SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૪૧/૪૨ તા. ૨૦-૬- ૨000 | સMIDાર સાર | અમદાવાદ - સમ્રાટનગરમાં ડેમોલ પાર્શ્વનાથની | તલોદમાં પૂજ્યશ્રીની નિશ્રામાં દેરાસરની વર્ષગાંઠની | પ્રતિ મહા સુદ પાંચમના પૂજ્યપાદની નિશ્રામાં ખૂબજ | ઉજવણી - સાધર્મિક વાત્સલ્ય સાથે થઈ. વર્ષોથી ૮ ફેની પ્રથા ધામમથી ઉજવાઈ. આ પ્રસંગે જલયાત્રાના વરઘોડામાં | બંધ કરીને બેસીને અને સહુએ થાળી ધોઈને પૂર્વક કરેલી છે. હાથી ઘોડા, રથ અને સાજન માજનથી અભૂતપૂર્વ | ૧૪ આતી વર્ગે આ રીતે થાળી ધોઈને પીધેલ અને કાયમ વરઘોડો સમ્રાટનગરમાં થયેલ સાધર્મિક વાત્સલ્ય | માટે સંઘે બુફે બંધ કરેલ પાઠશાળાની શરૂઆત થયેલ. ધાતુના શંખલપુરવાળા દીલીપભાઈ તરફથી થયેલ. પ્રતિષ્ઠાના શાંતિનાથ ભગવાનનો પ્રવેશ મહોત્સવ મોટી પ્રતિષ્ઠા જેવો ચઢાવ તથા ગુસ્સૌતમ સ્વામિના ચઢાવા પૂજ્યશ્રીના | વૈ. સુદ ૧૧ નો થયેલ સકળ સંઘનું સાધર્મિક વાત્માલ્ય થયેલ સંસારી કાકાના દિકરા ભાઈ જગદીશ ચીમનલાલ પૂ. આ. મનોહર સુ. મ. ને વૈ. સુદ ૧૧ ના ભવ્ય ઉજવણી ભૂરાવાલે લીધેલ પૂજ્ય શ્રી રાધનપુરના વતની છે. | થયેલી બધાને અલ્પ આહાર અપાયેલ. પ્રતિષ્ઠાના દિવસે રાધનપુરમાં ઘર દીઠ બે લાડવાની | હરસોળ-મૌક્ષરક્ષિત વિ. ૬૬+ ૭ મી ઓળી ઉપર પ્રભાવના થયેલ સમ્રાટનગરમાં અગ્યારસો ઘરમાં જગદીશ | પાંચ ઉપવાસ નિમિતે તેમજ દેરાસરની વર્ષગાંઠ નિમિતે દસ ચીમનલાલ તરફથી લાડવાની લ્હાણી થઈ કાયમી 7 દિવસનો ભવ્ય મહોત્સવ યોજાયેલ હતો. ધજાનો લાભ ગળીવાળા કુટુંબે લીધેલ ગુસ્મૃર્તિ રામચંદ્ર - તલોદ ગામમાં અનેરી શાસન પ્રભાવના પૂર્વક પૂ. સૂ. ૫. ની પ્રતિષ્ઠા રાખવચંદ છોગાજીએ લીધેલ આમ આ. પ્રભાકર સુ. મ. આદિ પધાર્યા હતા. વૈ. સુદ સાતમના અમવાદ નિવાસી માટે સમ્રાટનગર એક જાત્રાનું ધામ ભવ્ય સ્વાગતયાત્રા પૂર્વક હરસોળ ગામમાં પધારેલ અને ગુરુ બનેલા છે. પૂજ્યશ્રીની નવરંગપુરા મંગલ મૂર્તિ તથા જ્ઞાન] પજનનો ચઢાવો અનુમોદનીય થયેલ સઘળા પૈસા કેવદ્રવ્યમાં મંદિર આદિ ઠેર ઠેર જગ્યાએ સ્વાગત યાત્રા સુંદર નીકળેલ | જશે તે વાત નક્કિ કરાયેલ પૂજ્યશ્રીની હરોળમાં ૨ ર દિવસ અિંકેવાળીયા - પૂ. આ. પ્રભાકર સૂ. મ. આવતા | સ્થિરતા દરમ્યાન ચારે દિવસ ત્રણેય ટાઈમ સાધર્મિક પૂ. અ. જિનેન્દ્ર સુ. મ. તથા પૂ. આ. પ્રભાકર સૂ. મ. | વાત્સલ્ય થયેલ, બુફે બંધ રાખેલ. સિધ્ધચક્ર મહાપૂજન, ની ઉશ્રામાં ચંપાપુરી તીર્થની પ્રતિષ્ઠા સાત ગુરુમૂર્તિની | થાળી ધોઈને પીવાનું આદિ સમજાવટથી કામ સુદ ૨ થયેલ, પ્રતિષ્ઠા મહા વદ સાતમના અનુમોદનીય ઉજવાઈ ગયેલ. | બહારગામથી આ પ્રસંગે ૪૦૦ (ચારસો) માણવો ઉમટી ચૈત્રી મોળીમાં માણેકપુરમાં પૂ. આ. હિમાંશુ સૂ. મ. તથા પડેલ હતુ. મૌરક્ષિત વિ. મ. નુ વૈ. સુદ ૧૦ ને પારણું પૂ. આ પ્રભાકર સૂ. મ. ની નિશ્રામાં માણેકપુરમાં પૂજ્ય જ્ઞાનપૂર્વક સુંદર થયેલ. પ્રભાવના સુંદર થયેલ. પૂજ્યશ્રી તપસ્ય સમ્રાટ આ. હિંમાશુ સૂ. મ. ના ઉપદેશથી તૈયાર | અહીંથી વિહાર કરી અમદાવાદ તરફ પધારશે. થયેલ શંત્રુજ્ય અવતાર આદિની પ્રતિષ્ઠા અંજનશલાકા નવસારી - પૂ. આ. શ્રી વિજય અમરગપ્તસૂરીશ્વરજી મહોત્વ ખૂબજ ધામધુમથી ચૈત્ર સુદ તેરસ અને ચૌદસ ની | મ. ના સંયમ અનુમોદનાર્થે પૂ. આ. શ્રી વિજય ચંદ્રગુપ્ત પ્રતિપ ખૂબ ધામધુમથી થયેલ છે સુધર્મ ગુરૂની ૫૧ | સુરીશ્વરજી મ. આદિની નિશ્રામાં વૈ. વદ ૩ થી ૬. વદ ૭ ઈચની પ્રતિમા અતિ સુંદર અને આત્માને માટે પરમ | સુધી શેઠ રમણલાલ છગનલાલ આરાધના ભવન દ્વારા શ્રી શાંતિ ધામ છે. આત્મા રામજી મ. થી માંડી પૂ. આ. | આદિનાથ જિનાલય ઉજવાયો. રામચક સુ. મે. આદિ દશ જનના ગુરુપગલા તથા તેઓના વદ ૩ પૂજા છગનલાલ ખીમચંદ માચીસવાળા વાપી, તરફથી ફોટાને પ્રતિષ્ઠા પણ થયેલ છે. વદ ૪ પૂજા સરેમલ દેવાજી વાંકણ્યા વડગામવાળા તરફથી | ઈડર - તલોદ - પોષીના - હરસોળ- આદિ અનેક | વદ ૫ પૂજા પ્રવિણભાઈ કોફીવાળા ભવાનીપેઠ, પુન તરફથી | ઠેકાણે પૂજ્યશ્રીની સ્વાગત યાત્રા અનુમોદનીય | વદ ૬પૂજા મુકુંદભાઈ રમણલાલ અમદાવાદ તરફથી નિકળી હતી. વદ ૭ સિદ્ધચક્ર મહાપુજન રામલાલ વીરચંદ, ન, ટીમ્બર| પોષીના ૪૫૦ માણસોનું સાધર્મિક વાત્સલ્ય થયેલ | માર્કેટ, પુના વાળા તરફથી થયા. બુફે બમ રાખેલ. મહોત્સવના શુભેચ્છકો દ્વારા પૂરક સારો લાભ લેવાયો.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy