________________
સળંગ છઠી વાર વિજય
૩૬ મોશનની સુનવણી વખતે પણ સંઘના ટ્રસ્ટીઓએ ઘણી ભળતી | આપેલ સમય મર્યાદામાં સીટી સીવીલ કોર્ટમાં માટુંગાના રસ્ટ - વાતો કરી હતી. તપાગચ્છના જ એક વાસ્તવિક ભાગ સ્વરૂપ | ટ્રસ્ટીઓએ સંમત થવું પડયું. ત્યાં જસ્ટીસ કામડીની બેંચ આગળ બે તિથિ માન્યતાના પૂજ્ય પુરૂષો ઉપર પણ અત્યંત નિંદ્ય કહી સવિસ્તર સુનવણી થઈ. બને પક્ષે મૌખિક દલિલો બાદ લખિત શકાય એવા કેટલાક આક્ષેપો પણ સંઘના ટ્રસ્ટીઓ દ્વારા લેખિત સ્ટેટમેટો પણ આપ્યાં. જેમાં બે તિથિ પક્ષ તરફથી બે તિથિ અને જવાબ અને એફિડેવીટમાં કરાયા હતા. ટ્રસ્ટીઓ દ્વારા | નવાંગી ગુરૂપૂજનની શાસ્ત્રીયતા અને પ્રાચીનતા પૂરવાર કરતા ઉઠાવવામાં આવેલ મુખ્ય હથિયાર તરીકે ૧ - આ કેસ સીટી | પ્રાચીન અનેક ઘર્મગ્રંથો સાથે લેખિત સ્ટેટમેંટ આપ્યું હતું જેને સીવીલ કો ની અખત્યારીમાં આવતો નથી. ૨- આ કોર્ટને આ | કોર્ટે રેકોર્ડ પર દાખલ કર્યા. જસ્ટીસ કામડીએ પોતાના વિસ્તૃત કેસ ચલાવવાનો અધિકાર નથી. ૩- ચેરીટી કમિશનરની ચૂકાદામાં બે તિથિ પક્ષની ત્રણે માંગણીઓનો સ્વીકાર કરી મંજૂરી મેળવવામાં આવી નથી - આ મુદ્દાઓ રજૂ કરાયા હતા. માટુંગા ટ્રસ્ટના ઠરાવો મૂલતઃ ગેરબંધારણીય, ગેરકાયદેસર અને જે અંગે સીટી સીવીલ કોર્ટમાં જસ્ટીસ મલીકે સુંદર ચૂકાદો વ્યર્થ ઠેરવ્યા. એ ચૂકાદામાં વિદ્વાન જજે અનેક પૂર્વના હાકોટ આપી બધા મુદ્દાઓના જવાબ આપી કેસ સીટી સીવીલ કોર્ટની | અને સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓ ટાંકી બે તિથિ અને નાગી અખત્યારીમાં જ આવતો હોવાનું જણાવી એ અંગે નિર્ણય | પૂજનને માનતા ટ્રસ્ટના સભ્યોના પૂજા હક્કોને કાયદેસર અને આપવાનો પોતાની કોર્ટનો અધિકાર હોવાનું સ્પષ્ટ કર્યું હતું. | વ્યાજબી ગણાવ્યા હતા. તેમજ ચેરીટી કમિશ્નરની મંજૂરીની જરૂર ન હોવા અંગે પણ તેમણે સંમતિ દર્શાવેલ. જસ્ટીસ મલિકે વધુમાં ખૂબજ સ્પષ્ટ
ટ્રાયલ કોર્ટના વિદ્વાન જજ શ્રી કામડીએ બંને પબની રીતે જણાવ્યું કે –
રજુઆત સાંભળ્યા બાદ જે ચૂકાદો આપ્યો હતો તેમાં અનેક
મહત્વપૂર્ણ વાતોને પ્રકાશિત કરી છે. એમણે કાઢેલા નિર્ષો PAGE 9 - The defendants made it clear that the plaintifts must worship, they must in
ખૂબ જ અગત્યના છે. તેમણે નિર્ણિત કર્યું છે કેaccordance with the defendants PAGE 9/10 "It is also not in dispute that Be tithi nd nterpretation of the religion. The plaintifts are
Navangi Guru Poojan and Ek tithi and Ekang only free to act in accordance with the
Guru Poojan is recognised forms of worship of dictates of the defendants. This is no
respective groups and they are worshipping freedom. This is an attack on right to
according to their faith from age old time." worship.
બે તિથિ અને નવાંગી ગુરૂપૂજન તથા એક તિથિ ભાવાર્થ - ડેફેન્ડન્ટોએ (માટુંગા ટ્રસ્ટ) સ્પષ્ટ કર્યું કે |
અને એકાંગી ગુરૂપૂજન એ તે તે વર્ગની પજા પ્લેન્ટીફોને (બે તિથિ પક્ષ) જો પૂજાભકિત
ભકિતના માન્ય પ્રકારો છે અને તે તે વર્ગ તેમની કરવીજ હોય તો તેમણે ડિફેન્ડન્ટોએ ઘર્મના કરેલા
શ્રદ્ધા મુજબ ખૂબ પ્રાચીન સમયથી તે તે પૂજાભીતિ અર્થઘટન મુજબ જ કરવી જોઈએ. ડિફેન્ડન્ટોના
કરી રહેલ છે. કમો મુજબ કરવા માટે જ પ્લેન્ટીફો મુકત છે.'
| PAGE 12 - So far observance of Be tithi and Navalgi “આ સ્વતંત્રતા નથી. આ પૂજાભકિત કરવાના
Gurupooja by the plaintiffs is recognised by te અધિકાર પર એક હુમલો છે.”
Jain Religion, may be by minority but
defendants have not produced any religios એની વિરૂદ્ધમાં ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં ધા નાખતાં
books or grantha to show that Betithi br | પ્રથમ જસ્ટીસ સાવંત અને ત્યારબાદ જસ્ટીસ મિસેસ બામે બે
Navangi Gurupoojan are against the
Tapagachha Jain Tenets. તિથિ અને ન માંગી ગુરૂપૂજનના પક્ષકારોની ફેવરમાં નિર્ણય આપી જસ્ટીર મલિકના અકાદાને વ્યાજબી ઠેરવ્યો હતો. | ભાવાર્થ- પ્લેન્ટીફો (બે તિથિ વગ) ભલે લઘુમતિમાં હોમ ઉપરાંત જસ્ટીસ બામે ચેરીટી કમિશનરને આ કેસમાં એક
પરંતુ એમના દ્વારા કરાતી બે તિથિ અને નવાં બચાવકર્તા તરીકે સામેલ કરવાનો નિર્દેશ આપેલ. આ
ગુરૂપૂજા એ જૈન ધર્મ દ્વારા પ્રમાણિત છે. એવું હોય ચૂકાદાની સામે માટુંગાના ટ્રસ્ટીઓએ સુપ્રિમ કોર્ટમાં
છતાં “બે તિથિ અથવા નવાંગી ગુરૂપૂજા ૨ સ્પેશ્યલ સમર લીવ પીટીશન દાખલ કરી. આ બાજુ માટુંગાના
તપાગચ્છ જૈન સિદ્ધાંતોથી વિરુદ્ધ છે' એવું બતાવવી ટ્રસ્ટીઓ બે તથિના આગેવાનો સાથે સમાધાન વાર્તા”
માટે ડિફેન્ડન્ટોએ (માટુંગા ટ્રસ્ટ) કોઈ પણ ધાર્મિી ચલાવી “અમે સુપ્રિમમાં જવાના નથી' એમ જણાવતા હતા
પુસ્તકો કે ગ્રંથો રજુ કર્યા નથી. અને બીજી બાજુ સુપ્રિમમાં અપીલ દાખલ કરી દીધી હતી. PAGE 12 - So far balance of convinience is concerned
there is no inconvenience to the defendants સુપ્રિમના ચીફ જસ્ટીસ સહિત ત્રણ જજોની બેન્ચે ટ્રસ્ટની
plaintiffs and their groups follow Be tithi and અરજીને ફગાવી દીધી અને એ રીતે હાઈકોર્ટે બાંધી
Navangi Gurupoojan because such worship dd not interfere in any way with the right
ભાવાર્થ-
બે મા
:: "
:
::
:::