SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૨ અંક ૩૯૪૦ તા. ૬-૬ ૨૦૦૦ ZZZZZZZZA પૂ. આ. શ્રી વિજય અમરાપ્ત મરીઝવરજી મ. જો વરસારીમાં સમાધિપૂર્વક કાલધર્મ currer પૂ. પૂજ્યપાદ આ. ભ. શ્રી વિ. અમરગુપ્ત સૂ. | પણ અપ્રમત્તપણે ઉલ્લાસપૂર્વક સેવામાં તત ૨ હતા. મ.ચૈિત્ર વદ - ૭ બુધવારની રાત્રે ૪-૧૦ કલાકેT પરંતુ અંતે થવાનું થઈને રહ્યું. પૂ. ગુર્દેવશ્રીની અદ્ભુત સમૃધિપૂવર્ક કાળધર્મ પામ્યા છે. ૮૬ વર્ષના જીવન સાધના અને અદ્ભુત સમાધિની સાથે પૂ. આ. શ્રી દરમાન સંયમ જીવનના ૪૪ વર્ષ પૂર્ણ કરી હજી હમણાં| વિજય ચંદ્રગુપ્ત સૂ. મ., મુ. શ્રી સુભદ્ર વિ. અ તે મુ. શ્રી જ ગણ સુદ ૩ ના દિવસે ૪પમાં વર્ષમાં તેઓશ્રીએ | અનંતયશ વિ. એ કરેલી અદૂભૂત સેવા પણ; કોઈ પણ પ્રવે! કર્યો હતો. જીવનની છેલ્લી અવસ્થામાં તેઓશ્રીને | રીતે વીસરી શકાય એમ નથી. મુનિરાજ શ્રી જયદર્શન પ્રા યેલી સમાધિને નજરે જોનારાને સ્વ. પૂજ્ય | વિ. ગણિવર્ય આદિ તેમના વિહારક્રમે વ. ૭ ની સવારે આર્ય ભગવત્તશ્રીની સુદીર્ઘ સંયમજીવનની પવિત્ર | અત્રે આવી ગયા હતા. તેઓ બધા પણ ૨ | પ્રસંગે સાધનાનો સારી રીતે પરિચય થયો. સેવામાં તત્પર હતા. છેલ્લા બે વર્ષથી પૂજ્યશ્રીનું સ્વાથ્ય નરમ હતું. વિ. સં. ૨૦૧૨ ના ફાગણ સુદ ૩ ' . દિવસે | સમાનુસાર કરાતા ઉપચારોથી થોડી રાહત થયેલી પોતાના પરિવાર સાથે તેઓશ્રીએ ઘાટઘર (જા નર) માં જતી પરંતુ દિવસે દિવસે શરીર ક્ષીણ થતું ગયું આ| પૂજ્યપાદ મુ. શ્રી (હાલ આચાર્ય) વિચક્ષણ વિ ત્યજી મ. વ પૂ. પરમારાથ્યપાદશ્રીની પ૨મતારક આજ્ઞાથી| સા. ના વરદ હસ્તે પરમપારમેસ્વરી પ્રવ્રજ્યા ૬ હણ કરી ચાતુર્માસ માટે નવસારી રહેવાનું હોવાથી એ મુજબ પૂજ્યપાદ મુ. શ્રી મુકિતવિજયજી મ. સા. (પછીથી સુરતથી વિહાર કરી મ. સુ. ૫ ના અ>ો સુખરૂપ | આચાર્ય) ના શિષ્ય તરીકે સંયમની સાધના- મંગલ પહેચ્યા. તે વખતે પણ શારીરિક પ્રતિકૂળતા વધતી જ | પ્રારંભ કર્યો હતો. ગુસ્મારતન્ય, ૧૫-૧૭ કલાકનો હતી. વચ્ચે ત્રણેક દિવસ હોસ્પિટલમાં તેઓશ્રીને લઈ | સ્વાધ્યાય, નિત્ય એકાસણાનો તપ અને ગ્લાન ગયા. તે સમયના ઉપચાર પછી સોજા ઊતરી ગયા.| સાધુઓની વૈયાવચ્ચ વગેરે ગુણોને આત્મસાત્ કરી પર બીજો કોઈ સુધારો જણાયો નહિ. છેલ્લા પોતાની સંયમની સાધનાને તેઓશ્રીએ ખૂબ કે નિર્મળ મીનામાં પ્રતિકૂળતા થોડી વધારે જ થતી ગઈ.) બનાવી હતી. વિનયાદિ પૂર્વક સંપાદન કરેલ જ્ઞાનાદિ અશકિત ઘણી જ હતી. શરીરનું હલન - ચલન પણ ગુણ-વૈભવાદિને લઈને સ્વ. પૂજ્યપાદ પરમગુ દેવશ્રીના તેઓશ્રી કરી શકતા નહિ. પાણી કે પ્રવાહી જેવી વસ્તુ વરદ હસ્તે તેઓશ્રીએ ગણિ-પદ અને પંન્યાસ- પદ પ્રાપ્ત પણ તેઓશ્રી ઉતારી શકતા નહિ. તેથી છેલ્લા છ કરેલું. અને તેઓશ્રીની પરમાતારક આ જ્ઞાથી જ દિસથી પાણી પણ તેઓશ્રીએ વાપર્યું ન હતું. છેલ્લા | પિંપળગામમાં પૂજ્યશ્રીને આચાર્યપદે બિરાજમ ન કરાયા દિવસે ચૈત્ર વદ ૭ બુધવાર તા. ૨૬ ૨૭-૪-૨૦OOની | હતા. ૪૪ વર્ષની સંયમજીવનની વિશુદ્ધ આરા પના સાથે NિS રાત્રે બાર વાગ્યા સુધી સારું હતું. ત્યાર પછી ધીરે ધીરે | પરમતા૨ક શ્રી જિનશાસનની સુંદર પ્રભાવ માં પણ તકલીફ વધતાં સવારે ૪-૧૦ કલાકે ખૂબ જ સુંદર તેઓશ્રી પ્રયત્નશીલ હતા. અવિચલ શ્રદ્ધા, અપ્રતિમ સમધિપૂવર્ક કાળધર્મ પામ્યા. સવારનું શાન્ત વાતાવરણ સત્ત્વ અને હૃદયને વૈરાગ્યથી વાસિત બન વે એવી હત મૃત્યુસમયની વેદના હતી. તેઓશ્રી ત્યારે વાણી... વગેરેના સામર્થ્યથી અનેકાનેક ભવ્ય જીવો સમધિમાં લીન હતા. સ્થાનિક ડો. હેમન્તભાઈ, ડો.ઉપર તેઓએ અનુગ્રહ કર્યો છે. બાજી હાથ માં છે... એકભાઈ, ડો. પી. સી. શાહ અને ડો. દિલીપભાઈ, ખોડો નીકળી જશે... હાડકાં ભાંગી જશે .. વગેરે સા રીતે સેવા કરતા હતા. બહારગામથી ડો. વચનો આજે પણ કાનમાં ગુંજ્યા કરે છે. આ જથી ૮૬ વિલભાઈ, ડો. પત્રાવાલા, ડો. બી. સી. મહેતા, ડો.| વર્ષ પૂર્વે મુરબાડ (જિ. ઠાણે) માં જન્મેલા પૂ. ગુર્દેવશ્રી આઈ. સી. શાહ અને ડો. સતીષભાઈ... આદિ પણ | આ રીતે નવસારીમાં સમાધિપૂર્વક કાળધર્મ 1 મ્યા, એ યો ય સૂચન કરવા પૂર્વક પૂજ્યશ્રીના સ્વાથ્ય અંગે | સમાચાર મળતાં અમદાવાદ – સુરત – વાપી - તુંબઈ - ચિંતિત હતા. શ્રીસંઘના ટ્રસ્ટી અને આરાઘક ભાઈઓ અનુસંધાન પાના નં. ૩૨૭ ઉપ જોવું... 222222 VIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy