SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ । ૨૯૮ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૨ અંક ૩૭/૩૮ તા. ૨૩-૫-૨૦૦૦ સર્પથા રાગાદિને આધીન બન્યા વિના આજ્ઞાનુસાર અનુચિત છે. આવી જ વ્યવસ્થા, વસ્ત્ર, પાત્ર અને ધર પ્રાર્નનારા પૂ. મુનિભગવન્તોને વસ્તુની ઉત્પત્તિથી માંડીને આદિ અંગે વિચારવી જોઈએ. ૫હે૨વા મટે; કાપડ તેના પરિભોગ સુધી કોઈ દોષ નથી. આજ્ઞાનિરપેક્ષપણે ખરીદવું પડે, વસ્ત્ર સિવરાવવાં પડે અને ધોવરાવવાં પણ રાણાદિપરવશ બની કોઈ પ્રવૃત્તિ સુધી કોઈ દોષ નથી. પડે એનો અર્થ એ નથી કે એ માટે કપાસની ખેતી કરવી, આજ્ઞાનિરપેક્ષપણે રાગાદિપરવશ બની કોઈ પ્રવૃત્તિ કરે તો સુતર કાંતવું અને કાપડ વણવું. વાપરવા માટે યીજ-વસ્તુ પ્રતજ્ઞાભંગાદિ અનેક મુખ્ય દોષો લાગે. આવા વખતે ભરવા પાત્રની જરૂર પડે તે તે માટે ખરીદવાં પણ પડે. રંભાદિ દોષો તો ગૌણસ્વરૂપે આવી જતા હોય છે, પરન્તુ એનો અર્થ એ નથી કે એને બનાવવાનું શરૂ કરવું. એની અપેક્ષાએ પ્રતિજ્ઞાભંગાદિ દોષો ખૂબ જ મોટા છે. એ વસ્તુ તૈયાર હોય અને અકલ્પ્ય ન હોય તો તેનો તે તે સર્વથા આરંભ-સમારંભથી નિવૃત્તિને નહિ પામેલા રીતે ઉપયોગ કરી લેવાથી તે તે વસ્તુની ઉત્પત્તિનો દોષ એવા ગૃહસ્થોનો આચાર થોડો જુદો છે. અભક્ષ્ય અને લાગતો નથી. એ ગમી જાય એટલે એનાં વખાણૢ કરીએ, અર્પયનો ત્યાગ કરવાનું ગૃહસ્થો માટે વિહિત હોવાથી એને બનાવવાનું જણાવીએ તો ચોકકસ દોષ લગે. આવી એવા ત્યાગી ગૃહસ્થોએ અભક્ષ્ય કે અપેયનો ત્યાગ કરવા |જ રીતે ઘર વગેરેમાં પણ સમજવું જોઈએ. રહેવા વગેરે માટે, પોતાના માટે રાંધવા વગેરેની પ્રવૃત્તિ ક૨વા દ્વારા માટે ગૃહાદિની જરૂર તો પડે પરન્તુ જ્યાં સુધી તૈયાર મળતું ભક્ષ્ય અને પેય સ્વરૂપ વસ્તુ મેળવી લેવાનું જરૂરી બને છે. હોય ત્યાં સુધી નવું બનાવવાનો આરંભ-સમારંભ ન કરે. કારણ કે તેણે અભક્ષ્ય કે અપેય વસ્તુનો ત્યાગ કર્યો છે, વસ્તુનો ઉપયોગ કરવાથી દોષ લાગે જ- એ વાત અને પોતાના માટે રાંધવા વગેરેનો આરંભ નહિ કરવાની બરાબર નથી. એ માન્યતા મુજબ તો શ્રી કેવલી તેરી પ્રતિજ્ઞા કરી નથી. સર્વથા આરંભ-સમારંભથી નિવૃત્ત પરમાત્માદિને પણ એવો દોષ લાગ્યા કરશે. ‘તેઓ સર્વથા નહિ બનેલા ગૃહસ્થોને જેમ પૂજા, સાધર્મિક વાત્સલ્ય, શ્રી રાગ-દ્વેષથી રહિત છે અને પરમજ્ઞાની છે તથા સર્વથા જિનાલય કે ઉપાશ્રયાદિના નિર્માણની આજ્ઞા છે તેમ આરંભાદિથી રહિત છે તેથી તેમને દોષ લાગતો નથી.' પોતાના માટે રાંધવા વગેરેની પ્રવૃત્તિથી તે વિરામ પામેલા –આ પ્રમાણે કહેવામાં આવે તો એનો અર્થ ૨૫ષ્ટ છે કે નહિ હોવાથી તેમને પોતાના માટે રાંધવાની પ્રવૃત્તિ કર્યા રાગ, દ્વેષ, અજ્ઞાન અને આરંભાદિની અનિવૃત્તિ એ જ વિના છૂટકો નથી. તેમને ભિક્ષા માંગીને પૂ. દોષનું કારણ છે, માત્ર વસ્તુનો ઉપયોગ કરવાથી દોષ મુનિભગવન્તોની જેમ નિર્વાહની આજ્ઞા નથી. લાગતો નથી. ડામરની સડક, રેલવે લાઈન કે નેળિયાં આવા સંયોગોમાં ગૃહસ્થોએ અભક્ષ્ય કે અપેયના વગેરેમાંથી ચાલીએ તો તેની ઉત્પત્તિનો દોષ લ ગે છે એમ વર્ઝન માટે પોતાના ઘરે જયણાપૂર્વક વસ્તુ બનાવીને માનીને રસ્તો છોડીને ચાલવાનું શરૂ કરવું પડશે. ભારે જીવનનિર્વાહ કરવો જોઈએ. આથી વધારે અજ્ઞાન છે ! આવો જ આગ્રહ હોય તો સાક્ષાર્ આરંભ-સમારંભ કરવાનો તેમના માટે નિષેધ છે. રોટલી, વનસ્પતિકાયાદિ હોવા છતાં ત્યાં ચાલવાનું, પરન્તુ રોડ દાળ, ભાત, શાક વગેરે ખાવાપીવાની સામગ્રી બનાવવી ઉપર નહિ ચાલવાનું ! નદી ઉપર પુલ બંધાયેલો હોય તો અને અનાજ, કરિયાણું, શાકભાજી વગેરે માટે ખેતી વગેરે પણ નદીમાંથી જવાનું, કારણ કે પુલ ઉપરથી જવામાં તેની આરંભ-સમારંભ કરવા : એ બેમાં ઘણું અંતર છે. ઉત્પત્તિનો દોષ લાગે !! ભારે વિચિત્ર માન્યતા છે !.... ગૃહસ્થોને ખેતી વગેરે કરવાનો નિષેધ છે. ગૃહસ્થોને ખેતી (નિર્વાણ પથ) વગેરે ક૨વાનો નિષેધ છે, જ્યારે રાંધવા વગેરેનો નિષેધ થી. એ બે વચ્ચેની મર્યાદાનો ભેદ સમજ્યા વિના ખેતી વગેરે કરવાનું જણાવવું - તે શ્રી વીતરાગપરમાત્માના પરમતા૨ક વચનાનુસાર નથી. ભક્ષાભક્ષ્ય કે પેયાપેય વગેરેના વિવેક માટે રસોઈ રાધવા વગેરેની વ્યવસ્થાનો વિચાર કરતાં કરતાં ધાન્યાદિની ઉત્પત્તિ સુધીની વિચારણા કરવી ખૂબ જ ADVICE is seldom welcome, and those who want it most always like it the least. -Lord Chester field ANGER is short madness -Horace All that glitters is not gold. -Cervantes
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy