SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ * + + * +++++ ++++++ + અ++++** શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૨ ૦ અંક ૪૩/૪૪૦ તા. ૧૮-૭ ૨000 ૪૧). ------ ------- :::TTTTTTTTT ---- -------------- - ( આત્માનુશાસન કરીએ ) પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્ત દર્શન વિજયજી મ. અનાદિ-અનંતકાળથી આપણો આત્મા સંસારમાં ભટકી | શત્રુ છે. અર્થાત્ આત્મા -જીવ કે મનની સાથે ચાર કષ યો ગણાતા રહ્યા છે જેને હું આત્મા છું, અનાદિકાળથી આ દુઃખરૂપ, પાંચ શત્રુઓ છે. તેમજ નહિ જીતાયેલી પાંચ ઇન્દિરા પણ શત્રુ દુ:ખફા , દુ:ખાનુબંધી સંસારમાં ભટકી રહ્યો .’ તેનું ‘ભાન”| છે. આમ આ દશ શત્રુઓ છે. આ દશ શત્રુઓને જીત માં હાસ્યાદિ થાય અને હવે મારે ભટકવું નથી તેવો ‘ભય’ પેદા થાય-તેને જ નવ નોકષાય પણ જીતાયેલા સમજી લેવા. અર્થાતુ ,-મન, પ પોતાના આત્માનું અનુશાસન કરવાનું મન થાય. જેને પોતાના | ઇન્દ્રિયો અને ૪-કષાય આ દેશના વિજેતા બનવાથે આત્માનુની આત્માને સાચી અનુકંપા પેદા થાય, અનુગ્રહ કરવાનું મન થાય | શાસન થાય છે. કી તે જ પોતાના આત્માનું અનુશાસન કરવા તૈયાર થાય. દુનિયામાં આત્મવિજયમાં સૌ પ્રથમ મનનો વિજય કર વો - મનને પણ અhશાસન ખૂબજ જરૂરી અને અનિવાર્ય ગણાય છે તો જીતવું ખુબ જ જરૂરી છે, મન જીત્યું તેણે સઘળું જીવું જે સાત્ત્વિક ની આત્માને રક્ષણ માટે આત્માનું અનુશાસન તો અનિવાર્ય જરૂરી | આત્મા પોતાના મનને જીતે છે તે પાંચ ઇન્દ્રિયોને જીતી લે છે. છે જ. આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્માનો શત્રુ છે. | મનને જીત્યા વિના ઇન્દ્રિયોને જીતવી અસંભવ છે. પણ મન બાહા ઓના વિજયથી આત્મા મહાન નથી પણ આત્માના દુરારાધ્ય છે, મનને જીતવું અતિ કઠીનમાં કઠીન ક મ જરૂર છે અંતરંબૂઓના વિજયથી આત્મા મહાન બને છે, પોતાના પણ અસંભવ તો નથી જ. મન, ઇન્દ્રિય અને કષાયને જે જીતે તે જ આત્માનો મન એવું અવળચંડું છે, અતિસાહસિક છે અને દુષ્ટ ના વિજેતા બને. ઘોડાની જેમ ઉન્માર્ગે દોડનારું છે. બેઠા હોઇ મંદિર - માટે જ ઉપાશ્રયમાં અને જાય ઘર-પેઢી - બજારમાં હાથમાં નવકારવાલી આસન્નોપકારી, ચરમતીર્થપતિ, વર્તમાન શાસનનાયક હોય અને ચારે બાજુ ભમ્યા કરે. જે હિત કે અહિ નો વિચાર શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ શ્રી ઉત્તરાધ્યયન કર્યા વિના પ્રવૃત્તિ કરે તે સાહસિક કહેવાય છે. તે ન મન પણ ના સૂત્રના તવીશમાં શ્રી કેશી ગૌતમીય અધ્યયનમાં આત્માના| ઉચિત કે અનુચિતનો વિચાર કર્યા વિના જ પ્રવૃત્તિ ક છે. આવા અનુશ મનને માટે સુંદર સચોટ સ્પષ્ટ ઉપાય બતાવ્યો. દુર્જય મનને જીતવા માટે જ જ્ઞાનિની આજ્ઞા મુજબ દે ર્મ કરવાનો શ્રી કેશી મહારાજા શ્રી ગૌતમ મહારાજાને પૂછે છે અને છે. એક કવિએ પણ મનની દુર્જયતા બતાવતાં કહ્યું છે કે - | પ્રત્યુત્ત પણ પામે છે કે “ધગધગતી મધ્યાન્ને મહાલે, સાંજ પડે અકળાતું, | ‘એગે જિએ જિઆ પંચ, પંચ જિએ જીઆ દશ. કંટક સાથે પ્રીત કરે ને પુષ્પોથી શરમાતું દસહા ઉજિણિત્તાણું, સવ7 જિણામાં ૩૬ ઓ મન ! તું જ નથી સમજાતું. ૧ એગપ્પા અજિએ સત્ત, કસાયા ઈદિયાણિ આ લોહતણી સાંકળના બંધે, પળભર ના બંધાતું, તે જિણીતુ જહાનાય, વિહરામિ અહં મુણી Il૩૮ - લાગણીઓના કાચા દોરે, જીવનભર જકડાતું, શ્રી કેશી મહારાજાના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઓ મન ! તું જ નથી સમજાતું...” ૨ શ્રી ગતમસ્વામિ મહારાજા કહે છે કે- “એક શત્રુને જીતવાથી મન એવું વિલક્ષણ છે કે જેઓ પોત ના મનની ના પાંચ ઋઓ જીતાયા અને પાંચ શત્રુઓને જીતવાથી દશ શત્રુઓ. ગતિવિધિને સક્ષ્મ દૃષ્ટિથી જોવામાં સાવધ છે અને ન્માર્ગે જતાં ના જીતાય તેમજ દશ શત્રુઓને જીતીને અનેક હજારો શત્રુઓ- મનને રોકે છે તેમને પણ મન અવસર મળે ઠગે છે. જે યોગીપુરૂષો ના સઘળા શત્રુઓને હું જીવું છું.' ત્યારે શ્રી કેશી મહારાજા પૂછે પણ મનને સ્થિર કરવા ઉદ્યમિત છે તેમને પણ છે. તેને અનિષ્ટ Rા છે કે તે શત્રુઓ કોણ છે?” વિષયો તરફ દોડી જાય છે. કેટલાંક મનને જીતવ કાય ફ્લેશ તેના જવાબમાં - શ્રી ગૌતમ મહારાજા કહે છે કે-] કરે છે તેમનું મન પણ ભોગો તરફ દોડી જાય છે. જે સાધક અવિત એટલે નહિ જીતાયેલ એવો જે આપણો આત્મા જેના સાવધાન થઇને પોતાના મનને સમતા સુધાથી સ ચે છે તેમનું ના જીવ-મન એવા પર્યાયવાચી નામો પણ છે - તે આપણો શત્રુ છે.] મન પણ બેકાબુ બનીને રાગ-દ્વેષના મલથી આત્માન મલીન કરે સી કેમકે તેઅનેક અનર્થની પ્રાપ્તિનો હેતુ છે. નહિ જીતાયેલા કષાયો છે. જેઓ અનાચારથી દૂર રહેવા સંકલ્પ કરે છે તેમનું મન પણ xक्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क +++++++++++++++++++++++++ --- --- -- ----------*---------- +++++++++++++++++ र
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy