ કરવો તે જ માનવ મજેથી દુઃખ વેઠવું તે પણ તપ છે. જીવનનો સાર છે. - અપરાધીનું પણ ખરાબ ન ચિંતવવુ તે ય તપ છે. - કર્મે આપેલી સ્થિતિમાં મજેથી જીવે અને કોઇપણ લોભામાં પ્રસંગની મન પર અસર ન થાય તે સમજા જીવ છે. | s कककककककककककककककककककककककककककन
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy