________________
7
'T
જજ
જજ જ જજ જાત જાતે
અઅઅઅઅઅઅઅ અ અઅ + ++
+++++++......... ... 80
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૨ અંક ૪૩/૪૪૦ તા. ૧૮-૭-૨૦૦૦ ઉમરાગાઇ.
નગરાગ્રણીઓના એ ઉચ્ચાર હતા : ‘અન્તિમ ૩% * ગાયત7ના રાજનેતાઓ પણ આ મહામનીષી માટે વર્ષમાં આવી ઐતિહાસિક અન્તિમ ક્રિયા નથી જોવા મળી.'' જનહાની આટલી બધી તીવ્ર સંવેદનાઓને નિહાળી દિગમૂઢ| લશ્કરી મેજરના ઉચ્ચાર હતા : “દેશના તમામ સર્વોચ્ચ રહી ગ.
નેતાઓની સભાની સલામતી અને સંભાળી છે. અલબત્ત ! રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય કેઈ અગ્રણીઓએ સ્વયમ્ભ આવડી જંગી મેદની તેમજ પૂર્ણ શિસ્તના દર્શન કયાંય નથી કર્યા. પ્રેરણાથી પ્રેરાઈ તેમના દર્શન કર્યા. અંજલિ અર્પી.
સૂર્યાસ્તની થોડીક જ ક્ષણો પૂર્વે તે અપૂર્વ અન્તિયાત્રા ત અષાઢી અમાવાસ્યાએ તેમની અન્તિમ યાત્રાનો વિરામ પામી, પૂજ્યશ્રીના પાર્થિવદેહની છેલ્લામાં છે લી અન્તિમ જાજરમન પ્રારંભ થયો.
ક્રિયાઓનો ભારે કરૂણતા વચ્ચે પ્રારંભ થયો. ' ' કર્ણાવતીની ગલીએ ગલી માનવ મેદનીથી અગ્નિદાહ માટે બોલાયેલી ઉછામણી લાખોમાં રમતી ઉભરાઈ ઉઠી,
- કૂદતી ક્ષણભરમાં તો વિક્રમી અંક પર પ્રતિષ્ઠિત બની, આદેશ તેમની અન્તિમ યાત્રા ૨૫ કી.મી. જેવડી વિરાટ અપાયો. | મઝલ : દિવસભર ફરતી રહી.
ગુરૂભક્ત પરિવારો (૧) શ્રી જયંતિલાલ આત્મારામ સંગીતની કરૂણ શૂરાવલીઓ આકાશમાં રહેલા મેઘના (૨) અને શ્રી કલ્યાણજીભાઇ રાવ. બન્નેય પરિવારો સહિયારો પાણીને ભૂંસી નાંખી લોક નયનોમાંથી અશ્રુની વૃષ્ટિ/ લાભ લઈ કર્ણાવતીની યશોગાથાને સજીવન રાખી. કરાવતી રહી.
ભારેખમ હૈયે અને અર્ધમૂચ્છિત બની ગયેલા અત્તર સેકડો મિલેટ્રી જવાનો અને પોલિસ કર્મચારીઓ પણ સાથે તેમણે પોતાના હૃદયાધિષ્ઠાયક'ના પાર્થિવદેહ અગ્નિનો આ હૃદવિધક દ્રશ્ય ન નિહાળી શક્યા. પીગળી ગયા. રડમસ પવિત્ર સ્પર્શ કરાવ્યો. બસ ! ૧000 કિલો શુધ્ધ ચંદન કાષ્ઠની બની બે..
ભવ્ય વેદી પર રચાયેલી તેમની દેહયષ્ટિની અન્તાષ્ઠિ ત્યારે મહાનગરના ખાટકીઓએ પણ હિંસા - મચ્છીમારીને પ્રારંભાઈ ચૂકી. સ્વચ્છા એક દિવસ માટે તિલાંજલી અર્પ, પાણીની પરબો અગ્નિના સ્પર્શ સાથે જ શુધ્ધ અને સુગંધીત તે ચન્દન તેમણે ઠેર ઉધાડી દીધી.
કાષ્ઠો ચોફરદમ જલી ઉઠયાં. ગુરૂ-મા નો પુન્યદેહ તે જ્વાળાઓ દસ દસ કલાકો સુધી નર નારીઓ તેમની ભસ્મ બન્યો. અન્તિમાત્રામાં વેગ પૂર્વક ધૂમતાં રહ્યાં. તેમના દર્શનાર્થે ઠેર
એકેકી આંખ ત્યારે અશ્રુના પૂર ઉમટ્યા ઠેર પ્રતીત કરતાં રહ્યાં.
વિષાદ યાયે સર્વત્ર ઘૂમી વળ્યો. - કર્ણાવતીના ભિન્ન-ભિન્ન માર્ગો પર દિવસભર ધૂમતી
બસ! જે કરૂણ દૃશ્યને નિહાળી પણ ન શકનારો સૂર્ય રહેલી અન્તિમયાત્રામાં જામનગરના કસબીઓએ એક જ| તે જ ક્ષણે અસ્તાચલ પર ઢળી પડ્યો. રાતમાં મેલી નવ-શિખરીય જરીયન શિબિકા, સ્વયમ્ જ વહેતી| દિવસભર સ્થગત પામી ગયેલા મેઘના બન્ધ ત્યારે ક્ષણ રહી, અશિબિકામાં લાખોનો હૃદય શિરતાજ પર્યન્ત સ્વરૂપે, માટે ખૂલી ગયાં. જેણે અમીની ઝરમર વરસાવી. | વિરાજનહતો.
તેમના દેહની ભસ્મને પામવા મણ જંગી જનમેદની માણીમાં વહેતી નૌકાની જેમ હજારો લોકોના સ્કન્ધો ઉભરાઈ આવી. ૧000કિલો ચન્દનની તે ભસ્મ તો પળવારમાં પરથી યમેવ પસાર થયેલી તે શિબિકા અન્તિમ યાત્રાને સાથે લોક મસ્તકે સ્થપાઇ ગઇ. અલબત્ત ! તે સ્થાને એક ઉડો ખાડો | લઈ સુમર - સૂર્યાસ્તના સમયે સાબરમતી વિસ્તારમાં આવ| થઇ ગયો; ભસ્મકાજની પડાપડીમાં... | પહોંચી
શિષ્યોની અને ભક્તોની તે વ્હાલસોયી ગુ.-માં ભલે માં પૂજ્યશ્રીના પાર્થિવદેહની અંત્યેષ્ઠિ થઇ, તેનું પ્રત્યક્ષ સ્વરૂપે વિદાય પામી ગઇ. બેશક ! તેની પવિત્રતા તો વિસ્તારનું નામ પણ ‘રામનગર' હતું.
| જનહૃદયમાં અવિલોપ્ય જ બની રહેશે. | Jર્ગોને અને મેદનીને ગુલાલના રંગે રંગતી-રંગતીતે | શત શત વન્દના...! સિદ્ધાંત ઐતિહા મક અને અભૂતપૂર્વ અન્તિમયાત્રા “રામનગરના સમાધિસળ’ પર આવી વિરામ લે, તે પર્વે તો ત્રણ લાખ માનવો એ એ બની રજે રજને સંકીર્ણ બનાવી દીધી.
oddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddd.
---------------------
:
कक्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क