________________
સળંગ છઠી વાર વિજય
૩૬૫ રોકવામાં જ આવવાનો હોય ત્યારે હું સમજી |
| વર્તમાન શ્રીસંઘ સમક્ષ ડોકિયું કરીને ઉભી ચલ શકતો નથી કે ટ્રાયલ કોર્ટ અલ્પકાલીન આવો જમાનાવાદ, નાસ્તિકવાદ વગેરે અગણિત સમસ્યાઓને મનાઈ હુકમ શા માટે ન આપી શકે?
સલઝાવવામાં જૈન સંઘની શકિતઓ ખર્ચવાના સ્થાને શાસ્ત્રીય જસ્ટીસ કામડી અને જસ્ટીસ કોચરે નિર્ણિત કરેલી
અનુષ્ઠાનો અને ક્રિયા વિધિના અવરોધ અને નાશમાં સની
અતિ મહત્વની શકિતઓનો વ્યય કરવો સર્વથા અયોગ્ય અને બાબતો ઉપર તટસ્થપણે વિચાર કરતાં જણાય છે કે બે તિથિ
અહિતકારક છે. સૌ કોઈ આ પવિત્ર આશયને સાજી અને નવાં ગુરૂપૂજનની માન્યતા એ શાસ્ત્રીય તેમજ તપાગચ્છ જૈન સંઘમાં પ્રવર્તમાન માન્યતા છે, તેથી યેન કેન
| સંઘહિતમાં પ્રવર્તે એજ આશયથી આ લખાણ રજૂ કરાયું છે. પ્રકારેણ એ શાસ્ત્રીય માન્યતાને આચરતા પુણ્યાત્માઓનો વિરોધ કરવા કે એમની આચરણા આચરતાં અવરોધ ઉભો
| પ્રકાશક કરવો તદ્દન અનુચિત છે. એટલું જ નહિ સંઘમૈત્રી અને સંઘ
સદ્ધ સંરક્ષક સમિતિ એકતાનું ઉમદા સંકલ્પનાને અનુરૂપ નથી.
સંધ એકતા અને મૈત્રીને ખરેખર જીવંત બનાવી સકલ clo. શ્રીજી દર્શન, ૨૦૫, ટાટા રોડ નં. ૨, સંઘનું શ્રેય સલ કરવું હોય તેણે સંઘમાં ભાગલા અને વિદ્વેષ
ઓપેરા હાઉસ, મુંબઈ - ૪૦૦૦૦૪. વધે એવા કોઈ પર ઠરાવો કરવા આદિ કાર્યવાહીથી તદ્દન અલિપ્ત રડવું જોઈએ અને સંઘમાં પ્રવર્તતા શાસ્ત્રીય અનુષ્ઠાનોને આચરતા આરાધક વર્ગની ભાવનાઓનો હાર્દિક સંઘ-એકતાની ભાવનાનો જવલંત વિજય | આદર કરવા પૂર્વક સાંમજસ્યનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. | પાના નં. ૪૫૦ થી ચાલુ...
શ્રીકૃષ્ણની વાણીથી સત્ય સમજીને - તમારો માં શ્રીકણે કહ્યું - મને અશ્વત્થામાં રાત્રિયુદ્ધનું કપટ |
કોઈ દોષ નથી ભાગ્યે જ રૂઠયુ હોય ત્યાં તમારો દોષ એનો કરશે તેવી ગંધ હતી જ. માટે જ બલરામને મનાવવાના |
ગણાય? આમ કહી દરેકને માથે દુઃખથી હાથ ફેરવ્યો.. બહાને તેમને ત્યાં ખસેડી લીધા હતા. હવે તમે તો હાજર પછી ગાંધારીએ કહેતા તેને રણભૂમિ ઉપર લઈ | છો તેથી પુત્રોનો શોક કરવાની જરૂર નથી. હવે આપણે ગયા. ત્યાં દરેક સ્ત્રી પોત પોતાના પતિના શબને શોધી દ્રૌપદીને સમજાવીએ.
શોધીને તેની આગળ કરૂણ કલ્પાંત કરવા લાગી. એમ કહી છાતી ફાટ રૂદન કરી રહેલી દ્રૌપદીને
છેવટે યુધિષ્ઠિરની આજ્ઞાથી અને આગ્નેયાથી શ્રીકૃષ્ણ એ સ્વાસન આપતા કહ્યું કે- તને અખંડ સૌભાગ્ય
| અગ્નિ પેટાવી દરેકનો અગ્નિ સંસ્કાર કર્યો. અને ગાં કરી | દનારા પુત્રના તથા બે ભાઈના મૃત્યુને રડીને અમંગળ ના
આદિને સાત્યકિની સાથે હસ્તિનાપુર મોકલ્યા અને પિતાને કર. સંસારનું સ્વરૂપ જાણનારને પુત્રમરણના શોક હોવા
પ્રણામ સાથે કહેવડાવ્યું કે જરાસંઘનો વધ કરીને પછી અમે ન જોઈએ. આ રીતે દ્રૌપદીને કલ્પાંતમાંથી ધીમે ધીમે સ્વસ્થ
અઢાર - અઢાર દિવસ સુધી ચાલેલા કરશે અના બનાવી.
સમરાંગણમાંથી પાંચ પાંડવો, કેશવ, સાત્યકિ સિવાય કોઈ | હવે પાંચ પાંડવો ધૃતરાષ્ટ્ર તથા ગાંધારી પાસે
જીવતું પાછું ના ફર્યુ. પહેલા દિવસનું પડેલું મડદુ છેલ્લા આવીને નમન કર્યું પણ રોષથી તેમણે તેમની સામે ના
દિવસના મડદાની સાથે જ બળીને ખાખ થયું. કૌરવ તો | જોયું.
કરૂક્ષેત્રની રાખ બનીને ઉડી ગયા. આધી શ્રીકૃષ્ણે કહ્યું - “રાજનું ! આ જ તમારા
| બાકી રહેલા પાંડવો શ્રીકૃષ્ણની સાથે જ કુરૂક્ષેત્રમાં જ સાચા પુત્ર છે. માત્ર પાંચ ગામ દેવાથી આ સંહાર અટકી શકતો હતો. તે અભિમાની દુર્યોધને સંધાન નહિ કરીને
સીધા હસ્તિનાપુર ના જતાં દ્વારકા નગરી તરફ ગયા. સંહાર વેરી દીધો છે. માટે પાંડવોનો જરાય અપરાધ નથી
ક્રમશ: તેથી તમે તેમને આશીર્વાદ આપો.!
''' ,
,
:
;
આવીશું.
જ
: