SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શા (અઠવાડિક) તા. - -૨OOO રજી. નં GRJ ૪૧૫ પણ પૂજ્યથી કહેતા હતા કે શ્રી ગુણદશી પક રમો ચાવIમરચ6 સામા HI A :::::::::::: :: : : I m મક્ષ જોઈતો હોય તો મોક્ષ કઠીન નથી. ન જોઈતો | હય, તેને મોક્ષ કદિ ન મળે. . અને કોઈ અધર્મ કરવાની જરૂર નથી. તમારે અધર્મ | વિના ચાલે તેમ નથી. માટે જ ધર્મ સમજેલાંને ! - સ્થપણું ગમે જ નહિ. સાધપણું જ ગમે. R : મનુષ્યપણું પામ્યા પછી, આટલી સામગ્રી પામ્યા પછી પણ ગૃહસ્થપણું જ ગમે છે તે સૂચવે છે કે ધર્મ સમજાયો નથી. Sી . -ગુ~ધર્મ- ધર્મી અને ધર્મની સામ્રગી ધર્મ કરાવનાર છે અને અધર્મથી બચાવનાર છે. જે મોટોભાગ ધર્મની સામ્રગી વસાવવા “ભિખારી' છે સંસારની – પાપની સામગ્રી વસાવવા “શ્રીમંત' છે. તારમાં જ મજા આવે અને મોક્ષનો જેને ખપ નહિ તે બધા પાપી. જનું બજાર એટલે પાપ કરવાનું ખુલ્લું મેદાન. બજારમાં પાપ કરવા જ જાય. ધંધો પાપ તો ઠીક પણ ઇલામાં ય પાપ કરે. વધારે પૈસાવાળા વધારે પાપ કરે. મ જેને ખરાબ લાગે તે ડાહ્યો ગણાય સુખ જેને સારા લાગે તેવો આદમી ગમે તેટલું ભણે - ગણે તો ય પાગલ માય. ધુપણું મૂળમાં સારું છે. ગૃહસ્થપણું મૂળમાં ખરાબ છે. ના કર્મના મિત્ર છો, ધર્મના શત્રુ છો. જવાનો જ્યારે ભિખારી જેવા પાકે ત્યારે ભિખારી પણ Rવર જેવા પાકે. પર સારો લાગવો - માનવો તે મિથ્યાત્વ. આ - આ બો મને મેળો તેનું નામ અવિરતિ. તેના ક્રોધ - માન - મયા - લોભ ખીલેલા જ હોય. તેને લઈને તે ન કરવાના કમ કરી કરીને સંસારમાં રખડે. લપને ખરાબ કરનાર પ્રમાદ છે. ભગવાનના વચનથી ભગવાનની આજ્ઞાથી કદી વિરૂદ્ધ બોલે નહિ, કોઈની પણ શરમમાં પડે નહિ, કોઈના પણ તેજમાં અંજાય નહિ તે જ ભગવાનના મા નો સાચો ઉપદેશક છે. જેના વિચાર, જેની વાણી અને વર્તન નગવાનની આજ્ઞાને અનુસરનારું હોય પણ આજ્ઞાથી વિરૂદ્ધ કદી હોય નહિ તે ભગવાનનો સાચો સાધુ! દુ:ખને ટાળવા પાપ કરે તે ય ખરાબ અને દ ી કરે તે ય ખરાબ ! પ્રમાદ સામે આંખ લાલ થાય નહિ ત્યાં સુધે ધર્મ સામે મીઠી આંખ થાય નહિ. વર્તમાન સુખમાં મૂઝાઈને ભવિષ્યની દુઃખરૂ સ્થિતિ ન ા જોવી એનું નામ જ મિથ્યાત્વ. ધર્મ કરવા માટે પૈસા મેળવવાની ઈચ્છા રે પાપ છે. મળેલી લક્ષ્મીને મૂચ્છ ઉતારવા માટે દાન છે પણ લોભ વધારવા માટે દાન નથી. મુકિતના સાધનભૂત માનવજીવનને જે ભો નું સાધન સમજે તેને માનવજીવની કિંમત જ નથી. સંસારનો પ્રેમી આત્મ, ધર્મક્રિયા કરતાં યે દુનિયા સામે દ્રષ્ટિ દોડાવે, જ્યારે સમ્મદ્રષ્ટિ આત્મા જેમ જેમ ધર્મક્રિયા કરે તેમ તેમ સંસારથી પરાડમુખ થતા જાય. આવેશ એ ભયંકર વસ્તુ છે, આવેશમાં આ તા કશો જ સુંદર વિચાર નથી કરી શકતો. ભૂત ભૂલે, ભવિષ્ય અવગણો અને કેવળ વર્તમાનમાં રચ્યા પચ્યા રહે એ બધા બહિરાત્મા છે. . આગમ આધું મૂકીને શ્રી જૈન શાસનમાં એક પણ સુધારો * નથી, થતો નથી. અને થશે પણ નહિ. જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવ ૧) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તમી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy