________________
૩s
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૨ અંક ૪૧/૪૨ તા. ૨૦-૬-૨200
કોર્ટના કઠેડામાં છેલ્લા બે વર્ષમાં બે તિથિ પક્ષનો | સળગણ વાર વિજય
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હાઈકોર્ટના ચૂકાદાનું તારણ | શ્રી માટુંગા જૈન મૂર્તિપૂજક તપાગચ્છ સંધના એ કતિથિને મ તિથિ અને નવાંગી ગુરૂપુજનને અટકાવતા ઠરાવો | માનનારા વર્ગે સન ૧૯૯૮ માં કરેલ વિવાદાસ્પદ ઠરાવોને
રદબાતલ કરવા માટે સંઘના ઔદયિક તિથિ અને નવાંગી Pરકાયદેસર અને ગેરબંધારણીય.
ગુરૂપૂજનને માનતા કેટલાક સભ્યોએ સીટી સીવીલ કોર્ટમાં મસ્ટને એક તિથિ અને એકાંગી ગુરૂપૂજન પક્ષમાં બદલી
દાખલ કરેલા ‘નોટીસ ઓફ મોશન' નો ચૂકાદો એમ પક્ષમાં કાકાય નહીં.
આવતાં માટુંગા સંઘના ટ્રસ્ટીઓએ અનેક ગંભીર આક્ષેપો તે તિથિ અને નવાંગી ગુરૂપૂજન માનતા સાધુઓ પ્રત્યે |
કરવાપૂર્વક એ ચૂકાદાને મુંબઈ હાઈકોર્ટમાં પડકાર્ય હતો. મદભાવવાળું વલણ ટ્રસ્ટ ન રાખી શકે.
જસ્ટીસ શ્રી કોચરની બેંચ સમક્ષ બંને પક્ષ તરફથી વિસ્તૃત
રજુઆતો થયા બાદ છેલ્લી ૨ જી મે ૨૦OOના દિવસો વિદ્વાન તે તિથિ અને નવાંગી માન્યતા મુજબ આરાધના |
જજે પ૭ પાનાનું એક વિગતવાર જજમેંટ આપ્યું છે, જેના કરવાનો લઘુમતિને પૂરો હક છે.
અન્વયે માટુંગા સંઘની અપીલ ડીસમીસ કરવામાં અાવી છે. Hીચલી કોર્ટોએ આપેલા દરેક ચૂકાદા બરાબર અને | વિદ્વાન જજ શ્રી કોચરે પોતાના ચૂકાદામાં નવાંગી ગુરૂપૂ૪ન અને કાયદેસરના છે.
બે તિથિ માન્યતા ધરાવતા સભ્યોના પોતાની માન્ય . મુજબ ભારતીય બંધારણના આધારે બે તિથિ અને નવાંગી |
નવાંગી ગુરૂપૂજન તેમજ બે તિથિ આચરવાના અધિકારને
કાયદેસર, ભારતીય બંધારણની ૨૫મી આર્ટીકલ હેઠળ તેમજ માન્યતા મુજબ આરાધના કરતા આરાધકોને સંપૂર્ણ | દકો મળે છે.
ધાર્મિક પૂજા-વિધિ અધિકાર તરીકે સંપૂર્ણ માન્યતા પક્ષી છે.
વિદ્વાન જજે સંઘના ટ્રસ્ટીઓની આકરી ઝાટકણી કાઢી સીટી માટુંગા ટ્રસ્ટ - ટ્રસ્ટીઓએ અહંથી આ બાબતને એક | સીવીલ કોર્ટના જસ્ટીસોએ આપેલા આ કેસ અંગેના વિવિધ પ્રતિષ્ઠાનો મુદો બનાવ્યો છે અને એથી દરેક નાના મુદ્દે | અકાદાઓને તદન વ્યાજબી અને કાયદેસરના ઠેરવ્યા છે. વધુમાં પણ છેક સુપ્રીમ કોર્ટ સુધી લડી રહ્યા છે.
પૂર્વમાં હાઈકોર્ટે આ અંગે આપેલા ચુકાદા સાથે પણ જજશ્રીએ મુંબઈ હાઈકોર્ટે ગત ૨ જી મે ના દિવસે એક મહત્વનો | આદરપૂર્વક સહમતિ જણાવી છે. ચૂકાદો આપી જૈન શ્વે. મૂર્તિપૂજક તપાગચ્છ સંઘમાં બે તિથિ - | આ સ્થળે યાદ રહે કે સને ૧૯૯૮માં માટુંગા. સંધના નવાં) ગુરૂપૂજનની માન્યતા મુજબ આરાધના કરતા ચોક્કસ વર્ગે એક સભા કરી કેટલાક વિવાદાસ્પદ ઠરાવો કહેવાતી આરાધકોને એક તિથિ - એકાંગી ગુરૂપૂજનની માન્યતાના બહુમતિના જોરે પસાર કર્યા હતા. જે હેઠળ સંઘના સ્થ નોમાં બે આરા.કો તરફથી કરાતા અવરોધનો કાયમી અંત લાવવાનો તિથિની માન્યતાને માનનારા તેમજ નવાંગી ગુ. પૂજનની સુંદર નિર્ણય આપ્યો છે. મુંબઈ ટ્રાયલ કોર્ટે જો કે બે તિથિ માન્યતાને શાસ્ત્રીય ગણનારા આરાધકોને એમના એ શાસ્ત્રીય નવાંગ ની તરફેણમાં ગત વર્ષે એક વિસ્તૃત ચૂકાદો આપી જ અધિકારોની આચરણા કરવાની મનાઈ ફરમાવી હતી . વધુમાં દીધો તો; છતાં એને માટુંગાના ટ્રસ્ટે હાઈકોર્ટમાં પડકાયો | ‘ગોડીજી દેવસુર સંઘની માન્યતા મુજબના સાધુ સાધવીજ આ હતો.એ અપીલ આ સાથે ડીસમીસ કરાઈ છે.
ઉપાશ્રયનો ઉપયોગ કરી શકે એવા આશયનો બોર્ડ ગાડી બે આ અંગે શ્રી જૈનસંધોને પ્રસ્તુત ન્યાય કાર્યવાહીની તિથિ અને નવાંગી પૂજન માન્યતા માનનારા પૂજ્ય સાધુ - પ્રારંતિક ભૂમિકા સાથેની માહિતિ સાથોસાથ છેલ્લા ચૂકાદામાં
સાધ્વીજી ભગવંતોને પણ ટ્રસ્ટના સ્થાનોમાં આવવા - રહેવા - વિદ્વાનન્યાયમૂર્તિએ કાઢેલા તારણો અને આપેલા આદેશો
પ્રવચન કરવા આદિની મનાઈ ફરમાવી હતી. જો કે આજ અંગે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે, જેથી
સુધીમાં ગોડીજી દેવસૂર સંઘની માન્યતા - આચરણા ? અને ન્યાયત્રાજવું કોના પક્ષમાં ઝૂકે છે તેનો કોઈ પણ જિજ્ઞાસુને |
એનો પાયો શું ? એને તેઓ આજ સુધી કયારેય રપષ્ટ કરી ખ્યાલ આવી જાય. સૌ કોઈ અસત્ય પ્રચારથી બચી શકયા નથી. આત્માલ્યાણકારક સત્યની જ ઉપાસના કરતા થાય એ જ એક સીટી સીવીલ કોર્ટમાં એ અંગે ફાઈલ થયેલ નોટ સ ઓફ આશય થી આ પ્રકાશન કરાય છે.