________________
પ્રવચન ચાલીશમું પ્રકીર્ણક ધર્મોપદેશ
૨૯૯
-
વળી = ચાલી
- પૂ. આ. શ્રી વિ. ચમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા
૨૦૪૩, શ્રાવણ વદિ-૭ શનિવાર તા.૧૫-૮-૧૯૮૭
શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ-૪૦૦૦૮s.
પ્રકીર્ણક ધર્મોપદેશ
கல்லல்ல்க்கன்
(શ્રી જિનાજ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના | સારામાં સારો ધર્મ કરે પણ કોઈ એવું નિમિત્ત પામીને આશય વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ક્ષમાપના. | ઈચ્છે કે – “મેં ધર્મ કર્યો હોય તેનું ફળ હોય તો હું અધિક અ.વ.).
| બળવાન થાઉં, આખી પૃથ્વીનો માલિક થાઉં...” તેના अणाणाए ए सोवट्ठाणा, आणाए एगे निस्व ट्ठाणा ।
પ્રતાપે તે પદવી પણ મળે, વાસુદેવાદિપણામાં તેમને
ભગવાન પણ મળે ભગવાનનો ધર્મ પણ સમજે एवं ते मा होउ, एअं कुसलस्स दंसणं ॥
સમ્યકત્વને પણ પામે, પણ આયુષ્યબંધ વખતે તેમના | (શ્રી બાવાTIકે સૂ. ૧૬૬, મધ્યયન - ૬ શબ્દ - ૬) | પરિણામ બદલાઈ જાય અને નરકનું આયુષ્ય બંધાય અને
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના | નરકમાં જવું પડે. વાસુદેવાદિપણાની પદવી તે ઉત્તમ શાસનના પરમાર્થને પામેલ શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય
ગણાય છે છતાંય તેમને નરકમાં જ જવું પડે છે. તેવી રીતે ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા અત્યાર | ધર્મનું ફળ માંગીને ચક્રવર્તિપણાને પામેલો જીવ પણ ની સુધીમાં જે જે વાતો ફરમાવી આવ્યા તે તમે બરાબર
જ જાય. આ વાત બરાબર સમજાય તો તમને ય સમજા સમજી જાવ તો કામ થઈ જાય. શ્રી અરિહંત જાય કે - દુનિયાનાં સુખ જે આલોકનાં હોય કે પરલોકના પરમાત્માએ એ જે ધર્મ સ્થાપ્યો છે તે આ સંસારથી / હોય તેના માટે ધર્મ કરાય જ નહિ. છૂટવાને અને મોક્ષને મેળવવાને માટે જ સ્થાપ્યો છે. આ | તેવી રીતે આ લોકના સુખ માટે ધર્મ કરનારાને જ વાત જેને સમજાય નહિ તેવા જીવો ધર્મ કરીને પણ | આ લોકમાં જ ધાર્યું સુખ મલી જાય તો ધર્મ છોડી દે છે A સદ્ગતિમાં સદ્દગુરુનો યોગ મળે અને સમજાઈ જાય તો | અને સંસારમાં લહેર કરી દુર્ગતિમાં જાય છે. મેં એ તેનું ઠેકણું પડી જાય પણ જે એ જાણવા છતાં પણ | જીવો જોયા છે કે જ્યારે સામાન્ય સ્થિતિવાળા હતા ત્યારે સંસારના સુખ આદિ માટે ધર્મ કરે તો સંસારમાં જ રખડે | ધર્મ કરતા હતા, ધર્મ સમજવા મહેનત કરતા હતા. પણ છે અને ધર્મ કરવાની ઈચ્છાવાળા પણ પ્રમાદમાં પડેલા | સુખ પામ્યા પછી ધર્મની સામેય નથી જોતા. આજે જે જીવો પણ ધર્મ નહિ આચરીને અને ધર્મના નામે ઘણો
| બહુ સુખી છે તેઓ ભૂતકાળમાં ધર્મ કરીને આવ્યા છે તેમાં ઘણો અધર્મ આચરીને સંસારમાં રખડે છે.
શંકા નથી. જેને ધર્મ ન કર્યો હોય તેને દુનિયાનું સુખ પણ આ વાતમાં શ્રી આચારાંગ સુત્રની સાક્ષી આપતાં | મળે જ નહિ. શાસ્ત્ર કહ્યું છે કે - ‘દુ:ઉં પાત, હું ફરમાવે છે કે – કેટલાક એવા જીવો હોય છે કે જે પોતાની ] ઘમતુ' 'દુઃખ પાપથી, સુખ ધર્મથી” ભુતકાળમાં ધર્મ કી FIમતિ મુજ, ચાલે ચે. અને ઈન્દ્રિયોને આધીન બનેલા. | હોય તેથી પૈસા મળે, ધાર્યું સુખ મળે, ઊંધા પાસા પો. 1 વિષય-કષ યને પરવશ બનેલા જીવો ગમે તેટલું સાંભળે, સવળા થાય. પણ તેવા ઘણા સુખીઓને આજે ધર્મની વાત hસમજે તો પણ એમ જ કહે છે કે- મોક્ષ કોને જોયો છે? | સાંભળવી પણ ગમતી નથી. તેવા બધા અહીંથી મને
માટે જે મળ્યું તે ખાઈ - પી, ભોગવી લો, મોજ-મઝાદિ દુર્ગતિમાં જાય તેમાં નવાઈ છે ? કરી લો. માટે જ કહી આવ્યા કે- સમજવા છતાં પણ | તેવી રીતે કેટલાક જીવો ભગવાનની આજ્ઞા મુજબ
કેટલાક આ લોકના સુખ માટે અને પરલોકના સુખ માટે | ધર્મ કરવા ઈચ્છે પણ પ્રમાદી એવા હોય કે કશું કરે નહિ I ધર્મ કરનારા ઉન્માર્ગગામી છે. તેઓ પણ તે માટે ધર્મ કરી | અને દુર્ગતિમાં જાય. ચૌદપૂર્વી પણ પ્રમાદી થયા તો શન કરીને સંસારમાં રખડવાના છે.
ગુમાવ્યું ચારિત્ર ગુમાવ્યું, સમકિત પણ ગુમાવ્યું અને નરક | તે માટે સમજાવી આવ્યા કે - વાસુદેવપણું. |- નિગોદમાં ગયા. આવા અનંત ચૌદપૂર્વીઓ આજે નક પ્રતિવાસુદેવપણું નિયાણા કરનારને જ મળે. તેઓ |- નિગોદમાં છે. આ વાત બરાબર યાદ રાખો તો મ 11