SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ * શાળગણ થાય « - પ્રશાંગ 'सावेक्खो बुड्डइं निरवेक्खो तरइ' | अशान्तस्य कुतः सुखम् ? અપેક્ષા - ઈચ્છા વાળો ડૂબે છે. અપેક્ષા વિનાનો તરે છે. અશાન્ત આત્માને સુખ કયાંથી હોય? नहि ज्ञानेन सदृशं परित्रमिह विधते | तत् सुखं यत्र निवृत्तिः આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર બીજાં કાંઈ જ નથી. ત્યાં સુખ છે જ્યાં નિવૃત્તિ હોય છે. ज्ञाना देव ही ससार विनाशः नैव कर्मणा-सम्यग् जितं जगत् केने ? मनो हि येन - જ્ઞાનથી જ સંસ ના બંધનો તૂટે છે પણ માત્ર પ્રયત્નથી નહિ. | જગત કોણે જીત્યું? જેણે મનને જીત્યું તેને. Tvi r[ રસ નો - જ્ઞાન મનુષ્ય જીવનનો સાર છે. मनसि स्वस्थे रम्यानां रमणीयताणाणं अंकूसभूदं मत्तस्स हू चित्त हत्थिस्स જ્યાં મન સ્વસ્થ હોય તો મનોહર વસ્તુ રમણીય લાગે. મન રૂપી મદ ન્મત્ત હાથીને વશ કરવા જ્ઞાન એ અંકુશ तन्मंगलं यत्र मनः प्रसन्नम् - સમાન છે. મન પ્રસન્ન છે ત્યાં મંગલ છે. क्लेशे हि शरणं भिषग् - વા: નેદ? સમાવ - રોગ રૂપી કલેકામાં શરણ વૈદ્ય છે. निर्वेद आशापाशानां पुरुषस्य यथा ह्यसिः સ્નેહ શું? સદ્ભાવ. આશારૂપી બંધનોને કાપવા માટે પુરૂષના માટે નિર્વેદ - | विरागं ख्वे ही गच्छुिज्जा महया खुड्डएहि य - વૈરાગ્ય એ તલ વાર સમાન છે. મોટો હોય કે નાનો, સારો હોય કે ખરાબ હોય, બધા વિરત વિકૃતિ - વિરાગથી જ મુકિત મળે છે. વિષયોના સાધકે વિરકત રહેવું જોઈએ. દયા ધર્મનું મૂળ છે. શ્રી મહાવીરાય નમઃ અહિંસા પરમો ઘર્મ શ્રી જીવદયા મંડળ - રાપર કચ્છ સ્થાપના - સંવત ૨૦૨૮ ઠે. લોહાણા બોડીંગ સામે, પોષ્ટ બોક્ષ નં. ૨૩, મું. રાપર-કચ્છ. પીન ૩૭૦૧૫. ફોનઃ (૦૨૮૩૨) ૨૦૦૪૦ પ્રમુખ : ફોન : (૦૨૮૩૦) ઓ. ૨૦૦૭૯ ઘર : ૨૦૩૫ ધર્મપ્રેમી ભાઈશ્રી, શ્રી જીવદયા મંડળ સંચાલિત રાપર પાંજરાપોળને મદદ માટે નમ્ર અપીલ દુષ્કાના કપરા સમયને લઈ શ્રી જીવદયા મંડળ સંચાલીત રાપર પાંજરાપોળમાં હાલ ૯000 (નવ હજાર) આસપાસ ગાય, બળદ, ભેસ, પાડા, ઘેટાં, બકરાં વગેરે પશુઓ આશ્રય લઈ રહેલ છે. આટલી વિરાટ સંખ્યાના પશુઓનો નિભાવ કરવો ખૂબજ કઠિન કાર્ય છે. જેથી આ સંસ્થા ખૂબ જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ છે. સંસ્થાની તમામ બચતોનો વપરાશ થઈ ચુકેલ છે. હાલ કંઈ પણ બચત નથી તમામ અનામત ભંડોળ વપરાઈ ગયેલ છે. સંસ્થાને રોજનું દૈનિક ખર્ચ રૂ. ૧ લાખ વીશ હજાર આસપાસ લાગે છે. સરકારી સબસીડી બાદ કરતાં પણ ૯ થી ૧૦ લાખનો માસિક સ્રોટો પડે છે. તો સૌ દાતાઓ શ્રી સંઘો તથા સેવાભાવી સં થાઓને આ સંસ્થા ને મદદ કરવા નમ્ર વિનંતી. સંસ્થા નું ખાતું દેના બેંક રાપર શાખામાં સેવીંગ ખાતા નાં. ૪૬૪ મુજબનું છે. છે એ જ છે કે જો પત્ર વ્યવહારનું સરનામુ શ્રી જીવદયા મંડળ – રાપર રાપર વાગડ કચ્છ – ૩૭૦૧૬૫ ફોન : ઓ. ૯૦,૪૦, ૨૦૦૭૯, ૨૦૦૭૭ , ઘર ૨૦૩૫૭, ૨૦૫૨૯ ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી શ્રી જીવદયા મંડળ – રાપર (કચ્છ) એ ક
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy