SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન ગુણગંગા -પ્રશાંગ तथा क इव विस्मयो भवतु सूरिपक्षत्रये, प्रधान देवी धियां स्वनु સૂક્ષ્મક્ષિજાયાં, વીયલી દૃશ્યતે ।।૬।। (શાન્તિ દુાંથી) प्राचां वाचां येऽरण्यानीभयम धगता नव्यमाऽनभित्ताः । तेषामेष समयवणिजां सन्मतिग्रन्थ ગાથા, विश्वासत्य स्वनयविपणिप्राज्यावाणीज्यवीथी ||१|| પ્રાચીન વચનોથી કૈંક સામી બાજુના વિષયની ઉત્પ્રેક્ષારૂપ સુક્ષ્મ વિચારણામાં, નવીન વિચાર માર્ગથી અનભિજ્ઞ એવા જે લોકો અરણ્યતુલ્ય ભ ને અનુભવે છે, તે શાસ્ત્ર વ્યાપાર નિમગ્ન લોકો માટે, પોતપોતાના નાત્મક અભિપ્રાયો રૂપી દુકાનોથી અલંકૃત વ્યાપાર બજાર જેવી આ સંમતિ ગ્રંથની ગાથા વિશ્વાસ કરાવનારી છે. |૧|| भेदग्रा व्यवहृतिनयं संचितो मल्लोबादी, पूज्याः પ્રાય: करणयोः सीन शुद्धर्जुसूत्रम् । भेदोच्छेान्मुखम धिगतः सङग्रहं सिद्धसेनस्तस्मादेते न खलु વિષમા સૂરિપદ સ્ત્રિયોઽપિ ||રા विमुखविषयोन्मेष કાર્ય - પૂ. શ્ર મલ્લવાદીસૂરી મહારાજે ભેદગ્રાહી વ્યવહાર નયનો આશ્રય કર્યો છે તેથી તેઓ જ્ઞાન - દર્શનમાં કાળભેદે ભેદ માનતા નથી, પરંતુ સ્વરૂપભેદ અવશ્ય માને છે. પૂ. શ્રી જિનભદ્રગણિ મહારાજાએ કારણ ાવની મર્યાદા અંગે લગભગ શુદ્ધ ઋસૂત્ર નયનું અવલંબન કર્યું છે. તેથી તેઓ ક્ષણભેદથી પણ જ્ઞાન - દર્શનમાં ભેદ માનીને ક્રમવાદનું નિરૂપણ કરે છે. જ્યારે પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીજી મહારાજા ક્ષણ ભેદ કે સ્વરૂપ ભેદ બન્નેનો ઉચ્છેદ કરવામાં અભિમુખ એવા સંગ્રહ નયનો આશરો લે છે. તેથી તેઓ દર્શનને જ્ઞાનથી અભિન્ન માને છે. આ ો પૂ. આચાર્યોના મતમાં પરસ્પર વૈમુખ્ય દેખાતું હોવા છતાં પણ નઈ દના કારણે તેમાં કોઈ વૈષમ્ય નથી, વિરોધ નથી. || | चित्सामान्यं पुरुषपदभाक्केवाज्ये विशेषे तद्रूपेण स्फुटमभिहितं साद्यनन्तं यदेव । સુક્ષ્મમાં AHવિતમપુઘ્ધમાન ન ટુરન્સૂર નિયમિમતા મુલ્યોળવ્યવસTM રૂ| અદ્વૈત દમાં પુષ શબ્દથી સંબોધવામાં આવેલી શુદ્ધ ચિતા એ સામાન્ય ૫ ।ર્થ છે કેવલ નામના તેના બે વિશેષ પર્યાયો છે. (જ્ઞાન અને દર્શન કે બન્ને પર્યાયી સામાન્ય ચિરૂપથી અભિન્ન હોવાથી, શાસ્ત્રમાં પ્રગટ પણે તેને આદિ અનંત કહ્યા છે. (કેવલ સ્વરૂપ ચિત્ સામાન્ય તો અ દિ અનંત છે જ) પણ જ્યારે તેમાં ક્ષણાત્મક સૂક્ષ્મ અંશોથી ભેદની વિક્ષા કરવામાં આવે ત્યારે તે બન્નેને ક્રમિક કર્મવામાં પણ કોઈ દોષ નથી. આ રીતે તે તે પુ. આચાર્યોને પોત - પોતાની વિવા મુજબ તે – મુખ્યગૌણ વ્યવસ્થા અભિપ્રેત છે. તાત્પર્ય એ છે કે પૂ. શ્રી સિદ્ધસેનસૂરીજી | મહારાજાના ખતે સામાન્યની મુખ્યતા હોવાથી સ્વરૂપભેદ અથવા ક્રમિકતા ગૌણ છે. પૂ. શ્રી મધ્યવાસૂિરીજી મહારાજાના મતે સ્વરૂપભેદ મુખ્ય છે અને ક્રમ ગૌણ છે, ત્યારે પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના મતે ક્રમ મુખ્ય છે અને અભેદ ગૌણ છે. આવરણક્ષયની ક્ષણ અને જ્ઞાનોત્પત્તિક્ષણમાં ભેદ હોવાની માન્યતાના કારણે શાસ્ત્રની અંદર નિશ્ચય - વ્યવહારનયના વિવાદરૂપ પક્ષો અનેક છે. નિશ્ચયનય આવરણક્ષય અને જ્ઞાનોત્પત્તિ એક સાથે એકજ ક્ષણે માને છે. જ્યારે વ્યવહારનય આવરણક્ષય પછીની ક્ષણમાં જ્ઞાનોત્પત્તિ માને છે. તેથી શાસ્ત્રમાં આ વિષયમાં અનેક નયના વિવાદી પ્રસિદ્ધ છે. તો એ જ રીતે અહીં પણ જજુદા જુદા આચાર્યોના ત્રણ જોડી જાદા પક્ષમાં શું આશ્ચર્ય કરવાનું હોય ? છદ્મસ્થ બુદ્ધિઓમાં પોતપોતાના અભિપ્રાયમાં પ્રધાનપદવી અર્થાત્ પ્રાધાન્યનું અવલંબન તે કયા ક્રૂર દેખાય છે ? અર્થ પ્રાધાન્યને અવલંબીને પ્રવર્તતા અભિમાની ! પ્રસિદ્ધ છે ||૪| प्रसह्य सदस्ययोर्नहि विरोधनिर्णायक विशेषणविशेष्य नियामकं यत्र न । गुणाऽगुणविभेदतो मतिरपेक्षया स्यात्पदात्, किमत्र भजन जिले स्वसमयेन सङ्गच्छते ||५| જે સ્યાદ્વાદરૂપ જૈન સિદ્ધાંતમાં સત્ત્વ અને અસત્ત્વના વિધીએ સિદ્ધ કરી આપનાર કોઈ બલવત્ સાધન જ નથી તથા જેમાં વિશેષણ વિશેષ્ય ભાવમાં પણ કોઈ નિયામક મનાયેલું નથી, તથા જેમાં ‘સ્મા’ પદને અવલંબીને અપેક્ષાએ ગૌણ-મુખ્ય-ભેદે બુદ્ધિ પ્રવર્તે છે તેવા અનેકાન્તવાદથી ઝળહળતા જૈન સિદ્ધાંતમાં કઈ વાત એવી છે કે અસંગત હોય ! III स्वसमयेऽप्यनेकान्तधीर्नयस्मयतटस्थत प्रमाणनयसङगता दुपाधिकिमीरिता । कदाचन न बाधते सुगुरु सम्प्रदायक्रमं समञ्जसपदं वन्दन्त् धियो हि सद्दर्शनम् ||६|| . જૈનસિદ્ધાન્તમાં પણ જુદા જુદા નયોના અભિપ્રાયોથી તટસ્થભાવરૂપી હકળતાં તરંગોથી અલંકૃત એવી અનેકાંતબુદ્ધિ એ સમ અને નય ભયથી સંગત હોવાથી સગુના સંપ્રદાયના અભિનયન ક્યારે પણ ધોખો પહોંચાડનારી હોતી નથી. કારાકે વિશાળ થા શાસ્ત્રકારોએ સર્શનને સમંજસપદસ્વરૂપ કહ્યું છે. તાત્પર્ય, જાદવે જા નયોના અભિપ્રાયમાં તટસ્થ ભાવ રાખીને સામંજસ્ય નિહાળવું તે જ સદર્શન છે, ક | रहस्यं जानन्ते किमपि न नयानां हतधियो विरोधं भाषते વિવિધદુધપક્ષે થત હતાઃ । अमी निराक ુત્રાડથરૢ ન મુળાન્વેષળપાઃ |છ બુદ્ધિ હણાઈ ગઈ હોય તેવા ખલ-દુષ્ટ લોકો કોઈપણ ચી રહસ્ય જાણતા નથી, અને એમને એમ જ જાદા જાદા પંડિતોના મતોનું ‘વિશેષ.. વિરોધ...'ની બૂમો મારે છે. ખરેખર ક્યાંય પણ જેઓને શ જ જોવા નથી, તેવા તે નિરંકુશ વાણીવાળા લોકો ચંદ્રને સૂર્ય, સૂર્યને ચં હોય સમોડાથષ્ટિનું સશવિનિયાનીરૂપ, પુસા : યુકે પ્રકૃતિને વિકૃતિ, અને વિકૃતિને પ્રકૃતિ - આવું. ઉલટું બોલનાર 9. 11911 नयविवादपक्षा था । चन्द्राऽऽदित्यप्रकृतिविकृतिव्यत्ययगिरः,
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy