SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * * आजाराद्धा विराद्धा च. शिवाय च भवाय च હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પડ If | આજનો એ શિાાસનાવાટલ મરદ મેરામા ) કરત સદીની સરકાર) ટમેન્ટમર મનસુખરાજકોટ) સંદ પદમથી ક ) દર અઠવાડિક) , વર્ષ : ૧ ૨ ) ૨૦૫૫ કારતક વદ-૮ મંગળવાર તા. ૩૦-૧૧-૯૯ (અંક પ/૮ વાર્ષિક રૂા. પ૦ આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,૦૦૦ જ ફરી ફરફર ફિર ફિર ફિર ફિર ફિર પ્રકીર્ણક ધર્મોપદેશ : વ્યાખ્યાન - પાંત્રીશમું પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુદિ -૧૫, રવિવાર તા. ૯-૮-૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ-૪owos. (શ્રી જિ તાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ | બોલતા નથી. આ બોલમાં શ્રી જૈનશાસનને પામેલ જીવની કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષમાપના - અવળ) ઈચ્છા શી હોય, સંસારમાં રહેવા છતાં ય કેવી રીતે જીવવાની नाणंपया. यं सोहणो - तवो संजमो य गुत्तियरो । મરજીવાળો હોય, સાધુ ન થઈ શકાય તો શ્રાવકપણમાંય કેવી तिण्हपि मायोगे, मोक्खो जिणसासणे भणिओ ।। રીતે જીવે તેનું જ્ઞાન આપવામાં આવ્યું છે. ધર્મ કરનારા આ બધું અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના જ્ઞાન ન હોય તે બને નહિ. પણ આજના ધર્મ કરનારા છે. આ બધું પરમાર્થ ને પા નેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી સમજવાની દરકાર જ નથી, ધર્મ થાય તો ય ઠીક, ન માય તો ય મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા જે મોક્ષને માટે જ ધર્મ કરવાનો છે | ઠીક તેવી મોટાભાગની વૃત્તિ છે. તે મોક્ષ કયારે મળે તેના ઉપાયો સમજાવી રહ્યા છે. જે જીવને જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરવા ઈસ્માર અને છે આત્મસ્વરૂપનું નાન પેદા કરનાર વસ્તુ તત્ત્વનું પ્રકાશક એવું જ્ઞાન જ્ઞાનદર્શન-ચારિત્રની વિરાધનાથી બચવા ઈચ્છનાર તેમજ છે હું પેદા થાય, આ માની અંદર પડેલાં કર્મોને વીણી વીણીને બહાર | મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિને આદરવા ઈચ્છનાર અને કાઢે તેવો તપ નાવે અને આત્મામાં નવા કર્મોનો પ્રવેશ ન થાય | મન-વચન-કાયાથી લાગેલા પાપથી બચવા ઈચ્છનાર જીવ કેવો તેવું ગુપ્તિને ક નારું સંયમ આવે તો જીવનો મોક્ષ થાય એવું શ્રી | ઉમદા હોય ! હવેનો બોલ છે “હાસ્ય-રતિ-અરતિ પરિહરું',S જિનશાસનમાં ફરમાવેલું છે. આ વાત ધર્મના આરાધકો સારી | સામાયિકમાં કોઈની ય હાંસી-મશ્કરી થાય? પવનની કહેર સારી રીતે સમજતા હોય છે. પરંતુ આજે મોટેભાગે વર્તમાનમાં ધર્મનો | આવે તો હાશ થાય, સારું થયું,મઝા આવી તેમ થાય તો તે રતિ આરાધક વર્ગ ધર્મ કેવી રીતે કરવો, શા માટે કરવો તે સમજવાની | છે. સામાયિકમાં હવા ન હોય અને ગરમી થાય તો હાથથી કે રે દરકાર પણ કર લો નથી. વસ્ત્રાદિથી પવન નાખ્યા કરે તે અરતિ છે. હારી-મશ્કરી, મેં એક સામાયિક કરનાર જીવ પણ કેવો હોય, સામાયિકમાં | રતિ-અરતિ પાપ બંધાવનાર છે માટે તેનો ત્યાગ કરવાનો છે. એક કેવી રીતે જી ય, સામાયિકમાં તેની મનોદશા કેવી હોય તે સામાયિક પણ સારી રીતે કરે તેનું જીવન સુધરી જાય. બતાવવા માટે મુહપત્તિના પચાસ બોલ બતાવ્યા છે. ગુજરાતીમાં પછીનો બોલ છે “ભય, દુગંછા, શોક પરિહરું’ આ રે બનાવેલ સ્પષ અર્થ સમજાય તેવા આ પચાસ બોલ પણ ઘણા | બોલનારને ખબર છે કે – મારાં કર્મ વિના મારું ખરાબ થાય જ જાણતા નથી અને જે જાણે છે તે બોલતા નથી, સમજવા છતાં ય | નહિ. મને દુ:ખ આવે, આપત્તિ આવે, તકલીફ ઊભી થાય તે
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy