________________
RECENT /
૩૭૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૪૩/૪૪ તા. ૪-૭-૨૦૦૦ શ્રીકૃષ્ણે કહ્યુ- રાજન્ ! તારી પુત્રીની પ્રતિજ્ઞા | જરાસંઘનું માથું છેદી નાંખ્યું. અને ચક્ર પાક સેવકની જેમ ક્કસ પૂરી થશે જ પણ તેના અગ્નિપ્રવેશથી જ પૂરી થશે | શ્રીકૃષ્ણના હાથમાં આવી ગયુ. પોટલું સમજી રાખજે.
શ્રીકૃષ્ણ અને બલરામ નવમા વાસુદેવ અને બળદેવ છે અને બન્ને વચ્ચે ભીષ્મ યુદ્ધ શરૂ થયું. જરાસંઘે એ રીતે દેવોએ પુષ્પવૃષ્ટિ પૂર્વક ઘોષણા કરી. કલા એક એક શસ્ત્રને કણે છેદી નાંખ્યા. આથી
પછી ત્રણ ખંડનો વિજય કરવા શ્રીકૃષ્ણ ચાલ્યા. જરાસંઘે ચક્રરત્નને યાદ કર્યું. આગના ભડકા ઓકતા | વૈતાઢયની શ્રેણિમાં વિદ્યાધરોને પરાસ્ત કરીને વસુદેવ - શાંબ તયાનક ચક્રને હાથની આંગળીથી ઘુમાવીને જરાસંઘે
- પ્રદ્યુમ્ન પાછા ફર્યા. છ મહિનાને અંતે ત્રણ ખંડ જીતીને શ્રીકૃષ્ણનો શિરોચ્છેદ કરવા છોડી મૂકયું અને કહ્યું કે
| અને કોટિશિલાને ચાર આંગળ જેટલી ઉંચી કરીને વાસુદેવ ગોવાળીયા હવે આ ચક્ર તારૂ મોત લેશે
પાછા દ્વારકા પધાર્યા. | ભીષણ ભડકા વેરતા આવી રહેલા ચક્રને જોઈને
દરેક સ્વજન - રાજન વર્ગ કુષ્ણનો અર્ધચક્રી પદે પદવોમાં હાહાકાર મચી ગયો આવતા ચક્રને અવરોધવા
અભિષેક કર્યો. પછી યુધિષ્ઠિરને હસ્તિનાપુર ઉપર સ્થાપન બલરામે મુશળ તથા હળ ફેંકયા, અનાવૃષ્ટિએ પરિઘ
કરવા વાસુદેવ સ્વયં વિશાળ પરિવાર સાથે આવ્યા. ફેય, સમુદ્રવિજયે પોતાના બધા શસ્ત્રો ફેંકયા, યુધિષ્ઠિરે શકતપ્રહાર કર્યો, ભીમે ગદા ફંકી, અને બાણવષ
છેલ્લે વિદાય થતા શ્રીકૃષ્ણને યુધિષ્ઠિરે કહ્યું- આ વસાવી, નકુલે ભાલો ફેંકયો, સહદેવે અસ્ત્રો ચલાવ્યા
સમૃદ્ધિ આપના પ્રભાવે જ છે તમારા વિના પરાક્રમીના તે દક યાદવોએ પોત પોતાના શસ્ત્રોથી ચક્રને તોડી પાડવા
યુદ્ધને અમે કેમ જીતી શકત ? માટે તમારી ચરણરજ ત્ન કર્યો પણ ચક્ર દરેક શસ્ત્રાસ્ત્રોનો કચ્ચરઘાણ કાઢીને | ગણાતાઓમાં આ યુધિષ્ઠિરને પણ ગણજો.
ક્રમશ.. શ્રીકૃષ્ણ તરફ આગળને આગળ જ ચાલ્યું. ' 11 આથી વિશ્વ હવે કેશવ વગરનું થઈ જશે તેમ
પેઈજ નં. ૩૮૩ થી ચાલુ (તિરસ્કારની આગ આપણનેજ ભરૂ કરી દેશે.) મHીને યદુવીરોની આંખો આંસુ વહાવવા લાગી. બીજી તક જરાસંઘ ભયાનક અટ્ટહાસ વેરી રહ્યો હતો. જ્યારે |
વિશ્વની એકાઈય તાકત ને નૂકશાનને પરાજિત નથી કરી શ્રી કષ્ણ તો સ્ટેજ પણ અસ્વસ્થ બન્યા વિના આવતા ચક્રને
શકતી. તે આગ વ્યકિતના અત્તરને તોડે છે. દઝાડે છે. બળી નિહાળી રહ્યા હતા.
ગયેલી ઈમારતો બહુ બહુ તો રાખનો ધુમાડો કરી શકે. જ્યારે
દાઝી ગયેલુ અન્તર ઠેર ઠેર રમખાણોની મિજબાની પણ વેગથી આવેલા તે ચક્રે શ્રીકૃષ્ણના વક્ષ:સ્થળમાં
ઉડાડી શકે. પ્રકાર કર્યો. પણ શ્રીકૃષ્ણની પોલાદી – વજ જેવી છાતી
અંગ દાઝી જાય તો મલમ ચોપડી શકાય. અમળ ટકરાઈને તુંબડાની જેમ તે ચક્ર શ્રીકૃષ્ણના પગમાં ૫ ગયું.
ઈમારત બળી જાય તો તેનું નવનિર્માણ કરી શકાય.
પણ અંતર બળી જાય પછી તે કયારેય પુનર્જીવન નથી I પછી હેજ વાંકા નમીને શ્રીકૃષ્ણ ચક્રને હાથમાં
પામતું લઇ ને કહ્યું - જરાસંધ ! ચાલ્યો જા હજી જીવન જીવી લે. હશે કશુ બગડયુ નથી મારી આજ્ઞાથી જા મગધનું રાજ્ય
અત્તર બળે છે; તિરસ્કારથી. અજ.૨ વધે છે; સંતાળ. હવે તારી ભાગ્યદશા અવળી થઈ છે નહિતર
તિરસ્કારથી. અત્તર ઉભુ થાય છે; તિરસ્કારથી. તાપોતાનું શસ્ત્ર મારૂ કેમ બની શકે ? રાજનું હજી આગથી ધૂમાડો પ્રસરે. બસ ! તેમજ તિરસ્કારથી વિચારી લે જીવતો નર ભદ્રા પામે.
સામાપાત્રની ધૃષ્ટતા પણ આગેકૂચ કરતી રહે. એટલું આપણે | | આથી રોષારૂણ થઈને જરાસંઘ બોલ્યો - | અવશ્ય યાદ રાખી લઈએ. ‘ગે માળીયા એક લોઢાનો ટુકડો તારા હાથમાં આવ્યો તેથી | તિરસ્કારની આગ. અન્યને તો બીજા ઉમે ભડકાવી વાયો કેમ થઈ ગયો છે ? હાડકાના ટૂકડાને મેળવીને | શકશે. સૌ પહેલા તે આપણને જ વધેરી ખાશે. કૂતરા ઘમંડી બને છે.”
તિરસ્કારથી મળી શકતા વિજય કરતા સત્કારથી I જરાસંઘના આ તીક્ષણ વચનોથી છંછેડાયેલા કષ્ણ | સાંપડી શકતો વિજય સંખ્યાતગણો અધિક બળવાન ચક્ર છોડી દીધું અને ભડકા ઓકતા ચક્રે આવીને | હોય છે.
-
કાન
ની
કથા , લકવાડા
કડક હા, કે
:
-