SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ આ.શ્રી જયઘોષ સૂ. મ. ને વિનંતી ૩૭૭ કે જેવા કરોડ સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રી વિજય પ્રેમ સૂ. મ. ની જૈન શાસનની મર્યાદામાં આવશો ખરા? વર્તમાન ગચ્છાધિપતિ આ. શ્રી જયઘોષ સૂ. મ. ને વિનંતી | લે. પ્રેમસપૂત પ.પૂ. સિદ્ધાન્ત મહોદધિ કર્મસાહિત્ય નિષ્ણાત | વગેરેની પુષ્ટી કરે છે. એવું પણ જાણવા મળ્યું છે. સચ્ચારિત્ર ચુડામણિ પ. પૂ. આચાર્યદેવશ્રી પ. પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂ. મ. સા.ની તથા સંય પ્રેમસૂરીશ્વરજી મ. સા. પોતે કરેલા વીલમાં અન્તિમ જીવનની મર્યાદામાંથી કેટલા બહાર આવી ગયા છે લોક ગચ્છના નાયક તરીકે આ. શ્રી જયઘોષ સૂ. ને નીમી હેરીમાં તણાઈ જવાથી મર્યાદાઓનું ખરેખર ભાન ભૂલા ગયા હતા. તેના અનુસાર પૂ. આ. કે. શ્રી ભુવનભાનું | ગયું હોય એમ લાગે છે. સૂરીશ્વરજી મ. સા. બાદ એમના સુમદાયનો પીંડવાડાની અંજન શલાકા – પ્રતિષ્ઠા વખતે વિડીયા ગચ્છાધિપતિ તરીકે આ. શ્રી જયઘોષ સૂ. મ. બન્યા. ઉતરાયો એનું આલંબન લઈને આ. શ્રી જયઘોષ સૂ. માં લાંબી નજરે નિહાળીએ ત્યારે એમ લાગે છે કે કયાં પૂ. પોતાની નિશ્રામાં થતા પ્રોગ્રામોમાં ટી. વી., વિડીય આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. અને કયાં એ આદિની છૂટ આપતા હોય. લાવનાર શ્રાવકોની ઉપેક્ષ વખતના મુ. શ્રી જયઘોષવિજયજી અને ક્યાં ગચ્છાધિપતિ બન્યા બાદના આ. શ્રી જયઘોષ સૂ. મ. કરતાં હોય તો ખરેખર પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂ. મ. ન આભગાભ જેટલું અંતર પડેલું દેખાય છે. ઘોર આશાધના કરી રહ્યા છે. પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂ. મ ને વિડીયો ફિલ્મ લેવાની પ્રવૃત્તિની ખબર ન હતી અને પૂ. આ ભ. શ્રી પ્રેમસૂ. મ. સા. કયારેય પણ | ખબર પડી હોત તો એનો નિષેધ કર્યા વગર ન રહેત. જે, પોતાનો ફોટો પડાવ્યો નથી કોઈ ફોટો પાડે ને પોતાને ફોટા પડાવવો પસંદ ન હતો તેમને વળી વિડીયો ફિલ્મમાં ખબર પડે કે તરતજ મોઢા પર આડુ કપડુ રાખી લેતા ઉતરવાનું કઈ રીતે પસંદ હોય અને અંજન શલાકા પ્રતિષ્ઠ હતા કેમકે ફોટા રાગાદિનું પોષણ કરનારા છે અને વખતે વિડીયો ઉતરતી હોય એ પણ કઈ રીતે પસંદ હોય એમાં આરંભ સમારંભ થતો હોવાથી અગ્નિકાય, વાયુકાયાદિ જીવોની હિંસા થાય છે. પોતે ફોટો પડાવે એટલે આ. ભ. શ્રી પ્રેમ સૂ. મ. સા. ના નામે આવી તો તેમા થતી જીવહિંસાનું પાપ પોતાને લાગે અને એના પ્રવૃત્તિઓ (વિડીયો-ટી.વી. વગેરે પ્રવૃત્તિઓને) ચળા છે કારણે પોતાન મહાવ્રતો હિંસાદિના દોષોથી દષિત બને | રખાતી હોય અને એને પુષ્ટિ અપાતી હોય છે ગચ્છાધિપતિ બન્યા બાદ આ, શ્રી જયઘોષ સ. પરંપરા | ગચ્છાધિપતિ તરીકે ગણાતા આ. શ્રી. જયઘોષ સૂ. ૫ પરિવર્તન પામી ગયા છે. શ્રી જિનશાસનની તથા ૫. |માટે શોભાસ્પદ ન ગણાય. પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂ મ. સા. ની ઘણી માન્યતાઓ | પીંડવાડામાં એક વખતે પ. પૂ. આ. ભ. શ્રી પ્રેમસ અને મર્યાદાઓને ઓલંઘી ગયા છે આ. શ્રી જયઘોષ | મ. વાંચના આપી હતી તેમાં ઉપસ્થિત બધા સાધુઓ, સ. મ. ની નિશ્રામાં થતા દીક્ષા વગેરેના પ્રોગ્રામોમાં | (તમને પણ) ત્રણ નિયમો આપ્યા હતા તમે લીધા કે ફોટાની તો શું વાત કરીએ પણ ટી. વી., વિડીયો લીધા એની ખબર નથી તમને યાદ ન હોય તો યાદ વગેરેની પણ ગોઠવણ થાય છે. એમાં આખો દીક્ષા કરશો પૂજ્યશ્રીએ ત્રણ નિયમો આપ્યા હતા એ વા ન વગેરેનો પ્રોગ્રામ આવે તેમ પોતે પણ એમાં ઉતરી | સુનિશ્ચિત છે. જાય છે. વિડીયો, ટી. વી. માં પોતાના ફોટા આવી જાય છે. એસોની વધારે વિચિત્રતા તો એ છે કે ધાર્મિક (૧) નિયમ :- કોઈપણ સાધુએ પોતાનો ફોટો પડાવ પ્રોગ્રામોમાં લેવાતા ને ઉતરાતા ટી.વી., વિડીયો | નહિ.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy