SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ | શ્રી જૈન શાસન (અઠવાડિક) મારા કર્મથી જ. આવું માનનાર જીવને ભય કોનો હોય ? તે તો | લઈએ એટલે કામ પત્યું. આના જેવા પરિણામ શુકલ લેશ્યાવાળા શત્રુથી પણ ગભરાતો નથી. શત્રુ પણ મારા પાપનો ઉદય હોય તો જીવના હોય. આના ઉપરથી પણ કાંઈ સમજાય છે ? તમે કઈ જ મારું ભૂંડું કરી શકે. ગમે તેવો પ્રસંગ બને તો ય તે સમજે કે - લેશ્યાવાળા છો ? બનવાનું હોય તે જ બને. સારો પણ સંબંધી આયુષ્ય પુરું થાય તો પૂછયા વિના મરે, આપત્તિ પણ પૂછયા વિના આવે તો તેનો શોક ન થાય. ધ૨ સળગ્યું સાંભળે તો પણ સામાયિકમાંથી ઊઠીને ન દોડે. જ્યારે આજે તો ઘર સળગ્યું તેવું સાંભળે તો સામાયિક પૌષધ-મૂકીને જનારા ઘણા છે ખરાબ ચીજ આંખ સામે આવે તો મોં બગડે તેનું નામ દુગંછા છે. સામાયિક કરનારમાં આ દોષ હોય ખરો ? જ્ઞાનિઓએ આપણા બધાની કેટલી બધી ચિંતા કરી છે એક સામાયિક કરવું હોય તો પણ આત્માને કેવો બનાવવો પડે ! આવું એક સામાયિક સાચા ભાવે કરે તેને જીવનભરનાં સામાયિકની ઈચ્છા ન થાય એવું બને ખરું ? આવું જીવન જીવવું હોય તે કયારે બને ? લેશ્યા સુધરે તો. વેપારાદિ કરનારા તમારા લોકોની લેશ્યા કઈ છે ? ‘ગમે તેમ કરીને પૈસો જ મેળવવો છે અને સંસારની નોજમઝા કરવી છે' તેવા વિચારવાળા જીવોની કઈ લેશ્યા કહેવા + ? સામાનું શું થાય તે જોવાનું નહિ. જે આવે તે જો ભલો-ભોળું હોય તો ઠગ્યા વિના રહેવું નહિ આવું મન કોને હોય ? ખરાબ લે યાવાળા ને જ. જે જીવ લેશ્માનું સ્વરૂપ સમજે તે કેવો થઈ જાય ? તેનું હૈયું નિર્મળ થઈ જાય. આજે તમે જે રીતે જીવો છો તેથી લાગે કે મોટાભાગમાં લેશ્યા સારી છે જ નહિ. લેશ્યા રારી નથી તેથી ઘર-ઘરમાં કજીયા-કંકાશ ચાલુ છે, પરસ્પર મે। પણ જામતો નથી. ધર્મી જીવની આવી મનોવૃત્તિ ન હોવી જોઇએ. માટે કહે છે કે – કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા અને કાપોત લેશ્યા નો ત્યાગ કરવો જોઈએ અને તેજો લેશ્યા, પદ્મલેશ્યા અને શુકલ લેશ્યા જેવી ઉત્તમ કોટિની લેશ્યાઓ હંમેશા બની રહેવી જોઈએ. • ક સામાયિકમાં પણ જે આવી લેશ્યા ઈચ્છે તે દિવસ અને રાત્રિમાં પણ કઈ લેશ્યા ઈચ્છે ? આ પચાસ બોલમાં કેવી કેવી મઝેથી ાતો કરી છે તે સમજાય છે ? છ લેશ્યા છે. તેમાંની પ્રથમની ત્રણ ખરાબ છે, અને પછીની ત્રણ લેશ્યા સારી છે. માટે તે કહે છે કે - ‘કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્મા અને કાપોત લેશ્યા પહિ. લેશ્માનું સામાન્યથી સ્વરૂપ સમજાવવા માટે શાસ્ત્રકારો એ જે દૃષ્ટાન્ત કહ્યું છે તેની | વાત કરવી છે. છ મિત્રો અટવીમાં ગયા છે. ત્યાં ભૂખ લાગી છે તો એક જાંબુનું ઝાડ જાએ છે. તેમાં એક કહે છે - આ આખું જગતના જીવો સારું સારું ખાવા-પીવા, હેરવા-ઓઢવા જાંબુનું ગાડ કાપી નાખીએ તો સુખેથી ખાવા હોય તેટલા જાંબુ ઈચ્છે છે, સારામાં સારી ઋદ્ધિ-સંપત્તિ ઈચ્છે છે, બધા જ લોકો ખવાય. કૃષ્ણ લેશ્યાનો પરિણામ આ જીવના વિચાર જેવો હોય | ખૂબ ખૂબ માન-પાનાદિ આપે તેમ ઈચ્છે છે. તે બધા જીવો ક્રમશઃ છે. બીજો પુરુષ કહે કે – કેટલા વર્ષે આટલું મોટું ઝાડ ઊગ્યું હશે. રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવવાળા કહેવાય. સારું સારું તો તેને આખું મૂળમાંથી કાપી નાખવું તેના કરતાં તેની મોટી મોટી | ખાવા-પીવાદિ જોઈએ તે ૨સગારવ છે, બહુ ઋદ્ધિની ઈચ્છા તે શાખાઓ જ કાપવી. નીલ લેશ્માવાળો જીવ આના જેવા ઋદ્ધિગારવ કહેવાય અને ખૂબ ખૂબ સંસારનું સુખ માનાદિનું મળો પરિણામ દાળો હોય. ત્રીજો પુષ કહે છે કે –મોટી મોટી શાખાઓ | તેવી ઈચ્છા તે શાતાગારવ છે, આ ત્રણે ગારવ ાપરૂપ છે અને પણ શા માટે કાપવી ? તેના કરતાં નાની નાની ડાળીઓ કાપવી તેનાથી પાપ જ બંધાય છે માટે ધર્મી જીવમાં તે હો । નહિ. માટે તે સારી. કપોત લેશ્યાવાળા જીવના પરિણામ આના જેવા હોય. ત્રણે ગારવ પરિહરવાના છે. તેથી કહે છે કે ‘રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ પરિહરું,' તમારામાં આ મણ ગારવ છે ? તે પરિહરવા જેવા લાગે છે ? જે જીવો આ બોલ સમજયા હોત ચોથો પુષ કહે કે - ડાળીઓ પણ શા માટે કાપવી ? માત્ર તેના ઉપરની સૂમો જ તોડવી. તેજો લેશ્યાના પરિણામ આ જીવના વિચાર જવા હોય. પાંચમો પુરુષ કહે કે - લૂમો પણ શા માટે તોડવી તેના ઉપરનાં પાકી ગયેલા જાંબુ જ તોડવા. પદ્મલેશ્યવાળા જીવનો પરિણામ આવો હોય. છઠ્ઠો પુરુષ કહે કે – આપણે ઘટ ભરવા જાંબુ ખાવા છે તો આવું બધું કશું જ ક૨વાની | શલ્ય પરિહરું.' તમને આ ત્રણે શલ્યનો ખૂબ ખૂબ ભય લાગે છે ? જરૂર નથી. નીચે પાકી ગયેલા જાંબુ પડયા છે તો તે જ ખાઈ | કોઈ વાત હૈયામાં જુદી રાખવી અને બહાર જુદા દેખાડવી તેનું અને સમજી સમજીને બોલતા હોત તો તેમની સ્થિ૧િ કેવી હોત ! તે પછીના બોલ છે ‘માયાશલ્ય, નિયાણાલ્ય, મિથ્યાત્ત્વ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy