SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર જેના તંત્રીઓ : 'શાસ (અઠવાડિક) મચંદ મેથઇ મુઢળ (મુંબઈ ભરત સુદર્શનકાઈ કર્ણના રે ) નકુમાર મનસુખલાલ શામજ કાંટ) પાના પદમશી ગયા ( 5) / ૪ વર્ષ : ૧ ૨) ૨૦૫૬ વૈશાખ વદ ૫ મંગળવાર તા. ૨૩-૫-૨૦૦૦ (અંક: ૩૩૮ વાર્ષિક રૂા. પ૦ આજીવન રૂા. પ00 પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,૦po દિGિES વર્ત કાનમાં; “કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાથી |પૂ. સાધુભગવત્તો ગમે તેવા કપરા સંયોગોમાં પણ તે વસ્તુની ઉત્પત્તિથી માંડીને વસ્તુની પ્રાપ્તિ સુધીના બધા પોતાના શરીર નિર્વાહ માટે રાંધવા વગેરે જેવી કોઈ પકા | જ આરંભ સમારંભનો દોષ લાગે છે'- એ પ્રમાણે ખૂબ જ પ્રકારની અર્થદંડની પણ પ્રવૃત્તિ કરતા નથી. તે . વ્યવસ્થિત રીતે જણાવાય છે. એ અંગે થોડું સમજી લેવાનું તેઓશ્રીને પરમતારક શ્રી અરિહન્તપરમાત્માની આગ | ખૂબ જ આવશ્યક હોવાથી તે અંગે અહીં થોડી વિચારણા મુજબ, પોતાના માટે નહિ બનાવેલી કે નહિ ખરીદે ! કરી છે. અને જીવાદિથી અસંસક્ત અચિત્ત એવી જ વસ્તુ પૂ. મુનિભગવત્તાદિ ચારિત્રસમ્પન્ન આત્માઓ | ઉપયોગ કરવાનો છે. એ વખતે વસ્તુ અનન્તકાયાદ અને ગૃહથો : આ બે વિભાગને આશ્રયીને એ અંગે સ્વરૂપ નિાથદ્ધ ન હોય-એનો ખ્યાલ રાખવો જોઈએ. વિચારવું જોઈએ. ચારિત્રસમ્પન્ન આત્માઓ પોતાના માટે સામાન્ય રીત કે સામાન્ય રીતે કહીએ તો સાધુપણાની મર્યાદાદિનો વિચાર બનાવેલી કે ખરીદેલી કોઈ પણ વસ્તુનો ઉત્સર્ગમાર્ગે | કરી ભગવાન શ્રી જિનેશ્વરદેવે વિહિત અશનાદિ ન ઉપયોગ કરતા નથી. અપવાદે પણ કોઈ વાર પોતાના | વસ્ત્રપાત્રાદિનો ઉપયોગ કરવો જોઈએ. વસ્તુની ઉત્પતિ માટે બનાવેલી કે ખરીદેલી વસ્તુનો ઉપયોગ કરે તો પણ તે કેવી રીતે થઈ છે.. ઈત્યાદિ જોવાનું ૫. મુનિભગવો શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાની રક્ષા માટે વગેરે માટે વિહિત નથી. સામાન્યથી પણ સમજી શકાય છે કરતા હોય છે. માત્ર જૈનદર્શનકારે જ નહિ, 15 A કિ સર્વથા આરંભાદિનો ત્યાગ કરનારા પુણ્યાત્માઓ, જૈનેતરદર્શનકારોએ પણ સ્વીકાર્યું છે કે- વચનની તેમના માટે નહિ કરેલા આરંભાદિનો દોષ ન લાગે.મી આરાધનામાં જ ધર્મ છે અને વચનની અનારાધનામાં વીતરાગપરમાત્માની આજ્ઞાની અપેક્ષા રાખ્યા વિના મો અધર્મ છે. નિર્દોષાદિ પણ વાપરતા હોય તે મહાત્માઓને તો તેનો (આરંભાદિનો) દોષ લાગે જ છે. કારણ કે આજ્ઞની કોઈ પણ વસ્તુના, શ્રી વીતરાગપરમાત્માની નિરપેક્ષતા સમગ્ર દોષની જનેતા છે. પરમતા.5 આજ્ઞાથી વિહિત એવા ઉપયોગમાં પૂ. સાધુભગવત્તાદિને કોઈ પણ દોષ નથી. સર્વ વસ્તુના ઉપયોગ માત્રથી વસ્તુના આરંભાદિનો ષ . સાવદ્યયોગથી વિરામ પામેલા ચારિત્રસમ્પન્ન આત્માઓ લાગે તો નિર્દોષ વસ્તુના ઉપયોગથી પૂ. માટે વિહિત માર્ગ અને સર્વ સાવઘયોગથી વિરામ નહિ મુનિભગવત્તાદિને પણ એ બધો દોષ હતા. એટલીજ પામેલા ગુહસ્થો માટે વિહિત માર્ગ : એ બને એક | નહિ, શ્રી કેવલીપરમાત્માને પણ એ દોષ લ , સીધા પ્રકારના ન જ હોય - એ આપણે સમજી શકીએ છીએ. ] રાગાદિ દોષો જેમના ક્ષય પામ્યા છે તેઓશ્રીને તેમજ આ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy