SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ 3 5 ' std 9 . * મહાભારતના પ્રસંગો ૩૭પ જરાસંઘના રાજાઓને સર્ષની જેમ ખાવા માંડયા તો | કરતા હતા. હવે શિશુપાલ કૃષ્ણનું માથુ છેદી નાંખી સહદેવે શસ્ત્રો વડે શત્રુસૈન્યને રૂંધવા માંડ્યું. આકાંક્ષા કરી ત્યારે શ્રીકૃષ્ણ “આ હવે શિર્ષોચ્છેદ' છે મ આ રીતે પાંડવોના પ્રચંડ ભુજબળના પરાક્રમથી | નક્કિ કરી લઈને ખઞધારના એક જ ઝાટકે શિશુપાલ શત્રુસૈન્યના મડદા થવા લાગ્યા, અને બાણથી શિરોચ્છેદ કરી નાંખ્યો. ઘવાયેલાઓ ધિરની નદીમાં આળોટતા થતા રહ્યા ત્યારે | શિશુપાલના વધથી ક્રોધાયમાન થઈ ઉઠેલા જરા ધે હિરણ્યનાભે વળતો પ્રહાર કરીને યદુસૈન્યમાં ભાંગફોડ | સંગ્રામમાં આવીને યદુસૈન્યનો વિનાશ વેરવા સજ્જ થઇને મચાવી દીધી. ચાલવા માંડયું. સોમક દૂતે યદુવંશના યોદ્ધાઓનો પરિચય આ જ ઈને ભીમે હિરણ્યનાભને લલકાર્યો. આથી આપ્યા પછી જરાસંઘ અનરાધાર બાણવર્ષાથી યદુવંશ બન્ને વચ્ચે ઘોરયુદ્ધ થયું બન્નેના શસ્ત્રો ખલાશ થયા ત્યારે વિનાશ વેરવા માંડતા માતલિએ શ્રી નેમિકુમારને સૈન્યની મલ્લયુદ્ધ કરવા લાગ્યા. ત્યારે ભીમે હિરણ્યનાભને | રક્ષા કરવા વિનંતી કરતા. શ્રીનેમિકુમારે ધનુર્રકાર અને ઊંચકીને જર્મ ન પર પટકી દેતા તેના પ્રાણ ખલાસ થઈ | | શંખધમન વડે શત્રુ પક્ષના રાજાઓને સ્થિર કરી દીધા. ગયા. માતલિએ કહ્યું - તો પ્રભુ ! આ મદાર્ધ જરાસંઘની પ્રાસા ગો જ સ્વાદ પો છો | ઉપેક્ષા શા માટે કરો છો ? ત્યારે શ્રી નેમિકુમારે કહ્યુ - આ પદ્ધ છવાઈ ગયો. અને સૂર્યાસ્ત થયો. મોહનું કારણ છે. બંધુના જ આગ્રહથી જ હું તો આવ્યો છું બાકી એવો નિયમ છે કે, પ્રતિવિષ્ણુનો વધ વિષ્ણુ જ કરે છે. બીજે દિવસે જરાસંધે ચેદિ દેશના રાજા શિશુપાલને 1] અને તું હમણા જ તે પણ જોઈશ.” સેનાપતિપદે થાપન કરી યુદ્ધ શરૂ કર્યું. હવે જરાસંઘે યવનાદિપુત્રના ક્ષયને જોઈને કૃષ્ણ તરફ “કૃષ્ણ કયાં છે ? કૃષ્ણ કયાં છે ?' એમ મોટેથી | શસ્ત્રો ઉઠાવ્યા. ઓગણસિત્તેર પરાક્રમી જરાસંઘ પો. બોલતો જરાસંઘ યુદ્ધમાં આવ્યો. શિશુપાલ યાદવ સૈન્યને પિતાની આગળ આગળ કૃષ્ણ તરફ ધસ્યા તો એઠ્ઠાવીસ પુત્રો હણવા માંડયું ત્યારે અનાવૃષ્ટિએ વેગથી આવીને બલરામ તરફ આગળ ધપ્યા. અને કૃષ્ણ તથા બલરામને શિશુપાલન દશ હજાર રક્ષા કરનાર રાજાઓને એક સાથે તેઓએ ઘેરી લીધા. આથી ક્રોધાયમાન થયેલા બલરમે અવરોધી લીધા અને તેમનો વધ કરવા માંડ્યો. જરાસંઘના ૨૮ - ૨૮ પુત્રોને મચ્છરની જેમ મસળી નાંખે આ વખતે શિશુપાલ જલ્દી કૃષ્ણ તરફ ધસ્યો અને - પુત્રવધથી શોષારૂણ થઈને જરાસંધે બલરામ તરફ કહ્યું - કૃષ્ણ ' હવે આયુધ ઉઠાવ કે જે આયુધ મારાથી તારૂ નિર્દયપણે ગદાનો પ્રહાર કરી બલરામની છાતી લેડી રક્ષણ કરી શકે! નીતરતી કરી મૂકી અને લોહીની ઉલ્ટી કરાવી દીધી. સરી શ્રીકૃષ્ણ હસતા હસતા કહ્યું- શિશુપાલ ! તારા | બલરામ ઉપર તીક્ષ્ણ તલવારનો પ્રહાર કરવા જરા ધે દુસહ પણ વચનના અપરાધને સો સુધી જ સાંખી લઈશ. તલવાર તાણી પણ એજ સમયે ચાલાકીપૂર્વક અને બાણ સોની ઉપરનો એકપણ અપરાધ તારું મોત બનશે. આવું! છોડીને ખગના ટૂકડા કરી નાંખ્યા અને બાણોની વર્ષા કરીને મેં મારા પિતાની બેન એવી તારી માતાને વચન આપેલું | જરાસંઘને હતપ્રભ કરી મૂકયો. છે. હવે તે સો અપરાધની અવધિપૂર્ણ થાય છે. હજી તો | ગદા પ્રહારથી વિધુર બનેલા રાજાને જોઈને કે વે શ્રીકૃષ્ણ આમ બોલી રહ્યા છે ત્યાં જ શરમ વગરના | જ જરાસંઘના દરેકપુત્રોને યમસદન પહોંચાડી દીધા. સમત શિશુપાલે બાણવર્ષા શરૂ કરી દીધી. શ્રીકૃષ્ણ તેને ભાંગી પુત્ર વધના રોષથી જરાસંઘ કૃષ્ણની સામે આવીને કરીનાંખીને, શિશુપાલના ધનુષ પણછ, બાણ, ધજાદંડ, રથ, ગોવાળીયા ! હવે તારો કાળ તારે માથે ભમે છે. તું કે, સારથિ અને ઘોડાઓને વિંધી નાખ્યા. હમણાંજ તારા પેટમાંથી કંસાદિને ખેંચી કાઢું છું કે ન છે. આર્થ, ઢાલ તલવાર લઈને શિશુપાલ કૃષ્ણ તરફ આયુધ વગરના અને સજ્જ થયેલા શત્રુનો હું સંહાર ક તો ધસ્યો તો શ્રીકૃષ્ણ પણ તેની સામે ધસ્યા. ભીષણ યુદ્ધ | નથી માટે ગોવાળ ! આયુધ ગ્રહણ કર કે જે તને મારાથી થયું. એકબીજાના પ્રહારોથી એકબીજા શસ્ત્ર વગરના | મરતો બચાવી શકે. તારા વધ સાથે જ મારી પુત્રી જીવશ ની થયા. શિશપાલ નિઃશંકપણે પ્રહારો કરતો હતો જ્યારે | પ્રતિજ્ઞા પૂરી થશે. કંસના હત્યારાને ન હણે તો તે કૃષ્ણ ફઈન દીકરાના નાતે કરૂણાપૂર્વક માત્ર સામનો | અગ્નિપ્રવેશ કરવાની છે. રર : રરક? હહાહાકારકકદાર; at:::::::::::
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy