SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ B૯૨ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૯ વર્ષ ૧૨ અંક ૪૩/૪૪ તા. ૪-૭-૨૦00 ( 31, 2010'- * કરી : LS આવી હતી. આમંત્રિત મહેમાનોની ભકિત રાખવામાં દીલ્હી - અત્રે કિનારી બજારમાં પૂ. આ. શ્રી વિજય આવી હતી. કમલરત્ન સૂરીશ્વરજી મ. ના પટ્ટધર મૂ. બી. શ્રી વિજય નાગલોડ તીર્થે ઉજવાયેલ ભવ્ય મહોત્સવ દર્શનરત્ન સૂરીશ્વરજી મ. આદિનું મુનિરાજો તથા પૂ. સાધ્વી મ. નું ચાતુર્માસ નક્કી થયું છે ૩ જુલાઈના ચાતુર્માસ પ્રવેશ પૂ. મુ. શ્રી મુકિતધન વિ. મ., પૂ. મુ. શ્રી પુન્યધન થયેલ. ઠે. આત્મ વલ્લભ જૈન શ્વેતાંબર સંઘ ૨૦૪૯ કિનારી 4િ મ. ની પાવન નિશ્રામાં આગલોડ તીર્થમાં સુમતિલાલ બજાર દિલ્હી - ૧૧૦૦૦૬. બલદાસ વાઘા, સુભદ્રાબેન સુમતિલાલ વાઘાના જીવીત મહોત્સવ પ્રસંગને અનુરૂપ તેમના તરફથી નવ દિવસનો અલવર - અત્રે પૂ. આ. શ્રી વિજ એ દર્શનરત્ન સુ. ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવેલ તેમાં વૈશાખ સુદ ૩ થી | | મ. તા. ૬ જુન પ્રવેશ કર્યો અત્રે વિવિધ સ્થા. પ્રવચનો થયા. વૈશાખ સુદ ૧૧ સુધી સાત મહાપૂજનો સાથેનો ઉજવાયો | | તેઓશ્રી દિલ્હી કિનારી બજાર ચાતુર્માસ જઈ રહ્યા છે. હતી. મુંબઈથી અનેક ભકતોએ લાભ લીધો હતો તેમાં ભાભર - અત્રે પૂ. આ. શ્રી વિજય સોમચંદ્ર વૈશાખ સુદ ૩ ના ભવ્ય પ્રવેશ થયો હતો અને વૈશાખ સુદ | સૂરીશ્વરજી મ. ની આઠમી પુણ્ય તિથિ નિમિત્તે પૂ. આ. શ્રી } શ્રી વાસુપૂજ્ય સ્વામીની ૧૦ મી સાલગિરી ઉજવાઈ | સોમસુંદર સૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજયજિનચંદ્ર ઈ. અને વૈશાખ સુદ ૧૦ ના પૂ. મુ. મુકિતધન વિ. મ. | સુરીશ્વરજી મ. આદિની નિશ્રામાં જેઠ સુદ ૧૧ ના સવારે નેર૬ વર્ષ સંયમ પર્યાય નિમિતે તથા પૂ. મુ. પૂન્યધન વિ. | સાધર્મિક ભકિત ગુણાનુવાદ બપોરે સંઘ જમણ ૨-૦૦ વાગ્યે મ ને રનીંગ ૨૬ વર્ષની શરૂઆત નિમિતે વ્યાખ્યાન માં નવપદજી પૂજા તથા ભવ્ય આંગી થયેલ, સંગીતકાર શ્રી ૧) રૂા. નું સંઘ પૂજન થયેલ અને ગુરુપૂ. ની બોલી પણ | બલવંતભાઈ ઠાકુર મુંબઈથી પધારેલ. મરી આંક વટાવી ગઈ હતી અને નવ દિવસ સાધર્મિક રાજનગર - રંગ સાગર - અમદાવાદ - ભકત રાખવામાં આવેલ રોજ ૪૦૦ થી ૫૦૦ માણસની | અત્રે ૫. પં. શ્રી ભદ્રશીલ વિજયજી મ. ની 9મી સ્વર્ગતિથિ સ ધર્મિક ભકિત બેઠા બેઠા કરવામાં આવતી હતી | નિમિત્તે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ,શાંતિસ્નાત્ર સમેત પંચાહ્િનકા મોત્સવની શરૂઆત અને પૂર્ણાહુતી પણ જોરદાર થયેલ. મહોત્સવ પૂ. આ. શ્રી વિજય ગુણશીલસૂરી સ્વરજી મ. ની વિધિકાર જામનગરથી નવિનચંદ્ર બાબુલાલ પધારેલ તથા નિશ્રામાં જેઠ સુદ ૧૨ થી જેઠ વદ પ્ર. ૧ સુધી ઉજવાયો. જેઠ સંગીતકાર મુકેશ નાયક એન્ડ પાર્ટી રોજ મહોત્સવમાં બધાને સુદ ૧૪ “વચને બાંધી પ્રીત' એ સચિત્ર પુસ્તકનું વિમોચન ભકતમાં તરબોળ કરી દીધા હતા... કરવામાં આવ્યું. યપુર – પૂ. આ. શ્રી વિજય દર્શનરત્ન સૂ. મ. ઠી ૪ જયપુર પધારેલ ત્યાં દર્શન નગર, શેઠ કોલોની, જાહર નગર, માલવીય નગર, તા. ૨૨ મે થી ૩૧ મે શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર - પ્રબોધ ઢીકા સુરા પ્રવચનો આદિનો લાભ આપ્યો. ભાગ ૧-૨-૩ પ્રગટ થાય છે તે ત્રણે માગના પીંડવાડા - પૂ. આ. શ્રી વિજય કમલરત્ન સૂ. અગાઉથી મૂલ્ય રૂા. ૩૦૦/- છે ને માં ની નિશ્રામાં વિહાશકુમાર પ્રકાશમલ તથા તા. ૧૫-૭-૨૦૦૦ સુધી નોંધાવી શકાશે. શાલિનીકુમારી અમૃતલાલ તથા સોનમકુમારી પારસમલની { (૧) જૈન ગ્લૅ. એ. બોર્ડ દી! જેઠ સુદ ૧૦ના યોજાઈ. તે નિમિત્તે જેઠ સુદ ૨ થી ગોડીજી બિલ્ડીંગ બીજે માળે, ૨૧૯ એ, કીકા સ્ટ્રીટ, | સુ૧૧ સુધી ઉત્સવ યોજાયો હતો. મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન : ૩૪૬૩ ૨ ૩ T પુના - ટીંબરમારકેટ - પૂ. ગણિવર્યશ્રી સેવંતીલાલ વી. જૈન રસેનવિ. મ. ની નિશ્રામાં ગેનમલજી સંઘવી તથા શ્રીમતી ૨૦,મહાજન ગલી, ૧લે માળે, ઝવેરી બજાર, સું દબાઈ ગેનમલજીના જીવીત મહોત્સવ નિમિત્તે ૧૦૮ મુંબઈ - ૪૦૦૦૦૨. પાર્શ્વનાથ પૂજા, શાંતિસ્નાત્ર આદિ જેઠ (વૈશાખ) વદ ૪ - ફોન : ૨૦૬૬ ૭૧૭ થવદ ૧૧૧ યોજાયો.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy